________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/સંકલના
આ રીતે યોગના પ્રારંભથી માંડીને યોગની પૂર્ણ નિષ્પત્તિ સુધી સર્વત્ર દેવ અને પુરુષકાર ઉભય કારણ છે; અને મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પણ સ્વનાશના પ્રતિયોગીરૂપે કર્મ કારણ છે, અને કર્મના નાશક યત્નરૂપે પુરુષકાર કારણ છે. તેથી મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પણ દેવ અને પુરુષકાર ઉભય કારણ છે.
છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ ‘મિચ્છા મિ દુક્કડ' માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા,
વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org