________________
ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्रीशङ्खश्वरपार्श्वनाथाय नमः । ૐ નમઃ ।
न्यायविशारद - न्यायाचार्य - श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता
द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत
વૈવપુરુષવગરદ્વાત્રિંશિı-૧૭
પૂર્વ દ્વાત્રિંશિકા સાથે સંબંધ :
महेश्वरानुग्रहादेव योगसिद्धिरिति मतं निरस्य देवादेवेयं पुरुषकारादेव वेयमित्येकान्तमतनिरासायोपक्रमते -
અર્થ:
મહેશ્વરના અનુગ્રહથી જયોગની સિદ્ધિ છે, એ પ્રકારના મતનું નિરસન કરીને “દેવથી જ આયોગસિદ્ધિ, છે અથવા પુરુષકારથી જ આ=યોગસિદ્ધિ, છે” એ પ્રકારના એકાંતમતના નિરસન માટે ઉપક્રમ કરે છે=આરંભ કરે છે – ભાવાર્થ:
કેટલાક દર્શનકારો ઈશ્વરના અનુગ્રહથી જ યોગસિદ્ધિને સ્વીકારે છે. તે ઈશ્વરના અનુગ્રહના વિષયમાં તેઓના એકાંતવાદનું પૂર્વની ‘ઈશાનુગ્રહવિચાર દ્વાત્રિંશિકા'માં નિરાકરણ કર્યું, અને ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અર્થવ્યાપારને આશ્રયીને=ભગવાનની આજ્ઞાના પાલનથી પોતાને જે ફળ મળે છે, તે ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org