________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૩ ટીકા :
सापेक्षमिति – 'सापेक्ष ह्यसमर्थं' इत्यतो न्यायात् दैवपुरुषकारयोर्मध्ये यत् यदा व्यापृतं, तदा तदेवाधिकृतकार्य हेतुः स्यात् कुर्वद्रूपस्यैव कारणत्वात्, अन्यत् सदपि नादृतं-नाभ्युपगतं अनेन, असदविशेषात् वस्तुतोऽर्थक्रियाकारित्वमेव वस्तुनो लक्षणमिति तद्विरहादसदेवान्यदित्यप्यर्थः ।।३।। ટીકાર્ય :
“સાપેક્ષ રસમ' . હિત્યથર્થ “સાપેક્ષ અસમર્થ"= જે સાપેક્ષ છે તે અસમર્થ છે,’ એ પ્રકારનો ચાય હોવાથી દેવ અને પુરુષકારમાં જે
જ્યારે વ્યાવૃતિંકવ્યાપૃત છે=કાર્ય કરવામાં પ્રવૃત્ત છે, ત્યારે તે જ અધિકૃત કાર્યમાં હેતુ થાય; કેમ કે કુર્ઘદ્રપતનું જ કારણપણું છેઃનિશ્ચયનયથી કાર્ય કરતા સ્વરૂપવાળા કારણનું જ કાર્ય પ્રત્યે કારણપણું છે. અત્ય=કાર્ય ન કરતું હોય એવું વ્યવહારનયને અભિમત અન્ય કારણ, સત્ પણ=વિદ્યમાન પણ=કાર્ય કરવામાં આવ્યાકૃત પરંતુ સ્વરૂપથી વિદ્યમાન પણ, નેન=આના વડેઃનિશ્ચયનય વડે, સ્વીકારાયું નથી; કેમ કે અસથી અવિશેષ છે દેવ અને પુરુષકારમાંથી કોઈ એક કારણ કાર્ય કરવા વ્યાપારવાનું હોય ત્યારે અન્ય કારણ તેના અંગરૂપે હોવા છતાં વ્યાપારવાળુ નથી. તે અન્ય કારણ તે કાર્ય પ્રત્યે અસદ્ એવા અન્ય પદાર્થથી અવિશેષ છે.
મૂળશ્લોકમાં ‘સપ’ છે ત્યાં ‘૩પ' થી શું કહેવું છે ? તે સ્પષ્ટ કરે છે -- વસ્તુતઃ અર્થક્રિયાકારીપણું જ વસ્તુનું લક્ષણ છે. એથી તેનો વિરહ હોવાથી–દેવ અને પુરુષકારમાંથી જે કારણ કાર્ય કરવામાં વ્યાપૃત નથી તે કારણમાં સ્વકાર્યરૂપ અર્થ તેની ક્રિયાના કરવાપણા વિરહ હોવાથી, અસદ્ જ અવ્ય છે કારણરૂપે અસદ્ જ અવ્ય છે, એ પ્રકારનો પ' શબ્દનો અર્થ છે=“સવિ' શબ્દમાં રહેલા ' શબ્દનો અર્થ છે. ભાવાર્થદેવ અને પુરુષકાર બંનેમાંથી બળવાન એવા એકને કારણરૂપે સ્વીકારની નિશ્ચયનયની યુક્તિ :
શ્લોક-રમાં કહ્યું કે સ્વકાર્યની ઉત્પત્તિમાં અન્યોન્યનિરપેક્ષ એવા દેવ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org