________________
૧૧૭
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૯
અહીં પ્રશ્ન થાય કે પૂર્વશ્લોકમાં જલોત્પત્તિમાં પવન, ખનનાદિને અનિયત હેતુ બતાવીને ઉપદેશને અભિવ્યંજકરૂપે સ્થાપન કર્યો. તેથી સમ્યગ્દષ્ટિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ કઈ અપેક્ષાએ અભિવ્યંજક છે, તે સ્પષ્ટ કરે છે –
મચ=આની ઉપદેશની ચેન્નતા વ્યંજકતા પણ તબ્રહ્નોપરિક્રિયા તેના બળથી ઉપલતિની ક્રિયા છે=સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલ ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ પરિણામના બળથી ઉપરના ગુણસ્થાનકની ઉપલતિને અનુકૂળ એવી ઉપદેશની ક્રિયા છે અથવા સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલ ગુણસ્થાનકથી પતનના રક્ષણની યોગ્યતાને ધ્યાગૃત કરવાને અનુકૂળ એવી ઉપદેશની ક્રિયા છે. ૨૯ શ્લોકાર્ચ -
આધિક્યની સિદ્ધિને માટે અને શૈર્યની સિદ્ધિને માટે ચક્રને ભમાડનારા દંડની જેમ આ ઉપદેશ, સમ્યગ્દષ્ટિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપયોગી છે, એમ પૂર્વશ્લોક-૨૮ સાથે આ શ્લોકનો અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વશ્લોકમાં જલોત્પત્તિમાં પવન, ખનનાદિને અનિયત હેતુ બતાવીને ઉપદેશને અભિવ્યંજકરૂપે સ્થાપન કર્યો. તેથી સમ્યગ્દષ્ટિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ કઈ અપેક્ષાએ અભિવ્યંજક છે, તે સ્પષ્ટ કરે છે -
આની–ઉપદેશની વ્યંજકતા પણ તેના બળથી ઉપનતિની ક્રિયા છેસમ્યગ્દષ્ટિ જીવમાં રહેલ ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ પરિણામના બળથી ઉપરના ગુણસ્થાનકની ઉપનતિને અનુકૂળ એવી ઉપદેશની ક્રિયા છે અથવા સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલ ગુણસ્થાનકથી પતનના રક્ષણની યોગ્યતાને વ્યાપૃત કરવાને અનુકૂળ એવી ઉપદેશની ક્રિયા છે. ર૯II
જ ‘ચંન્નતાણસ્સ' - અહીં ‘મપિ' થી એ કહેવું છે કે જેમ દંડાદિમાં ઘટાદિની જનકતા છે તેમ ઉપદેશમાં માર્ગાનુસારી બુદ્ધિની જનકતા તો છે, પરંતુ માર્ગાનુસારી બુદ્ધિવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવોની પરિણતિની વ્યંજકતા પણ તબલોપનતિ ક્રિયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org