________________
દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭
એકબીજાને સહકારી થઈને કાર્ય કરે છે, તેમ સિદ્ધ કર્યું. હવે કોઈક સ્થાને કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકારમાંથી જે બળવાન હોય તે નિર્બળને હણે છે, એ પ્રકારનો અન્ય પણ ગૌણ-મુખ્યભાવ છે, તે બતાવવા વ્યવહારવાદી કહે છે
શ્લોક ઃ
૭ર
विशेषश्चात्र बलवदेकमन्यन्निहन्ति यत् ।
व्यभिचारश्च नाप्येवमपेक्ष्य प्रतियोगिनम् ।।१७।।
અન્વયાર્થ:
T=અને ત્ર=અહીં=દૈવ અને પુરુષકારની વિચારણામાં વિશેષઃ=વિશેષ છે ઘનવ–બળવાન એવું ય—જે =એક તે અન્યત્=અન્યને નિત્તિ=હણે છે, ચ=અને વપિ=આ રીતે પણ=એક બળવાન નિર્બળ એવા અન્યને હણે છે, એ રીતે પણ, પ્રતિયોશિનમવેશ્ર્વ=પ્રતિયોગીની અપેક્ષા રાખીને મિષાર: ન=વ્યભિચાર તથી=સર્વત્ર દૈવ અને પુરુષકાર કારણ નથી, પરંતુ કોઈક સ્થાને બંનેમાંથી કોઈ એક કારણ છે, એ પ્રકારનો વ્યભિચાર નથી. ।।૧૭।
શ્લોકાર્થ ઃ
અને અહીં=દેવપુરુષકારની વિચારણામાં, બળવાન એવું જે એક વિશેષ છે તે અન્યને હણે છે, અને એ રીતે પણ પ્રતિયોગીની અપેક્ષા રાખીને વ્યભિચાર નથી. ।।૧૭।
નોંધ :- ‘વિશેષશ્વ' શ્લોક-૫માં કહ્યું કે વ્યવહારનયથી સર્વ કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર ગૌણ-મુખ્ય ભાવરૂપે હેતુ છે, એ ગૌણ-મુખ્યભાવ ત્યારપછી બતાવેલ. હવે અન્ય પ્રકારનો ગૌણ-મુખ્યભાવ બતાવવા અર્થે ‘’ કારથી સમુચ્ચય કરે છે.
'
* ‘વર્મા’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પૂર્વમાં બતાવ્યું એ રીતે ગૌણમુખ્યભાવો જ્યાં દૈવ અને પુરુષકાર છે ત્યાં તો બંને કારણોને ગૌણ-મુખ્યભાવરૂપે સ્વીકા૨વામાં વ્યભિચાર નથી, પરંતુ દૈવ અને પુરુષકારમાંથી બળવાન નિર્બળને હણે છે, એ રીતે પણ પ્રતિયોગીની અપેક્ષા રાખીને બંને કારણોને ગૌણ-મુખ્યભાવરૂપે સ્વીકારવામાં વ્યભિચાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org