________________
૩૫
દૈવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૦
સ્વતંત્ર અન્વય-વ્યતિરેકનું દર્શન હોવાને કારણે=દંડમાં અને ચક્રમાં સ્વતંત્ર અવય-વ્યતિરેકનું દર્શન હોવાને કારણે, એક દ્વારા અપરની અન્યથાસિદ્ધિનો અભાવ હોવાથી=દંડને હેતુ સ્વીકારવા દ્વારા ચક્રની અવ્યથાસિદ્ધિનો અભાવ હોવાથી, શક્ય નથી વ્યવહારવાદીએ કહ્યો તે પ્રકારનો અતિપ્રસંગ આપવો શક્ય નથી અર્થાત્ ઘટ પ્રત્યે દંડ કારણ છે, ચક્ર નહીં, એ પ્રકારનો અતિપ્રસંગ આપવો શક્ય નથી; રૂતિ વે—એમ નિશ્ચયનયવાદી કહે તો વ્યવહારનયવાદી કહે છે –
અત્ર=દંડ અને ચક્રથી ઘટ થાય છે એ સ્થાનથી અન્ય એવા દેવ અને પુરુષકારથી થતા કાર્યસ્થળમાં, આ તુલ્ય છેઃસ્વતંત્ર અવય-વ્યતિરેકનું દર્શન હોવાને કારણે એક હેતુ દ્વારા અન્ય હેતુની અવ્યથાસિદ્ધિનો અભાવ તુલ્ય છે. ll૧૦ના
‘તૃદ્ધિનાતી વ’ – અહીં ‘વ’ થી મણિનું ગ્રહણ કરવું. ‘તત્રરખ્યાતિ' - અહીં ‘રિ’ થી મણિનું ગ્રહણ કરવું.
જ ઘટેડપિ' - અહીં ‘વ’ થી એ કહેવું છે કે દેવ અને પુરુષકારમાં તો એક હેતુ દ્વારા અન્ય હેતુને અન્યથાસિદ્ધ કહી શકાય, પરંતુ ઘટમાં પણ એક હેતુ દ્વારા અન્ય હેતુને અન્યથાસિદ્ધ કહી શકાય. ભાવાર્થ - સાપેક્ષ અસમર્થ' સ્વીકારીને દેવ અને પુરુષકારમાંથી એકનો અપલાપ કરનાર નિશ્ચયનયની યુક્તિનું ખંડન :
દેવ અને પુરુષકારમાંથી વિશેષને આશ્રયીને દેવનું કે પુરુષકારનું કાર્ય હેતુપણું છે, તેથી કુર્ઘદ્રપત્વરૂપ વિશેષ જે હેતુમાં હોય તે કાર્યનો હેતુ છે, અન્ય વિદ્યમાન હોવા છતાં પણ કાર્યનો હેતુ નથી, આ પ્રમાણે શ્લોક-૪ દ્વારા નિશ્ચયનયવાદીએ કહેલ. તેને વ્યવહારનયવાદી કહે છે કે કાર્યનો ભેદ પ્રામાણિક હોય તેવા સ્થાનમાંeતૃણાધિજન્ય અગ્નિરૂપ કાર્યભેદ પ્રામાણિક હોય તેવા સ્થાનમાં, વિશેષને આશ્રયીને અગ્નિ વિશેષરૂપ કાર્યને આશ્રયીને તૃણાદિનું હેતુપણું સ્વીકારી શકાય, પરંતુ જ્યારે એક જ કાર્ય હોય, અને તેના પ્રત્યે અનેક કારણો હોય, તેમાંથી વિશેષને આશ્રયીને એકને કારણ તરીકે સ્વીકારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org