________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૯ ટીકા -
यदीति-यदि स्वस्य अधिकृतहेतोः उत्पत्तौ परिणामे च परापेक्षा स्वातिरिक्तहेत्वपेक्षा इष्यते, तदा कार्येऽपि जननीये, सा-हेत्वन्तरापेक्षा युक्ता, न युक्तं दृष्टबाधनम् अनुभूयमानस्य सहकारिसमवधानेन कार्योत्पादવત્વચાન્યથાર શા ટીકાર્ચ -
દિ... થાઈi | જો સ્વતી-અધિકૃત હેતુની કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકારમાંથી નિશ્ચયનય વડે સ્વીકારાયેલા એવા અધિકૃત હેતુની, ઉત્પત્તિમાં અને પરિણામમાં પરની અપેક્ષા સ્વઅતિરિક્ત હેતુની અપેક્ષા, ઇચ્છાય છે નિશ્ચયનય વડે સ્વીકારાય છે, તો જનનીય એવા કાર્યમાં પણ તે અન્ય હેતુની અપેક્ષા=નિશ્ચયતય દેવ અને પુરુષકારમાંથી જે હેતુને સ્વીકારે છે તેનાથી અન્ય હેતુની અપેક્ષા, યુક્ત છે. દષ્ટનું બાધક યુક્ત નથી=સહકારીના સમવધાનથી અનુભવાતું કાર્યના ઉત્પાદકત્વનું અવ્યથાકરણ યુક્ત નથી. III ભાવાર્થ :સાપેક્ષ અસમર્થ' સ્વીકારીને દેવ અને પુરુષકારમાંથી એકનો અપલાપ કરનાર નિશ્ચયનયની યુક્તિનું ખંડન :
દૈવ અને પુરુષકાર બંનેમાંથી જે હેતુ કાર્ય કરવા પ્રત્યે અન્યની અપેક્ષા ન રાખતો હોય તે હેતુને નિશ્ચયનય કાર્ય પ્રત્યે કારણ કહે છે. આથી નિશ્ચયનય કહે છે કે કોઈ જીવે સ્ત્રીનું શરીર કર્યું, ત્યારે સ્ત્રી શરીરની નિષ્પત્તિ પ્રત્યે દેવ જ કારણ છે, પુરુષકાર કારણ નથી; કેમ કે આ સ્થાનમાં કાર્યની ઉત્પત્તિ પ્રત્યે દેવ પુરુષકારની અપેક્ષા રાખીને કાર્ય કરતું નથી, પરંતુ દેવ પુરુષકારને ગળે પકડીને તેનાથી સ્ત્રી શરીર બનાવડાવે છે અને પુરુષકાર દેવની અપેક્ષા રાખીને કાર્ય કરે છે. અર્થાત્ દેવ જે પ્રમાણે યત્ન કરાવે તે પ્રકારે પુરુષકાર પ્રવર્તે છે. તેથી નિશ્ચયનય સ્ત્રીશરીર પ્રત્યે દૈવને જ કારણ માને છે, અને પુરુષકાર કારણ માનતો નથી. તેને વ્યવહારનયવાદી કહે છે કે જો સ્ત્રીશરીરરૂપ કાર્ય પ્રત્યે નિશ્ચયનયને માન્ય એવું દેવ પોતાની નિષ્પત્તિમાં અને પોતાના પરિણામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org