________________
૨૫
દેવપુરુષકારદ્વાર્નાિશિકા/શ્લોક-૮ શ્લોક -
अभिमानवशाद्वायं भ्रमो विध्यादिगोचरः ।
निविष्टबुद्धिरेकत्र नान्यद्विषयमिच्छति ।।८।। અન્વયાર્થ:
વા=અથવા અર્થ-આ=*આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી', એ પ્રકારનો વ્યવહાર માનવશઅિભિમાનતા વશથી વિધ્યાવિગોવર:વિધ્યાદિ વિષયવાળો પ્રમ=ભ્રમ છે; ( જે કારણથી)ત્ર નિવિષ્ટદ્ધ = એક સ્થાનમાં નિવિષ્ય બુદ્ધિવાળો એક વયની દૃષ્ટિમાં લિવિઝ બુદ્ધિવાળો
વિષય—અન્ય વિષયને અન્ય તયની દષ્ટિના વિષયને રૂછત્તિ ઇચ્છતો નથી. ૮. શ્લોકાર્ચ -
અથવા આ “આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી”, એ પ્રકારનો વ્યવહાર, અભિમાનના વશથી વિધ્યાદિ વિષયવાળો ભ્રમ છે; (જે કારણથી) એક સ્થાનમાં એક નયની દષ્ટિમાં, નિવિષ્ટ બુદ્ધિવાળો અન્ય વિષયને અન્ય નયની દષ્ટિના વિષયને, ઈચ્છતો નથી. llcil
નોંધ:- ટીકામાં ‘ય= યમ્મા કરેલ છે, તે પ્રમાણે મૂળશ્લોકમાં ‘ય’ અધ્યાહાર હોવું જોઈએ અથવા નિવિદ્ધયંત્ર' પાઠ હોવો જોઈએ, એમ ભાસે છે. પાઠ ઉપલબ્ધ થયો નથી. ટીકા :
अभिमानेति-यद्वाऽयं दैवकृतमिदं न पुरुषकारकृतमित्यादिर्व्यवहारो विध्यादिगोचरो विधिनिषेधविषयो भ्रम: विपर्यास: अभिमानवशा=अहंकारदोषवशात्, यद्-यस्मादेकत्र निविष्टबुद्धि:-एकविषयोपरक्तग्रहणतीव्राभिलाषो नान्यद्विषयमिच्छति, इत्थं चैकधर्मोत्कटजिज्ञासयैवापरधर्माग्रहस्तदभावग्रहश्चोपपद्यत इति भावः, विपंचितोऽयमर्थ उपदेशपदप्रसिद्ध उपदेशरहस्येऽમfમ: ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org