________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૨૧ ઉત્પન્ન કરવાની કર્મમાં જે શક્તિ હતી, તેનો ભંગ કરવા સ્વરૂપ વિક્રિયા, બાધ છે, એ પ્રકારનો આ=પ્રતિમામાં યોગ્યતાના નાશરૂપ બાધ અને કર્મમાં વિક્રિયારૂપ બાધ એ, બાધ્યબાધકતા છે અર્થાત્ પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાની યોગ્યતા બાધ્ય છે અને પ્રતિમા બાધક છે, અને પ્રયત્નથી કર્મ બાધ્ય છે અને પ્રયત્ન બાધક છે. તેથી પ્રતિમાની યોગ્યતામાં બાધ્યતા છે અને પ્રતિમામાં બાધકતા છે, અને કર્મમાં બાધ્યતા છે અને પ્રયત્નમાં બાધકતા છે.
પ્રતિમા વડે અથવા પ્રતિમાના હેતુ એવા યત્ન વડે, તેની યોગ્યતાના બાધમાં પ્રતિમાની યોગ્યતાના બાધમાં, તેની ઉત્પત્તિની જેમ પ્રતિમાની ઉત્પત્તિની જેમ, કર્મની યોગ્યતાના બાધમાં પણ, તેના ફળની ઉત્પત્તિનો પ્રસંગ છે કર્મના ફળની ઉત્પત્તિનો પ્રસંગ છે, એ પ્રકારનું કથન આતા દ્વારા પૂર્વમાં દૃષ્ટાંતમાં લાશ બાધ છે અને દાર્શનિકમાં વિક્રિયા બાધ છે એના દ્વારા, તિરસ્ત જાણવું; કેમ કે ઉપાદાનનું જપ્રતિમાની નિષ્પત્તિના ઉપાદાનભૂત કાષ્ઠનિષ્ઠ યોગ્યતાનું જ સ્વનાશથી અભિન્ન એવા ફળની ઉત્પત્તિ સાથે નિયતપણું છે=કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતાના નાશથી અભિન્ન એવા પ્રતિકારૂપ ફળની ઉત્પત્તિ સાથે ઉપાદાનનું નિયતપણું છે. વળી કર્મની યોગ્યતાનું સુખદુઃખાદિ નિમિતપણું હોવાથી દંડના વાશમાં ઘટતી જેમ-દંડનાશમાં ઘટતી નિષ્પતિના અભાવની જેમ, તેના નાશમાં કર્મની યોગ્યતાના નાશમાં, ફળનો અસંભવ છે કર્મના ફળનો અસંભવ છે, એ પ્રમાણે જાણવું. ll૧૧||
ર્મયોગ્યતા વધેડપિ' - અહીં ‘મપિ' થી એ કહ્યું છે કે કર્મયોગ્યતાના અબાધમાં તો કર્મના ફળની ઉત્પત્તિ છે, પરંતુ કર્મની યોગ્યતાના બાધમાં પણ કર્મના ફળની ઉત્પત્તિનો પ્રસંગ છે. ભાવાર્થ :દૈવ અને પુરુષકારમાં પરસ્પર બાધ્ય-બાધકતાનું સ્વરૂપ –
કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતા પ્રતિમાની ઉત્પત્તિથી નાશ પામે છે. તેથી કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો નાશ તે બાધ છે, અને યત્નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org