SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ દેવપુરષકારદ્વાઝિશિકા/બ્લોક-૧૦ प्रसङ्गकृत्, शक्यं ह्येवं वक्तुं घटेऽपि दण्डो हेतुर्न चक्रमिति, न शक्यं स्वतन्त्रान्वयव्यतिरेकदर्शनादेकेनापरान्यथासिद्ध्यभावादिति चेत्तुल्यमिदमन्यत्र ।।१०।। ટીકાર્ચ - વિશિષ્ટ ... મિત્ર છે. કાર્યભેદ પ્રામાણિક હોતે છતે વિશિષ્ઠ વિશેષને આશ્રયીને, કાર્યહેતુપણું થાય, પણ જેમ વિજાતીય વદિનમાં અરણીથી જલ્ય વક્તિથી વિજાતીય વહ્નિરૂપ કાર્યમાં, તૃણાદિ,તૃણવારિરૂપ વિશેષને આશ્રયીને તૃણાદિનું (વહ્નિરૂપ કાર્યનું હેતુપણું છે), અને વિજાતીય એવા તેમાં=વિજાતીય એવા વહ્નિમાં તૃણાદિથી જન્ય વક્તિથી વિજાતીય એવા વહ્નિમાં, અરણી આદિનું અરણીવાદિરૂપ વિશેષને આશ્રયીને અરણી આદિનું, (વધિરૂપ કાર્યનું હેતુપણું છે). ત્તિ' દાંતની સમાપ્તિમાં છે. અન્યથા કાર્યભેદનો અભાવ હોતે છતે-દેવ અને પુરુષકારથી જ એવું એક કાર્ય હોતે છતે, વળી એક હેતુ દ્વારા=દેવ અને પુરુષકારમાંથી કુવૈદ્રપત્વરૂપ વિશેષને આશ્રયીને એક હેતુ દ્વારા, બીજા હેતુની કહેવાતી અન્યથાસિદ્ધિ-કુર્ઘદ્રપત્વ વિનાના અન્ય હેતુની કહેવાતી અન્યથાસિદ્ધિ, અન્યત્ર પ્રકૃતથી અતિરિક્ત સ્થળમાં દેવ અને પુરુષકારરૂપ પ્રકૃતથી અતિરિક્ત એવા ઘટાદિ કાર્યની નિષ્પત્તિના સ્થળમાં, અતિપ્રસંગને કરનાર છે. તે અતિપ્રસંગે સ્પષ્ટ કરે છે – આ પ્રમાણે કહેવું શક્ય જ છે અર્થાત્ ઘટમાં પણ દંડ હેતુ છે, ચક્ર નહીં; એ પ્રમાણે કહેવું શક્ય છે. પૂર્વમાં વ્યવહારવાદીએ નિશ્ચયનયવાદીને અતિપ્રસંગ આપ્યો કે દેવ અને પુરુષકારમાંથી કુર્વકૂપવૅન વિશેષને આશ્રયીને એકને કારણે સ્વીકારીને અન્ય કારણ નથી, એમ કહેવામાં આવે તો, ઘટરૂપ કાર્ય પ્રત્યે દંડ કારણ છે, ચક્ર કારણ નથી, તેમ માનવાનો અતિપ્રસંગ આવે. આ પ્રકારનો વ્યવહારનયવાદી દ્વારા અપાયેલ અતિપ્રસંગ નિશ્ચયનયવાદીને કેમ નહીં આવે ? તે બતાવવા અર્થે નિશ્ચયનયવાદી કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy