Book Title: Bruhad Yog Vidhi
Author(s): Ratnachandrasuri
Publisher: Ratnoday Charitable Trust
Catalog link: https://jainqq.org/explore/005805/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્ યોગવિધિ 336 સંપાદક : પૂ. આ. શ્રી રત્નચંદ્રસૂરીશ્વરજી મ. સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ ... પ્રવ્રજ્યા-ઉપસ્થાપના-યોગોáહનાદિ બૃહદ્ યોગ વિધિ -: શુભાશિષ :પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીવિજયે રામસુરીશ્વરજી મ.સા. .પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા. -: સંકલન :પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રછાયબ્દ સૂરીશ્વરજી મ.સા. & COજી Page #3 -------------------------------------------------------------------------- ________________ .... પુસ્તકનું નામ : બૃહદ્ યોમ વિધિ પ્રકાશક : શ્રી રત્નોય ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ સંકલન : પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ના શિષ્ય પ.પૂ.આ.ભ. શ્રી વિ. અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ.આ.ભ. શ્રી વિજય રત્નચન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રાપ્તિસ્થાન બૃહદ્ યોગ વિષિ શ્રી રત્નોય ચેરીટેબલ ટ્રસ્ટ - - (1) અમદાવાદ અજય આર. શાહ C/o. વિનસ મેડીકલ સ્ટોર્સ, ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪ મો.૯૮૨૫૮૯૦૪૪૦, ઘર.૨૭૫૫૨૫૮૫ ઓ.૨૭૫૪૨૨૯૭, ૨૭૫૮૨૦૫૭ (2) મુંબઈ - અમુભાઈ ગોવિંદભાઈ શાહ ૪૮, ગોકુલ એપાર્ટમેન્ટ, ૪થા માળે, એમ.જી. રોડ, બોરીવલી (ઈ), મુંબઈ-૬૬ મો.૯૮૨૦૧૧૦૬૫૫ ઘર નં.૨૮૦૫૭૭૭૯ રાજુભાઈ ૯૮૨૦૧૧૫૫૦૭ મુકેશભાઈ ૯૮૬૭૩૬૦૬૩૦ (૩) નવસારી - સુનીલ આર. શાહ ૨૦૫, અશોકા ટાવર, સાંઢકુવા-નવસારી ૬.ગુ. મો. ૯૪૨૬૮૦૯૨૯૭ .. દ્વિતીય આવૃત્તિ : પ્રત ૧૦૦૦ (4) સુરત - મુકેશ વાઘજીભાઈ વોરા ૩૦૪, પ્રતિક્ષા એપાર્ટમેન્ટ, ત્રીજા માળે, ડેરી ફળીયા, કતારગામ-સુરત મો.૯૮૨૪૧૩૪૮૨૪ (૩) મુંબઈ - મનિષભાઈ જે. જવેરી સી/૫, ૧લા માળે,મૂળજીનગર બિલ્ડીંગ-૧, સાંઈબાબા નગર પાસે, એસ.વી.રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨ મો.૯૮૯૨૬૧૮૨૨૯ ઘર નં.૨૮૬૨૫૧૩૨ ઓફીસ નં.૨૮૧૪૬૬૦૯ (6) પાટણ તેજરાજજી અમીચંદજી શા. ૯, વર્ધમાન સાડી સેન્ટર, ન્યુ મહાત્મા ગાંધિ મ્યુનિસિપલ માર્કેટ, મિલન સિનેમા સામે,પાટણ (ઉ.ગુ.) મો.૯૭૨૭૯૮૫૧૮૯ ટાઈપ સેટીંગ : સમીર પારેખ -ક્રિએટીવ પેજ સેટર્સ ૩૪, કાવસજી પટેલ સ્ટ્રીટ, ૧૭, લાખાણી ટેરેસ, ફોર્ટ, મુંબઇ -૧ ફોન : 2282 57 84 - પારસ પ્રિન્ટ્સ, મુદ્દામ : નિલેશ પારેખ ૧૦૫, શંકાલા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, સૂરી વાડી, ઑફ આરે રોડ, ગોરેગામ (ઈ), મુંબઈ -૬૩ ફ્રોન : 2877 09 26 ଅ ॥ · Page #4 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ ઊઘડતા પાને પ્રથમ આવૃત્તિમાંથી શ્રીમતે વીરનાથાય સનાથાયાદ્ભૂતક્રિયા મહાનંદ સરોરાજ મરાલાયાર્હત નમઃ અંગુઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગોતમસમરીએ વાંછિત ફલદાતાર અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજનશલાક્યા નેત્રમુન્નીલીતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ દરેક ધર્મોને પોતાનું મહત્ત્વ હોય છે અને સ્વધર્મની ખ્યાતિ માટે જુદા-જુદા માર્ગો પણ અપનાવતા હોય છે. પણ જ્યારે તત્ત્વદષ્ટિ ખુલી જાય છે ત્યારે એ ફક્ત તત્ત્વથી જ પદાર્થોનું દર્શન કરે છે. એટલે જ કહ્યું છે કે બુદ્ધેઃ ફલં તત્ત્વ વિચારણાં ચ' બુદ્ધિનું ફલ છે તત્ત્વની વિચારણા. જ્યારે પૂજ્યપાદ આચાર્ય સૂરિપુરંદર હરિભદ્ર સૂરિશ્વરજી મ.સા. જૈન ધર્મ ઉપર દ્વેષ રાખતા હતા ત્યારની વાત જુદી હતી અને જ્યારે જૈન ધર્મી બની ગયા, તત્ત્વ દૃષ્ટિ ખુલી ગઈ એટલે એ સહસા બોલી ઉઠ્યા કપિલ વગેરે દર્શનમાં મને દ્વેષ નથી અને જિનધર્મ પ્રત્યે રાગ નથી પણ યુક્તિ સંગત જેમનું વાક્ય હતું તે મેં ગ્રહણ કર્યું. તત્ત્વ દૃષ્ટિથી સારા-સારનો વિવેક આવે છે. માટે તાત્ત્વિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો પરિશ્રમ કરવો જોઈએ. આવું જ્ઞાન મેળવવા માટે મહાપુરૂષોએ યોગ્ય કાળ અને ક્રિયાઓ નિયત ॥ ଅକ D Page #5 -------------------------------------------------------------------------- ________________ ••• વૃહદ્ યોગ વિધિ .... કરેલ છે. જેમ બાહ્ય દુનિયામાં પ્રાથમિક શાળાથી હાઈસ્કુલ અને પછી કોલેજનું જ્ઞાન મેળવાય છે. તેમ તત્ત્વજ્ઞાન માટે પણ સૌ પ્રથમ આવશ્યક સૂત્રોનું જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. ત્યારબાદ આગળ વધાય. તેમાં પણ જૈન શાસનમાં તો યોગ્યતા વગર આગળ વધી જ ન શકાય. વ્યાખ્યાનગોચરી તેમ જ અન્ય ક્રિયાદિમાં યોગ્યતાની પહેલા જરૂર પડે છે. એમાં પણ શિષ્યને ગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણભાવ હોય શાસનને સંપૂર્ણ વફાદાર હોય તો જલ્દી યોગ્યતા કેળવીને આગળ વધી શકાય છે. આવશ્યકસૂત્ર આદિ આગમો ભણવા-વાંચવા માટે યોગ્ય બનવું જરૂરી છે અને તેના માટે યોગોદ્વહન કરવા આવશ્યક છે. શ્રાવકોએ પોતાને યોગ્ય કૃત ભણવા માટે ઉપધાન તપની ક્રિયા જરૂરી છે. તે જ પ્રમાણે સાધુઓએ યોગોદ્ધહન કરવા જોઈએ. મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે હુંડીના સ્તવનમાં પણ કહ્યું છે કે, સમકિત સુધૂરે તેમને જાણીએ જેમાને તુજ આણ સૂત્રને વાંચે રે યોગ વહી કરી કરે પંચાગી પ્રમાણ 'ઈત્યાદિ ગાથા ઓ વડે તેમ જ ઉત્તરાધ્યયન, નંદિસૂત્ર અનુયોગદ્વાર ઠાણાંગ, ભગવતી વ્યવહાર માનીશીથ આદિ આગમોમાં પણ યોગવાહીને સૂત્રો ભણવા જોઈએ એવા પાઠો છે. યોગની વિધિ પૂર્વાચાર્યોએ લખી છે તે મુજબ વિધિ કરવી જોઈએ કેમ કે યોગવિધિ દેવી તત્ત્વોથી ભરપૂર છે ખૂબ જ ઉલ્લાસ અને શુદ્ધવિધિપૂર્વક જો યોગોદ્ધહન કરવામાં આવે તો જીવનમાં ઘણી જ સફળતા મળે છે. આ પૂર્વે પૂ.પં. શ્રી ખાન્તિવિજયજી મહારાજે તથા તેના ઉપરથી પૂ. સાગરજી મ. દ્વારા યોગ વિધિ છપાઈ છે જે હાલમાં અપ્રાપ્ય છે. એટલે મનમાં એક વિચાર ફૂર્યો કે એક નવી આવૃત્તિ સ્વરૂપે બહાર પાડવામાં આવે તો કેમ ? અને આ વિચારને પરમપૂજ્ય ગીતાર્થ ચુડામણી • 9 9: , Page #6 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ .... ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. તથા પરમપૂજ્ય ગુરુદેવશ્રી આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.સા. ના આશીર્વાદ તથા પ્રેરણા મળતા ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. પૂ.પં. શ્રી ખાગ્નિ વિજયજી મહારાજે આજથી લગભગ ૭૦ વર્ષ પૂર્વે બૃહ યોગવિધિનું પ્રકાશન કરેલ તે મુજબ જ આ યોગવિધિ છપાવી છે તેમ છતાં અમુક મહત્ત્વના પાઠો રહી જતા પાછળ પરિશિષ્ઠમાં ઉમેર્યા છે. ટૂંકમાં, મૂળયોગ વિધિમાંથી કંઈપણ ન્યૂન કરેલ નથી. તેમ છતાં શરતચૂક યા પ્રેસદોષથી કોઈપણ પાઠ અથવા શબ્દો છૂટી ગયા હોય તો સુજ્ઞજનો જરૂર જણાવે. છેલ્લે ઉપધાન પ્રવેશવિધિ તથા માળારોપણ વિધિ પણ દાખલ કરી છે. અંતે આ યોગવિધિમાં અનેક પ્રકારના આદરણીય સૂચનો પૂજ્યપાદ દાદા ગુરુદેવશ્રી તથા પૂજ્ય ગુરુદેવશ્રી તરફથી મળ્યા આ યોગ વિધિ દ્વારા શુદ્ધ ક્રિયાપૂર્વક આરાધના કરીને શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય એજ અપેક્ષા સહ. - રત્નચન્દ્ર વિજય ગણી ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદ. કારતક સુદ – ૫, સં.૨૦૫૩ બીજી આવૃત્તિ વેળાએ : પ્રથમ આવૃત્તિ સમાપ્ત થતા અને ઘણીજ માંગણી આવતાં જરુરી સુધારા-વધારા સાથે આ બીજી આવૃત્તિ બહાર પાડેલ છે. જેમાં કેટલીક હકીકતો, કાઉસ્સગની માહિતી વિગેરેનો ઉમેરો કરેલ છે. " છતાં જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ક્ષમાયાચના... - રત્નચન્દ્ર વિજય ગણી . = I જa Cy) - Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧. બૃહદ્ યોગ વિધિ .... સંકલન પરિચય : પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મ.સા. • જળ , sીક નિમિત્ત : પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચન્દ્ર સૂરીશ્વરજી મ.સા. ના સંયમ જીવનના ૨૫ વર્ષની પૂર્ણતા પ્રસંગે સંયમ રજત ઉત્સવાના અવસરે તેમજ મુનિરાજ શ્રી ઉદયરત્ન વિજયજી મ. ના મહાનિશીથ ના જોગ તેમજ... મુનિરાજ શ્રી રાજદર્શન વિજયજી મ.સા. તથા મુનિરાજ શ્રી જિનાંગદર્શન વિજયજી મ.સા. ના ઉત્તરાધ્યયન- આચારાંગસૂત્રના જોગ નિમિત્તે...બાલમનિ ચન્દ્રદર્શન વિજયજી મ.સા. ની પ્રેરણાથી. છક લઇ છેક - SA VIR Page #8 -------------------------------------------------------------------------- ________________ ત BE Tી “નમન છે નમન છે સૂરિ ‘રામ મારા...” Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ •. બૃહદ્ સોટઝ વિથ • અનુક્રમણિકા , ૧ ઈ સાંજે નુતરા દેવાનો વિધિ.. છે કાલગ્રહી-દાંડીઘરનો વિધિ.............. છે કાળ પવાની વિધિ ............ એ સજઝાય પઠાવવાનો વિધિ.......... છે કાલમાંડલા પાટલીનો વિધિ.. છે પણાનો વિધિ ................ છે સાંજની ક્રિયાનો વિધિ. છે પાતરાં કરવાનો વિધિ.............. સંઘટ્ટો લેવાની વિધિ.......... યોગ પ્રવેશ વિધિ .. નંદિનો વિધિ .. પર અનુષ્ઠાન વિધિ સમજણ.................. છે જોગમાંથી કાઢવાનો વિધિ.............. પર અનુયોગ વિધિ .. છે અથ શ્રી દશવૈકાલિક સૂત્ર (ચાર અધ્યયન) ..... છે ઉપસ્થાપના વિધિ (વડી દીક્ષા વિધિ) ..................... છે માંડલીનાં સાત આયંબીલની ક્રિયા કરવાનો વિધિ છે પાલી પાલટવાનો વિધિ.. છે. ભૂહનંદિસૂત્ર ... છે પ્રવજ્યા દીક્ષા વિધિ (VII 88 Page #11 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ .... ૧૧૬ ............. પર અસક્ઝાય છે પદપ્રદાન વિધિ છે યોગ સંબંધી સૂચનાઓ.. છે કાઉસ્સગની સમજણ ....... રાત્રિ અનુષ્ઠાન સમજણ ............... છે સક્ઝાયાદિ ભંગ સ્થાન.... યોગે કલ્પા કહ્યું .......... છેયોગના વિશેષ બોલ ... છે. ઉપધાન વિધિ છે બ્રહ્મચર્યનો આલાવો . યોગય–ાણિ શ્રી સ્થાપનાજી ફલ ...... છે. સાધુ નિર્વાણ વિધિ ૧૧૦ .... ૧૩૪ ૧૪૩ ૧૪૪ ....... ૧૪૮ ......... ૧૫૧ ........... ૧૫૭ ૧૬૭ ...... ૧૬૯ ૧૯૯ ..••• ૨૦૦ ક જીeળી ક ઇલ (VIII)જલિ Page #12 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ .... - છે. સાંજે નુતરા દેવાની વિધિ છે કેટલીક સૂચનાઓ જ જોગમાં પ્રવેશ કરવાના આગલા દિવસે પચ્ચખાણ વંદન કર્યા બાદ નૂતરા દેવા. # નુતરા આપ્યા પછી ચંડીલ પડિલેહવા. ક્રિયા કરતા પહેલા ૧૦૦ ડગલામાં વસ્તી શુદ્ધ કરવી. @ સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવા. @ જેમને જેમને કાલગ્રહણ લેવાનું હોય તે સર્વ હાજર રહે. “ વિધિ પ્રારંભ સૌ પ્રથમ કાલગ્રાહી ઈરિયાવહિયં કરીને કાજો લે. ત્યારબાદ પાટલી-દાંડી-મુહપત્તિ ગોઠવી દે દાંડીધર તથા કાલગ્રહી બન્ને ઈરિયાવહિયં કરે સૂત્રો કાલગ્રહીએ બોલવા. પછી દાંડીધર-ખમ. દઈને કહે. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસ્તિ પવેલું કાલગ્રહી કહે “પવેઓ” દાંડીધર-ઈચ્છે કહી ખમાસમણ આપે અe C૧) Page #13 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ ... પછી “ભગવનું શુદ્ધાવસતિ' કહે કાલગ્રહી કહે તાત્તિ દાંડીધર કહે ઈચ્છે પછી દાંડીધર નીચે બેસીને (ઉભડક પગે), “૨૫ બોલથી પાટલી પડિલેહે અને જમીનપુંજીને પાટલી મુકે મુહપત્તિ ૨૫ બોલથી પડિલેહી પાટલી ઉપર મુકે. તગડી ૪ બોલથી પડિલેહી મુહપત્તિ ઉપર મૂકી દેવી. બન્ને દાંડી ૧૦-૧૦ બોલથી પડિલેહી મુહપત્તિ ઉપર મુકવી. ત્યારબાદ, પાટલી બરાબર પકડીને પડે નહિ તેમ ઉભો થાય. દરમ્યાન કાલગ્રહી દંડાસણ લઈ જગ્યા પુંજી આપે ત્યાં દાંડીધર ઉભો રહે. પછી : કાલગ્રહી કાલ માંડલા કરે. બે કાલગ્રહણ હોય તો પ્રથમ પભાઈના ૪૯ માંડલા કરે પછી વિરતિના ૪૯ માંડલા કરે. કાલગ્રહી દંડાસણ નીચે મુકે ત્યારે દાંડીધર કહે દિશાવલોક હોય છે ? કાલગ્રહી કહે હોય છે. પછી બન્ને સ્થાપનાચાર્ય સન્મુખ આવે. દાંડીધર નીચે બેસી જગ્યા પુંજી, પાટલી હલે નહિ તેવી રીતે નીચે મુકે. (૨) Page #14 -------------------------------------------------------------------------- ________________ •••• બૃહદ્ ચોક વિધિ .. પછી એક નવકારે બેઠા-બેઠા સ્થાપે અને એક નવકારે ઉભા-ઉભા સ્થાપે દાંડીધર ખમાસમણ દઈ ને બોલે ઈચ્છાકારેણ સંદિસહ વસ્તિપવેલું ?" કાલગ્રહી કહે - પહેઓ દાંડીધર ઈચ્છે કહી ખમાસમણ દઈ કહે “શુદ્ધાવસહિ” કાલગ્રહી કહે તહત્તિ દાંડીધર કહે ઈચ્છે પછી બન્ને જણ ખમાસમણ દે. અને અવિધિઆશાતના મિચ્છામિ દુક્કડં કહે પછી સવળો હાથ રાખી, એક નવકાર ગણી પાટલી ઉથાપે, પછી સ્પંડિલ પંડિલેડવા. જોગના પ્રથમ દિવસે તેમજ સમુશ-અનુશાના દિવસે એક જ કાલગ્રહણ લેવાય. કોઈ વસ્તુને અડકવું નહિ, છીંક આવે કે સંભળાય તો જાય. નુતરા વિધિ બીજીવાર ન થાય. દરેક આદેશ માગ્યા પછી ઈચ્છું કહેવું. સ્થાપનાચાર્ય પશ્ચિમ દિશાએ રાખી ત્યાં દાંડી-પાટલી ગોઠવવા. ૧ ભગવનું બોલવું નહિ. ઇલ (3) Page #15 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિથ ... - દાંડીધર-કાલગ્રાહી સવારે કાલગ્રાહણ લેવાની વિધિ કુસુમિણ-દુસુમિણનો કાઉસ્સગ. ત્યારબાદ બે કાલગ્રહણ હોય તો પ્રથમ વિરતિ પછી પભાઈ લેવા. ૧૦૦ ડગલા વતિશુદ્ધ પછી કરવી. સૌ પ્રથમ કાલગ્રહી ઈરિયાવહિયં કરીને કાજો લે. સ્થાપનાચાર્ય ખુલ્લા રાખીને દાંડી-પાટલી-મુહપત્તિ ગોધે, દાંડીધર-કાલગ્રહી બન્ને ઈરિયાવહિયં કરે. સૂત્રો કાલગ્રહી બોલે. પછી, દાંડીધર ખમાસમણ આપીને કહે, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ વસ્તિપdઉં? કાલગ્રહી કહે પવે. દાંડીધર ઈચ્છે કહી ખમાસમણ આપે પછી કહે ભગવનું શુદ્ધા વસતિ કાલગ્રહી કહે તહરિ, પછી પૂર્વોક્ત રીત્યા પાટલી-દાંડી-મુહપત્તિ પડિલેહે ત્યારબાદ પાટલી પડે નહિ તેમ પકડીને, જ્યાં કાલગ્રહી જગ્યા પુંજી આપે ત્યાં ઉભો રહે. કાલગ્રહી પણ દંડાસણથી જગ્યા પુંજી આપે. પછી પભાઈ કે વિરતિના ૪૯ માંડલા કરે. . ત્યારબાદ દંડાસણ નીચે મુકે ત્યારે 8 (૪) Page #16 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ દાંડીધર કહે દિશાવલોક હોય છે ? કાલગ્રહી કહે હોય છે ! પછી બન્ને સ્થાપનાચાર્ય સન્મુખ આવે ત્યાં દાંડીધર પાટલી નીચે મુકી. એક નવકારે બેઠા-બેઠા અને એક નવકારે ઉભા-ઉભા સ્થાપે. પછી – દાંડીધર ખમાસમણ દઈને કહે, ‘ઈચ્છાકારેણ સંદિસહ વસ્તિ પવેઉં ?'' કાલગ્રહી કહે – પવેઓ. દાંડીધર કહે શુદ્ધાવસહિ, કાલગ્રહી કહે તહત્તિ. દાંડીધર બેસીને નવકાર ગણવા પૂર્વક, પાટલી ઉપરથી દાંડી લે. દાંડી હાથમાં રાખીને ખમાસમણ દે, પછી કહે ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ સ્થાપુ ? કાલગ્રહી કહે સ્થાપો. પછી ઈચ્છું કહી દાંડીધર બેઠા-બેઠા, એક નવકારે દાંડી અને એક નવકારે પાટલી સ્થાપે. ત્યારબાદ દાંડીધર ઉભો થઈને પણ એક નવકારે પાટલી-દાંડી સ્થાપે, ત્યારે કાલગ્રહી પણ સ્થાપે. પછી બન્ને જણ ખમાસમણ આપે. દાંડીધર કહે ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પડિઅરૂ ? ૧ ભગવન્ શબ્દ બોલવો નહિ. ଅକ ૫ D Page #17 -------------------------------------------------------------------------- ________________ .બૃહદ્ યોગ વિધિ .... કાલગ્રહી કહે પડિઅરો. પછી કાલગ્રહી અને દાંડીધર બન્ને એક સાથે “મન્થણ વંદામિ આવસ્સિઆએ ઈચ્છે આસજ્જા આસજા આસજા નિસિહિ બોલતા પૂર્વદિશા તરફ જાય ત્યાં, નમો ખમાસમણાણે કહી સામ-સામે ઉભા રહે. (કાલગ્રહી ઉત્તર સન્મુખ, દાંડીધર દક્ષિણાભિમુખ) પછી તરત જ દાંડીધર મલ્હેણ વંદામિ આવસ્લેિઆએ ઈચ્છે આસજ્જા આસજ્જા આસજ્જા નિસિહિ કહેતો સ્થાપનાચાર્ય સન્મુખ જાય ત્યાં નમોખમાસમણાણ” બોલી ખમાસમણ આપે. પછી ઈચ્છકારેણ સંદિસહ પભાઈ કાલે વારવટું ? એમ કહે ત્યારે, કાલગ્રહી કહે - વારવટું. પછી દાંડીધર મર્થેણ વંદામિ આવસિઆએ ઈચ્છે આસજ્જા આસજ્જા. આસજા નિસિહિ Page #18 -------------------------------------------------------------------------- ________________ •... બૃહદ્ યોગ વિધિ. બોલતો કાલગ્રાહી સામે આવીને નમો ખમાસમણાણું કહી ઉભો રહે ત્યારબાદ કાલગ્રાહી મન્થણવંદામિ આવસિઆએ ઈચ્છે આસજ્જા આસજ્જા આસજ્જા નિસિપિ બોલતો સ્થાપનાચાર્ય સન્મુખ જાય. ત્યાં નમોખમાસમણાણું કહી ખમાસમણ આપી ઈરિયાવહિયં કરે. (ભગવાન બોલવું નહિ ઈતિ કેચિત) તેમાં કાઉસ્સગ ૧ નવકારનો કરવો. પછી ઉપર નમો અરિહંતાણં બોલ્યા વગર.. નવકાર પ્રગટ બોલવો. પછી ખમાસમણ ઈચ્છા કારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહુ ? ઈચ્છે કહી ' મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણા આપવા. હe (૭) Page #19 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ .. ઉભા ઉભા જ. “ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ સંદિસાહુ ? ઈચ્છે કહી ખમાસમણ આપીને ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ લઉં ? ઈચ્છું કહી મર્થેણ વંદામિ આવસ્સિઆએ ઈચ્છે ? આસજ્જા , આસજ્જા આસજ્જા નિસિપિ બોલતો પૂર્વદિશા તરફ આવીને ત્યાં નમો ખમાસમણાણું કહી દાંડીધરની સામે ઉભો રહે પછી. ઉભા-ઉભા જ ખમાસમણ આપીને ઈરિયાવહિયં કરે, કાઉસ્સગ ૧ નવકારનો કરે પાળતી વખતે “નમો અરિહંતાણં બોલ્યા વગર પ્રગટ નવકાર ગણે. પછી દાંડીધર હાથમાં દાંડી ધરી રાખે બન્ને સાથે બેસે. કાલગ્રહી બેઠા-બેઠા જ ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ? (4) Page #20 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિશે .... ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહે પછી કાલ માંડલુ કરે. એમાં બીજા કાલ માંડલે કમરે દાંડી ખોલવા માટે ઓઘાની સંજ્ઞા વડે દાંડીધર પાસેથી દાંડી લે. ત્રીજુ કાલ માંડલુ થયા બાદ મુહપત્તિ-દાંડી બન્ને સાથે કાઢી ઓઘાની સંજ્ઞાથી દાંડીધરને દાંડી પાછી આપે પછી એક નવકારે દાંડી થાપે. ત્યારબાદ ૧ મુહપત્તિનો છેડો ૨ કંદોરાનો છેડો ૩ ઓઘાની દશી : ૪ ઓધાનો દોરો - ૫ ચોલપટ્ટાનો છેડો આ પાંચ વાના ભેગા કરીને નિસિરિ નમો ખમાસમણાણે એમ બોલતો ઉભો થાય - ત્યારે એજ વખતે દાંડીધર પણ. Page #21 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ યોગ વિકિ .... ઈચ્છકારી સાહવો ઉવવુત્તા હોય પભાઈ કાલ વારપટ્ટ એમ બોલતો બોલતો ઉભો થાય , અને દાંડી કાલગ્રાહીની સામે ધરી રાખે. પછી કાલગ્રહી પભાઈ કાલ લેવાવણી કરેમિ કાઉસ્સગ અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ કરે. ત્યારે દાંડીધર કાલગ્રાહીના બન્ને ખભા પુંજે. કાલગ્રહી નમો અરિહંતાણં બોલ્યા વગર સાગરવા ગંભીર સુધી લોગસ્સસૂત્ર કહે.” પછી ધમો મંગલની ૧૭ ગાથા કહે ગાથા પૂર્ણ થયા બાદ દાંડીધર કાલગ્રહીના બન્ને પગ ઓઘાથી પુંજે આ પ્રમાણે બાકીની ત્રણ દિશામાં પણ પભાઈ કાલ લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગથી સતરગાથા સુધીની વિધિ કરી છેવટે કાલગ્રહી પાંચમી વાર કશુ જ બોલ્યા વગર ૧ બન્ને જણ પોતપોતાની ડાબી તરફ જાય.. (૧૦) Page #22 -------------------------------------------------------------------------- ________________ '.... બૃહદ્ યોગ વિધિ .. હાથ નીચે રાખી એક નવકાર ગણે પછી હાથ ઊંચા કરીને ઉપર એક નવકાર બોલે. * ત્યારબાદ દાંડીધર-કાલગ્રહી બન્ને મન્ચેણવંદામિ ઈચ્છ આસજ્જા-આસજ્જા-આસજ્જા નિસિહિ બોલતા-બોલતા સ્થાપનાચાર્ય સન્મુખ જાય ત્યાં નમો ખમાસમણાણું કહી ઉભા રહે પછી કાલગ્રહી ખમાસમણ આપી ઈચ્છાકારેણ સંદિસહ ઈરિયાવહિયા પડિક્કમામિ? કહી ઈરિયાવહિયં કરે. કાઉસ્સગ એક નવકારનો કરે. ઉપર નમો અરિહંતાણં બોલ્યા વગર પ્રગટ નવકાર કહે. • ભગવનું બોલવું નહી. પછી. ખમાસમણ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહુ ? ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. ‘ત્યારબાદ . ' બે વાંદણા પછી અe ૧૧) Page #23 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિષિ ઉભા ઉભા ‘‘ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પવેઉં'' કહે. ઈચ્છું કહી ખમાસમણ આપે પછી ‘ઈચ્છકારી સાહવો પભાઈ કાલ સુઝે'' એમ કહે, એ સમયે અન્ય જે જોગ કરનાર હોય તે સર્વ અને દાંડીધર પણ સુઝે બોલે. પછી કાલગ્રહી * ભગવન્ ! મું પભાઈકાલ *જાવશુદ્ધ એમ કહે. પછી બન્ને ખમાસમણ આપે . કાલગ્રહી કહે ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરૂં ? ઈચ્છ એમ કહી. એક નવકાર અને ધમ્મો મંગલની ૫ ગાથા ભણે. ત્યારબાદ દાંડીધર ખમાસમણ આપી ને કહે ઈચ્છકારિ સાહવો દ્વિં સુર્યકિંચિ? કાલગ્રહી કહે નકિંચિ. પછી દાંડીધર જાળવીને દાંડી પાટલી ઉપર મૂકે. બન્ને ખમાસમણ આપી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કરે. બન્ને જણ હાથ સવળો રાખી એક નવકારે પાટલી ઉથાપે. SAKA પભાઈકાલ સિવાયના બાકીના કાલગ્રહણમાં જાવ શબ્દ ન બોલવો. પભાઈકાલ ત્રણવાર લઈ શકાય. બાકીના ત્રણ કાલ જાય તો ફરીથી ન લેવાય. ૬ (૧૨)D Page #24 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ ... છે કાળ પવાની વિધિ છે મહાનિશીથના જોગવાળો. જોગમાં હોય તે અથવા ન હોય તો પણ કાળ પવી શકે. કાળ એક જ વાર પતેવી શકાય. કાલગ્રહણ લીધા પછી પ્રતિક્રમણ કર્યા બાદ પડિલેહણ કરીને, કાજો લઈને, ૧૦૦ ડગલામાં વસ્તિ શુદ્ધ કરવી પછી... - સ્થાપનાચાર્ય ખુલ્લા રાખીને, સૌપ્રથમ ઈરિયાવહિયં કરે. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું વસ્તિપવેલું ? ગુરુ-વડીલ આદેશ આપે કે પdઓ. એટલે ઈચ્છે કહી ખમાસમણ દઈ ભગવનું શુદ્ધાવસહિ, ગુરુ કહે તહતિ ઈચ્છે કહી પાટલી ૨૫ બોલથી પડિલેહે એની ઉપર ૨૫ બોલથી પડિલેહી મુહપત્તિ મુકે. પછી બન્ને દાંડી ૧૦-૧૦ બોલથી પડિલેહે ને પાટલી ઉપર કે પછી એક નવકારે બેઠા ને એક નવકારે ઉભા થાપે પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ વસ્તિપવેલું ? ગરુ કહે પવે, ઈચ્છે કહી ખમાસમણ આપે પછી શુદ્ધાવસતિ કહે ગુરુ કહે તહત્તિ : ' ઈચ્છે કહી બેસીને. એક નવકાર ગણીને ૨ ૧૩) Page #25 -------------------------------------------------------------------------- ________________ S ... બૃહદ્ યોગ વિધિ .. પાટલી ઉપરથી દાંડી લઈ પુંજીને ડાબી બાજુએ મુકવી. પછી બેઠા બેઠા હાથ સવળો રાખી એક નવકારે પાટલી થાપે એક નવકારે દાંડી થાપે. પછી ઉભો થઈને એક નવકારે દાંડી-પાટલી બન્ને થાપે પછી ખમાસમણ આપીને કહે ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પવેલ ? . ગુરુ કહે પવે. ઈચ્છે કહી ખમાસમણ દઈ ઈચ્છકારી સાહવો પભાઈ કાલ સુજે એમ કહે. ત્યારે બાકીના સર્વ પણ “સુજે બોલે પછી ભગવદ્ મું પભાઈકાલ “જાવશુદ્ધ કહે પછી ખમાસમણ આપી. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડે કહી એક નવકારે ઉથાપવી. બાકીના ત્રણમાં જાવ ન બોલવું. બે કાલગ્રહણ હોય તો પહેલા પભાઈ પછી વિરતિ કાળ પવેવવો. ૪ કાલ ગ્રહણ હોય તો પહેલા પભાઈ પછી વાઘાઈ પછી અદ્ધરતિ પછી વિરતિ કાળ પવવો. Sાક અલી શક (૧૪) Page #26 -------------------------------------------------------------------------- ________________ •••• બૃહદ્ વોઇ તિથિ .... છે સજઝાય પઠાવવાનો વિધિ છે સૂચના - ૧૦૦ ડગલા વસ્તિ શુદ્ધિ કરવી. પ્રથમ કાજો લેવો. સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા. એક પાટલીથી સર્વ સાથે સક્ઝાય કરી શકે. એક બોલે બીજા સર્વ સાંભળે. સૌ પ્રથમ ખમાસમણ દઈને ઈરિયાવહિયં કરે. એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહે. નીચે બેસી, પાટલી ૨૫ બોલથી પડિલેહે. - મુહપત્તિ ૨૫ બોલથી પડિલેહી, પાટલી ઉપર મુકે. બન્ને દાંડી ૧૦-૧૦ બોલથી પડિલેહે. તેમાં એક દાંડી પાટલી ઉપર મુકે, ને એક દાંડી ડાબી જગ્યા પુંજીને નીચે મુકે. પછી બેઠા બેઠા એક નવકારે પાટલી ને એક નવકારે ડાબી બાજુની દાંડી થાપવી. પછી, ઉભા થઈને એક નવકારે પાટલી-દાંડી બન્ને થાપે. પછી *ખમાસમણ આપે ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહુ ? - ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. * એક જ જણ બધું બોલે બીજાઓએ મૌનપૂર્વક ક્રિયા કરવી. 8 (૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ** બૃહદ્ યોમ વિધિ પછી બે વાંદણા આપવા. પછી ઉભા ઉભા જ કહેવું ઈચ્છાકારેણ સંદિસહ સજ્ઝાય સંદિસાહુ ? ઈચ્છું કહી ખમાસમણ આપવું. ઈચ્છાકારેણ સંદિસહ સજ્ઝાય પઠાવું ? *"જાવશુદ્ધ ઈચ્છ સજ્ઝાયસ્સ પઠાવણી કરેમિ કાઉસ્સગ અન્નત્યં કહી એક નવકારનો કાઉસ્સગ નમો અરિહંતાણં બોલ્યા વગર હાથ ઉંચા કરી સાગરવર ગંભીરા સુધી લોગસ્સ કહે. પછી ધમ્મોમંગલની ૧૭ ગાથા બોલવી. પછી એક નવકારનો કાઉસ્સગ કરી પ્રગટ નવકાર બોલે. (પાળતા નમો અરિહંતાણં ન બોલે, પછી બે વાંદણા ઉભા-ઉભા જ કહે ઈચ્છાકારેણ સંદિસહ સજ્ઝાય પવેઉં ? રાતની ક્રિયામાં જાવશુદ્ધ ન બોલવું. (૧૬) Page #28 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ .... ખમાસમણ દઈ ઈચ્છકારિ સાહવો સક્ઝાય સૂજે” કહે • બીજા જે ભેગા કરતા હોય તે સુજે બોલે પછી ભગવદ્ મું સક્ઝાય શુદ્ધ ? ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સઝાય કરું ? ઈચ્છે કહી બેસીને એક નવકારપૂર્વક ધમો મંગલની પાંચ ગાથા કહે પછી બે વાંદણા આપે. પછી ઉભા-ઉભા જ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાહુ ? ઈચ્છે કહી ખમાસમણ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણે ઠાઉં ? ઈચ્છે ખમાસમણ દઈ • *અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ **કહી એક નવકારે ઉથાપના કરવી. જાણવા યોગ્ય. એક કાલગ્રહણ હોય તો કાળ પવેયા પછી તરતજ એક *. ' અક્ષર આધો પાછો થાય તો જાય. છીંક આવે તો જાય ફરીથી કરવું પડે. " બધા સાથે સંક્ઝાય કરે તો કરાવનારને ભૂલ આવે તો ત્યાંથી જ બીજા એક જણે ઉપાડી લેવી. તો બાકી બધાની રહે. ભૂલ કરનારની જાય. હa ૧૭)સદ્ધ Page #29 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ ... સઝાય કરવી. (પઠાવવી.) અને બે કાલગ્રહણ હોય તો બે પઠાવવી. બાકીની સઝાય અનુષ્ઠાન થયા બાદ પઠાવવી. પછી કાલ માંડલા પાટલીની વિધિ કરવી. બે સઝાય સાથે પઠાવવી હોય, તો બેસણે ઠાલું એ આદેશ માંગ્યા પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ? કહી મૂહપત્તિ પડિલેહી વાંદણા વિગેરે વિધિ ઉપર મુજબ કરવી. " એ જ પ્રમાણે ત્રણ સાથે કરવી હોય તો પણ તેજ પ્રમાણે વિધિ કરવી. બીક લઇ શક છે કાલમાંડલા પાટલીનો વિધિ વસ્તિ શુદ્ધ કરવી. સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા. સૌ પ્રથમ પાટલી, દાંડી, મુહપતિ મુકવા. પછી ઈરિયાવહિયં કરે. એક લોગસ્સનો કાઉસ્સગ કરી પારીને પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહે પછી નીચે બેસીને. પાટલી ૨૫ બોલથી પડિલેહે એની ઉપર મુહપત્તિ ૨૫ બોલથી પલેવી ને મુકે ૪૧) Page #30 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ પછી બન્ને દાંડી ૧૦-૧૦ બોલથી મુહપત્તિ ઉપર મુકવી. ત્યારબાદ એક નવકારે બેઠા ને એક નવકારે ઉભા થાપવી. ખમાસમણ દઈને કહે ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ? ઈચ્છું કહી ૧૫૦ બોલથી મુહપત્તિ પડિલેહવી. પછી મુહપત્તિથી ત્રણવાર જમીન પુંજવી. ત્યારબાદ ત્રણવાર ડાબો હાથ પુંજીને જમીન ઉપર થાપવો. પછી મુહપત્તિથી જ ત્રણ વાર જમણી કમર પૂંજવી. ને મુહપત્તિ કમરે ખોસવી પછી જમણા હાથે ઓઘો લઈને ત્રણવાર ડાબા હાથ ઉપર ફેરવવો. (પૂંજવો) પછી ઓઘાથી જમણી સાથળ પૂંજીને સાથળ વચ્ચે ઓઘો મુકવો. ત્યારબાદ ઓઘાની દશી ઉપર જમણો હાથ ત્રણવાર સવળો ને ત્રણવાર અવળો ઘસવો. ૧. કેટલાક ૪૪ બોલથી પડિલેહવાનું કહે છે. D (૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ અને તરતજ કાલ માંડલું કરવું. તે આ રીતે સૌ પ્રથમ બે હાથ ભેગા કરવા. (જમીનને અડાડીને) પછી બે અંગુઠા સાથે પહેલા નાક પછી જમણો કાન પછી ડાબો કાન લગાડવો. પછી બે હાથ પહોળા કરી અવળા સવળા ત્રણવાર જમીન સાથે ઘસીએ. એટલે છ વાર થાય. એમ જ ફરીથી નાસિકા-જમણા કાને, ડાબા કાને લગાડવા દ્વારા ત્રણવાર કરવું. પછી બન્ને હાથ અવળા-સવળા ત્રણ વાર જમીન ઉપર ઘસવા. પછી ફરીથી ત્રીજીવાર પણ કાલ માંડલું કરે પછી, ડાબો હાથ જમીન ઉપર ઉભો જ રાખીને જમણો હાથ ઉઠાવવો. જમણા હાથે ઓઘાથી પગની આગળની ભૂમિ તથા ડાબા પગનો ઢીંચણ પૂંજવો. અને ઢીંચણ ત્યાં નીચે મુકવો. પછી નીચે થાપેલો ડાબો હાથ ઉઠાવવો. ડાબા હાથને ઓઘાથી ત્રણવાર પૂંજવો. પછી પાટલી ઉપરથી એક દાંડીને પૂંજીને ડાબા હાથે લઈ લેવી. દાંડીને ત્રણવાર પૂંજીને ડાબી કમર પૂંજીને કમરે ખોસવી. પછી કેડની મુહપત્તિ ઓઘાથી પૂંજીને લઈને પડિલેહવી. પછી ભૂમિ પુંજીને ડાબો હાથ પૂંજીને થાપવો. પછી મુહપત્તિથી કમર પુંજીને (૨૦ D Page #32 -------------------------------------------------------------------------- ________________ •.. બૃહદ્ યોગ વિધિ .. કમરે ખોસવી. પછી - ત્રણવાર પગ પાછળથી પૂંજી ડાબો પગ ઉપાડી પછી ઓવાથી ત્રણવાર પ્રદક્ષિણા કરવી. અને પગની વચમાં પૂજીને ઓઘો મુકવો. પછી દશીઓ ઉપર ત્રણવાર અવળા સવળા હાથ ઘસીને પૂર્વોક્ત રીતે કાલ માંડલું કરવું. (એટલે ત્રણવાર નાસિકા-કાન ને ઘસવા દ્વારા) પછી ડાબો પગ પૂંજીને થાપવો. પછી કમરે દાંડી પૂંજીને દાંડી લેવી ને ફરી ત્રણ વાર પડિલેહી કમર પૂજીને કમરે ખોસવી. પછી મુહપત્તિની જગા પૂજી. ડાબા હાથથી હાથમાં લઈ પડિલેહી ડાબો હાથથાપી કમર પૂંજી કમરે ખોસવી. પગ ઉઠાવી ઓઘા દ્વારા પ્રદક્ષિણા કરી ઓઘો મુકી-ઘસીને ત્રણવાર કાલ માંડલું કરવું. - ત્યારબાદ પુનઃ ઢીંચણ આગળની જમીન પુંજને ડાબો પગ પુજીને મુકવો. ; પછી દાંડી તથા મુક્ષત્તિની જગ્યા પુંજી બન્ને એક સાથે ઉપાડવી.* પછી મુહપત્તિ સહિત પાટલીની ઉપર ઓઘો ત્રણવાર ફેરવી ડાબે હાથે દાંડી પાટલીની ઉપર મુકવી. એક નવકારે બેઠા અને એક નવકારે ઉભા પાટલી થાપવી. પછી નીચે પ્રમાણે આદેશ માંગવા. ખમાસમણ દઈ, ઈચ્છા. સંદિસહ કાલ માંડલા પડિક્કમ? ઈચ્છે ખમા દઈ.ઈચ્છા. સંદિસહ કાલ માંડલા પડિક્કમાવણી કાઉ. કરૂં ? ઈચ્છે કાલ માંડલા * જો બન્ને એક સાથે ન ઉપડે તો પાટલી ભાગે – ફરીથી કરવી પડે. અહિ (૨૧) Page #33 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ પડિક્કમાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં કહી એક નવકારનો કાઉ. કરવો. પછી ઉપર પ્રગટ નવકાર કહેવો. પછી ખમા. ઈચ્છા. સંદિસહં સજ્ઝાય પડિક્કમું ? ઈચ્છું. ખમા. ઈચ્છા. સંદિસહ સજ્ઝાય પડિક્કમાવણી કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છું. સજ્ઝાય પડિક્કમાવણી કરેમિ કાઉસ્સગં. અન્નત્થ. એક નવકારનો કાઉ. ઉપર નવકાર કહેવો. પહેલી પાટલી હોય તો ખમા. અવિધિ આશા. મિચ્છામિ દુક્કડં કહી એક નવકાર ગણી પાટલી ઉથાપવી. બીજી, પાટલી સાથે જ કરવી હોય તો, અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવો નહી પણ. ખમા.દઈ ઈચ્છા. સંદિસહ મુહપત્તિ પડીલેહું ? ઈત્યાદિ પૂર્વની પેઠે કરવું, એવી રીતે ત્રીજી પાટલી પણ સાથે કરવી. એક કાલગ્રહણની ત્રણ પાટલી તથા ત્રણ સજ્ઝાય પડ્ડાવવી, બે કાલગ્રહણની પાંચપાંચ હોય. જેવારે ત્રીજી પાટલી થઈ રહે ત્યારે પ્રથમ ઉપરના બે કાઉસ્સગ્ગ કરી રહ્યા પછી, ખમાસમણ દેઈ ઈચ્છા. સંદિસહ પભાઈ કાલ પડિક્કમું ? ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિસહ પભાઈ કાલ પડિક્કમાવણિ કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છું પભાઈ કાલ પડિક્કમાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, ઉપર એક નવકાર કહી, ખમા. દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દઈ, એક નવકાર ગણી, પાટલી ઉથાપવી, જો બે કાલગ્રહણ હોય તો પાંચમી પાટલીએ વિરતી કાલના પણ ઉપર પ્રમાણે આદેશ માગવા, તેમજ વાઘાઈ કાલ અદ્ધરતી કાલમાં રાતે પણ એજ પ્રમાણે સમજવું. પાટલીની ક્રિયા કર્યા પછી દેહરે જવું ઈતિ. - (૨૨ D Page #34 -------------------------------------------------------------------------- ________________ ...... બૃહદ્ યોગ વિથ .. છે પવેણાનો વિધિ છે - સો ડગલાંમાં વસ્તિ શુદ્ધ કરવી. સ્થાપનાજી ખુલ્લા રાખવા, પ્રથમ ઈરિયાવહિયં પડિક્કમિ, ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસ્તિ પવેલું? ગુરુ પવેઓ ખમા. ભગવનું સુદ્ધા વસઈ ગુરુ તહત્તિ. ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! પવેયણા મુહપત્તિ પડીલેહું? ગુરુ. પડિલેહો ઈચ્છે, પછી બે વાંદણાં દઈ, ઉભા ઉભા ઈચ્છા. સંદિસહ ભગવન્! પવેણું પહેલું ? ગુરુ કહે પઓ, ખમા. દઈ ઈચ્છકારિ ભગવન્! તુચ્છે અખ્ત શ્રી અમુક શ્રુતસ્કંધે (અમુક અધ્યયન ઉદેસાવણિ સમુદેસાવણિ અણુજાણાવણિ વાયણાં સંદિસાવણિ, વાયણાં લેવરાવણિ કાલમાંડલાં સદિસાવણિ કાલમાંડલાં પડિલેહાવણિ સક્ઝાય પડિક્કમાવણિ પભાઈકાલ પડિક્કમાવણિ) જોગદિનપસરાવણિ સંઘટ્ટો આઉત્તવાણું લેવરાવણિ પાલી તપ કરશું, ગુરુ કહે કરજો. | ઈચ્છે. ખમા દઈ, ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચખાણ કરાવોજી પછી પચ્ચખ્ખાણ કરી, બે વાંદણા દઈ, ઉભા-ઉભા ઈચ્છા કારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં ? ગુરુ કહે સંદિસાવેલ ઈચ્છે ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવનું બેસણે ઠાઉ ? ગુરુ કહે ઠાજો ઈચ્છે ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડે કહેવો. ખમા. દઈ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો લેવા મુહપત્તિ પડિલેહં? ગર. પડિલેહો, ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહે પછી ખમા. દઈ, ઉત્કાલિક યોગ હોય તો પછી સઝાય કરવી. કાલિક અનાગાઢ યોગમાં સંઘટ્ટો લેવાની તથા આગાઢમાં સંઘઠ્ઠો-આઉત વાણું લેવાની ક્રિયા કરવી. (૨૩) Page #35 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો સંદિસાઉ ? ગુરુ. સંદિસાવેહ ઈચ્છું ખમા. દઈ, ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો લેશું ! ગુરુ કહે જાવ સિરિ લેજો, ઈચ્છ ખમા. દઈ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો લેઆર્વાણ કાઉસ્સગ્ગ કરૂં ? ગુરુ કહે કરેહ, ઈચ્છ સંઘટ્ટો લેઆર્વાણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો, પ્રગટ નવકાર કહી ખમા. દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડં કહેવું. ખમા. દઈ. ઈચ્છા. સંદિસહ આઉત્તવાણુ લેવા મુહપત્તિ પડિલેહું ? ગુરુ. પડિલેહ. ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાળું સંદિસાઉ ? ગુરુ કહે સંદિસાવેહ. ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાણું લેશું. ગુરુ કહે જાવ સિરિ લેજો ઈચ્છે. ખમા. દઈ ઈચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણું લેઆર્વાણ કાઉસ્સગ્ગ કરૂં? ગુરુ. કરેહ ઈચ્છે. ત્રાંબા, તરૂઆ, કાંસા, સીસા, સોના, રૂપા, લોહ, હાડ, દાંત, ચામ, રૂહીર, વાલ, સુકીછાન,' સુકીલાદિ એવમાદિ ઉડ્ડાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, ઉપર એક નવકાર કહી, ખમા. ઈ. અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડં, સંઘટ્ટા આઉત્તવાણયના આદેશ માંગતા છીંક આવે કે અક્ષર આઘો પાછો થાય તો ફરીથી કરવું. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરૂ! ઈચ્છું, પછી ઉપયોગ, પછી વંદન.* SK * પછી સજ્ઝાય પઠાવવી અને પછી પાટલી (કાલ માંડલા) કરવા પછી દેરાસર જવું. (૨૪) Page #36 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ સાંજની ક્રિયાનો વિધિ કે પ્રથમ ગુરુ વંદન કરવું સ્થાપનાજી ખુલ્લા રાખવા, સો ડગલામાં વસ્તિ સુદ્ધ કરવી .... ત્યારબાદ ઈરિયાવહિયં પડિક્કમિ, ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! વસ્તિ પવેઉં ? ગુરુ. પવેઓ ઈચ્છું ખમા. દઈ ભગવન્! સુદ્ધા વસઈ, ગુરુ. તત્તિ ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિ. ભગવન્! મુહપત્તિ પંડિલેહું ? ગુરુ. પડિલેહો, ઈચ્છું કહી મુહપત્તિ પડીલેહી, બે વાંદણાં દઈ, ખમાસમણ દેવું પછી ઉભા ઉભા ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચખ્ખાણનો આદેશ દેશોજી. ગુરુ પચ્ચક્ખાણ આપે, એટલે પચ્ચખ્ખાણ કરી, પછી બે વાંદણાં દઈ ઉભા-ઉભા ઈચ્છા. સંદિસહ ભગવન્! બેસણ સંદિસાઉં? ગુરુ કહે સંદિસાવેહ, પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? ગુરુ કહે ઠાવેહ, પછી ખમા દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવો (માંડલીયા જોગમાં ખમા. ઈચ્છા ભગ. સ્થંડિલ પડિલેહું ? ગુરુ કહે પડિલેહ ઈચ્છે,કહી માંડલા કરવા. સાધ્વીજી હોય તો ઈચ્છા, સંદિસહ ભગવન્! સ્થંડિલ સુદ્ધિ કરશું. ગુરુ. કરજો, પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! દિશિ પ્રમાર્જુ ? ગુરુ. પરમાર્જો) કાલિક જોગ હોય તો પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો મેલવા મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે પડિલેહો, ઈચ્છું આ વખતે કોઈ વસ્તુને અડકવું નહીં. મુહપત્તિ પડિલેહી. પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો · ભગવન્ ! બોલવું નહિ. D (૨૫)K Page #37 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ૧ મેલું ? ગુરુ કહે મેલો ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો મેલાવણિ કાઉસ્સગ્ગ કરૂં ? ગુરુ કહે કરો ઈચ્છ સંઘટ્ટો મેલાણિ રેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, એક નવકાર ઉપર કહી, ખમા. દઈ અવિધિઆશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવા પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાળું મેલવા મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે પડિલેહો ઈચ્છે, મુહપત્તિ પડિલેહવી પછી ખમા. દઈ ઈચ્છાકારેણ સંદિસંહ આઉતવાણું મેલુ ? ગુરુ કહે મેલો, પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાળું મેલાણિ કાઉસ્સગ્ગ કરૂં? ગુરુ કહે કરો. પછી ઈચ્છું આઉત્તવાણુ મેલાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, ઉપર એક નવકાર કહી, ખમા. દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવો, ખમા દઈ ઈચ્છા'. સંદિસહ ભગવન્!" ડાંડી કાલમાંડલાં પડિલેહશું ? ગુરુ કહે પડિલેહજો, ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! સ્થંડિલ પડિલેહું ? (સાધ્વીને) ઈચ્છા. સંદિસહ ભગવન્ સ્થંડિલ શુદ્ધિ કરશું ? ગુરુ કહે કરજો પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! દિશિ પ્રમાર્જુ, ગુરુ કહે પ્રમાર્જો, ઈચ્છું કહી પોતાના ઉપાશ્રયે જાય. CRCRCR 1 * ભગવન્ ! બોલવું નહિ. છેલ્લુ કાલગ્રહણ હોય ત્યાં સુધી આ આદેશ માંગે. છેલ્લા કાલગ્રહણે સાંજે ઈચ્છા. સંદિસહ ભગવન્ ! દાંડી કાલમાંડલા મુકુ!? ગુરુ કહે મૂકો ! એમ આદેશ માંગવો. ID (૨૬ ) D Page #38 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ ( પાતરાં કરવાની વિધિ છે સૂચનો પ્રથમ છ ઘડીની પોરિસિ મુહપત્તિ પડિલેહીને, (એટલે પોરસિ ભણાવીને) કાજો લઈને એક્તારીયું, અથવા ખભાવાળી અડઘી કાંબળી પાથરવી, આચાર્યના પડિલેહેલા સ્થાપનાચાર્ય ખુલ્લા મુકીને, પાતરાં લોટ વગેરે છોડવાં બધું છોડી રહ્યા પછી દરીયાવહીયે કરી, પાતરાં લોટ વગેરે બધાં ઉપકરણો પચીસ પચીસ બોલથી પડિલેહવાં. પછી પચ્ચખ્ખાણ પારવાનો વખત થયે પચ્ચખ્ખાણ પારવું ને સત્તર ગાથા ગણી જવી. એ સંથો લેવાની વિધિ છે. પછી કપડો, કાળી તથા ડાડો પણ પોતાની પાસે રાખવો, પછી ખમા. દઈ ઈરીયાવહીયે પડિક્કમિ, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી, ઉપર સંપૂર્ણ લોગસ્સ કહી, પછી ખમા. દઈ ઉભા રહી આ પ્રમાણે કહેવું ઈચ્છા. સંદિસહ ભગવ! ભારપાણી સંઘટ્ટ આઉત્તવાણે કપડો, કાંબલી ઝોળી, પાતરાં. તરપણી લોટ કરવા મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહી, ઉભા પગે બેસીને મુહપત્તિ પડિલેહવી પછી ઓઘો તથા મુહપત્તિ શરીરને સ્પર્શે તેવી રીતે રાખી, પછી ખભાની કાંબલી ૭૫ બોલથી પડિલેહીને સંકેલીને ખભા અગર ડાબા પગની સાથળ ઉપર મુકવી, પછી કપડો ૭૫ બોલથી પડિલેહીને પગ ઉપર મુકવો, પછી ૨૭) બોલથી પાને સ્પર્શે તેવી .પત્તિ પડિલા હપત્તિ પરિવાર Page #39 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિષિ એક પડલો ૭૫ બોલથી પડિલેહીને પાંચ પડલા ભેગા કરીને પગ ઉપર મુકવા, પછી ઝોલી ૭૫ બોલથી પડિલેહીને, ગાંઠો વાળવી હોય તો વાળીને ઈરીયાવહીયા કરવા, પછી ચરવલી ૭૫ બોલથી પડિલેહીને, ઢાંકણું ૭૫ બોલથી પડિલેહીને ઝોળીમાં મુકવું, પછી તર૫ણી વગર ૭૫ બોલથી પડિલેહીને ઝોળીમાં મુકવાં”, દોરા"* લુણાં દોરા વગેરે ૭૫ બોલથી પડિલેહી, લોટ વગેરે ૭૫ બોલથી પડિલેહવાં. પછી કપડો, કાંબલી હાથ ઉપર મુકી ઓઘો બગલમાં રાખી ડાંડો ૩૦ બોલથી પુંજી હાથમાં લઈને ઉભા થવું, પછી ડાંડાને ડાબા પગના અંગુઠા ઉપર રાખી, સામે જમણો હાથ રાખી એક નવકાર ગણી ડાંડો થાપવો. પછી નીચે પ્રમાણે આદેશ લેવા, ઉભા ઉભા ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો લેઉં ? ઈચ્છું ખમાસમણ દઈ, ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો લેઆવણી કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છ સંઘટ્ટો લેઆવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, નમો અરિહંતાણં કહ્યા વિના, એક નવકાર પ્રગટ ગણવો. પછી ઉભાં ઉભાં ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાળું લેઉં ? ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાણું લેઆવણી કાઉસ્સગ્ગ કરૂં? ઈચ્છું આઉત્તવાળું લેઆવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, ઉપર પ્રગટ નવકાર ગણી, ખમા. દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડં દઈ, સવળો હાથ રાખી એક નવકાર ગણી ડાંડો ઉથાપવો, * -- - સમાપ્ત ૭૫ બોલ એટલે ૨૫-૨૫ ત્રણ વાર બોલવા. * કેટલાક ૧૦ બોલથી એટલે ૩૦ બોલથી પલેવવા એમ કહે છે. ૨ (૨૮)D ** SK Page #40 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિથ ... ચેતવણી સંઘો આઉત્તવાણું લેતાં છીંક થાય તો, અક્ષર આવો પાછો બેવાર બોલી જવાય તો, * ઓઘો મુહપત્તિ પડી જાય તો, અથવા કોઈ માણસ અડી જાય તો બંને (સંઘટ્ટો-આઉત્તવાણું) ભાંગે, ફરીથી બધું લેવું પડે. સંઘટ્ટો આઉત્તવાણું લીધા, પછી આચાર્યની સાથે વિહરવા જાય; પચેંદ્રિય જીવની આડ પડવી જોઈએ નહિ આડ પડે તો આહાર કે પાણી કામમાં આવે નહિ, ફરીથી સંઘટ્ટો લેવો પડે, કાંઈપણ પાતરૂં કે તાપણી કે લોટ શરીરથી છેટાં મુકે નહી, મુકે તો જાય કદાપિ છેટે ભૂલથી મુકાઈ જાય તો તરત બોલ્યા વિના લેવાય, ઉતરાધ્યયનના જોગમાં આખું ધાન-ખાખરા, મેથીવાળુ પાપડનું શાક કામમાં આવે નહિ. આહારપાણી કરી રહ્યા પછી પાતરાં લુશીને મેલવાં હોય, અને પાણી પીવું હોય ઈત્યાદિ કારણે સંઘટ્ટો આઉત્તવાણું રાખવો હોય તો, આચાર્યની પાસે નીચે પ્રમાણે બોલીને રજા માંગવી. - ઈચ્છા, સંદિ, ભગવની ઝોળી પાતરાં મુકું ? ગુરુ કહે મુકો સંઘટ્ટો આઉત્તવાણું રાખું ? ગુરુ કહે રાખો. દાણોદુણી છુટાને ભળે, ગુરુ કહે ભળે, ત્યારે મુકીને ઉઠવું, ઉઠ્યા પછી કાજો લેવો, કાજામાં કાંઈ દાણો પડી રહ્યો હોય તો છુટાને આપવો, પણ પરઠવવો નહીં, અને કાજો લઈને પછી સ્થાપનાજી ખુલ્લા રાખી ચૈત્યવંદન કરવું, ભુલે તો દિવસ પડે પછી ઈરીયાવહીયે પડિક્કમિને પાતરાં વિગેરે પચીશ બોલથી પુંજીને, બાંધી દેવાં અથવા તો સાંજે પડિલેહણ કરીને પછી પાતરા પુંજીને બાંધવા, હંમેશા ગુચ્છા ચઢાવવા. ૧ હાલમાં કોઈ જોગમાં આ વસ્તુ વપરાતી નથી. (૨૯) Page #41 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિથ .. છેયોગ પ્રવેશ વિધિ સૂચના... પ્રથમ પ્રવેશને દિવસે નાણ અથવા કવણી માંડી (નીચે પાંચ મોટા કેશરના તથા સવાપચી શેર અથવા ૧ શેર ચોખાના સાથીયા કરાવવા. તે ઉપર શ્રીકળ પાંચ વા બદામ મુકાવવાં, તથા રૂપીયા સવાપાંચ નાંણમાં અથવા રૂ.૧ઠવણી નીચે મુકાવવો ઉપરની કિયાવતધારી અથવા સધવા સ્ત્રી પાસે કરાવવી.) સાધુ કપડો કાંબળી દુર મુકે, સાધ્વી કાંબળી કુર મુકે, યોગ વહન કરાવનારે સવારની પ્રતિલેખનાદિ ક્રિયા પૂર્ણ કરવી. ઓઘો બાંધવો પછી શિષ્યની પાસે મુકામની ચારે તરફ સો સો ડગલા વસ્તિની તપાસ કરાવવી, તેમાં કાંઈ હાડકાદિ હોય તો કઢાવી પછી શિષ્ય ગુરુ પાસે આવી કહે, ભગવન્! સુદ્ધા વસઈ, ગુરુ કહે તહત્તિ, પછી શિષ્ય વિધિનો પ્રારંભ કરે. નાંણને ચારે બાજુએ એકેક નવકાર ગણતો, તથા ગુરુને નમસ્કાર કરતો નાંણને ત્રણ પ્રદક્ષિણા આપે, અથવા ગુરુએ સ્થાપના ખુલ્લા મુકેલા હોય, તેની ચારે બાજુએ એક એક નવકાર ગણતો તથા ગુરુને નમસ્કાર કરતો ત્રણ પ્રદક્ષિણા આપે. ખમ. દઈ ઈરીયાવતીય પડિક્કમિ યાવતું સંપૂર્ણ લોગસ્સ કહી, ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્વસ્તિ પહેગુરુ કહે પતેઓ, શિષ્ય-ઈચ્છે ખમા. દઈ ભગવન્! સુહા વસઈ ગુરુ કહે તહતિ. શિષ્ય-ઈચ્છે ખમા. દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવી (30) Page #42 -------------------------------------------------------------------------- ________________ Le બૃહદ્ યોગ વિિ મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે પડિલેહો. શિષ્ય. ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહે. ખમા. ઈચ્છાકારિ ભગવન્! તુમ્હે અહં શ્રી યોગ ઉખેવો? ગુરુ કહે ઉખવામિ શિષ્ય ઈચ્છું કહી ખમા. ઈચ્છકારિ ભગવનાં તુમ્હે અમ્યું શ્રી યોગ ઉખેવાવાણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરો? ગુરુ. કરેમિ, એમ કહી વાસનિક્ષેપ ત્રણ નવકાર ગણવા પૂર્વક ત્રણવાર કરે, પછી શિષ્ય ખમા. દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રીયોગ ઉખેવાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ નંદાવો? ગુરુ વંદાવેમિ એમ કહે, શિષ્ય ઈચ્છું કહે. પાર્શ્વનાથનું ચૈત્યવંદન કરે, ગુરુ બોલે શિષ્ય સાંભલે, જંકિંચિ નમુક્ષુર્ણ, બે જાવંતિ નમોર્હત ઉવસગ્ગહરં, જયવીયરાય પછી બે વાંદણાં દેવરાવી, શિષ્ય ખમા. દઈ ઉભા ઉભા કહે, ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાં શ્રીયોગ ઉખેવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ નંદાવણી કાઉસ્સગ્ગ કરાવો ? ગુરુ કહે કરેણ, શિષ્ય. કહે ઈચ્છું શ્રીયોગ ઉખવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ નંદાવણી, કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. એક લોગસ્સનો સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો, ખમાસમણ આપી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવું; પછી નંદિની વિધિ કરવી. ઈતિ યોગ પ્રવેશ વિધિ. -333 ૧ ‘‘નંદિકરાવણી’’ પાઠ કેટલાક બોલે છે. ID (૩૧)શ Page #43 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ ... . નંદિનો વિધિ છે ત્યાર પછી નાણને અથવા ઠવણીને ચારે બાજુ એકેક નવકાર ગણતાં અને ગુરુને નમસ્કાર કરતાં ત્રણ પ્રદક્ષિણા આપી ખમા. દઈ ઈરીયાવહીયે પડિક્કમિ લોગસ્સ પર્વત કહેવું, ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું? ગુરુ કહે પડિલેહ ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી ખમા. દઈ ઈચ્છકારિ ભગવન તુમ્હ અર્પ શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી નંદી કરાવણી (તેવીજ રીતે અનુજ્ઞા હોય તે દિવસે શ્રી આવશ્યક શ્રુતસ્કંધ અણજણાવણી નંદી કરાવણી તથા દશવૈકાલિક હોય ત્યારે, શ્રી દસવૈકાલિક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી, નંદી કરાવણી તેમજ દશવૈકાલિકની અનુજ્ઞા હોય ત્યારે શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધ અજાણાવણી નંદી કરાવણી) વાસનિક્ષેપ કરો? ગુરુ કહે કરેમિ, ગુરુ ત્રણ નવકાર ગણવા પૂર્વક ત્રણ વાર વાસનિક્ષેપ કરે, પછી શિષ્ય ખમા. ઈચ્છકારિ ભગવી તુઓ અસ્પં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદેસાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવો? ગુરુ કહે વંદાનેમિ, પછી આઠ સ્તુતિપૂર્વક દેવવંદન નીચે મુજબ કરાવવા. ॐ नमः पार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । ह्रींधरणेन्द्रवैरोट्या पद्मादेवी युताय ते ॥१॥ શાન્તિ-તુષ્ટિ-મહાપુષ્ટિવૃતિ-ર્તિ-વિધાયિને ! હદિ વ્યાત-વેતાત-સર્વાધિ-વ્યાધિ-નાશિને III અa (૩૨) Page #44 -------------------------------------------------------------------------- ________________ .... वृ९६ योग विधि .... जयाऽजिताऽऽरव्या-विजया-ऽऽरव्या ऽपराजितयाऽन्वितः। ..... दिशांपालै ग्रहैर्य: विद्यादेवीभिरन्वितः ॥३॥ ॐ असिआउसा नमस्तत्र त्रैलोक्यनाथताम् । .. चतुःषष्टिसुरेन्द्रास्ते, भाषन्ते च्छत्रचामरैः ॥४॥ श्री शखेश्वरमंडन ! पार्श्वजिन! प्रणतकल्पतरुकल्प ! चूरय दुष्टतातं पूरय मे वांञ्छितं नाथ ! ॥५॥ પછી જે કિંચિ. નમુત્થણ, અરિહંત ચેઈયાણ. અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી નમોહતુ કહી નીચે જણાવેલ થોય કહેવી. ___ अर्हस्तनोतु स श्रेयः - श्रियं यदध्यानतो नरैः । अप्यैन्द्री सकलाऽत्रैहि, रंहसा सह सौच्यत ॥१॥ પછી લોગસ્સ સલોએ અરિહંત ચેઈઆણે અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી નીચેની બીજી થોય કહેવી. ओमिति मन्ता यच्छासनस्य, नन्ता सदायदंहींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥२॥ પછી પુખરવરદી. સુઅસ્સ ભગવઓ. વંદણવત્તિયાએ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની ત્રીજી થોય કહેવી. नवतत्त्वयुता त्रिपदी, श्रिता रुचि-ज्ञान-पुण्य शक्तिमता । वरधर्मकीर्ति विद्या-ऽऽनन्दाऽऽस्याज्जैनगीर्जीयात् ॥३॥ પછી સિદ્ધાણં. કહી શ્રી શાંતિનાથ આરાધનાથે કરેમિ ४० (33) Page #45 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ ચોક વિધિ ... કાઉસ્સગ્ગ વંદણ વરિઆએ. એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) નો કાઉસ્સગ્ન કરી, પારી નમોહત્ કહી નીચેની ચોથી થોય બોલવી. श्रीशान्तिः श्रुतशान्तिः, प्रशान्तिकोऽसावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदाः, सुशान्तिदाः सन्तुसन्ति जने ॥४॥ પછી શ્રી દ્વાદશાંગી-આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ન વંદણ વરિઆએ. એક નવકારનો કાઉ. નમોહતુ કહી પાંચમી થોય કહેવી. सकलार्थ सिद्धिसाधन-बीजोपागा सदा स्फुरदुपागा । भवतादनुपहतमहा-तमोऽपहा द्वादशागी वः ॥५॥ શ્રી મૃતદેવતા-આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. એક નવકારનો કાઉ. નમોહતું. કહી નીચેની છઠ્ઠી થોય કહેવી. वद वदति न वाग्वादिनि !, भगवति ! कः ? श्रुतसरस्वति गमेच्छुः। रड्गत्तरड्गमतिवर-तरणिस्तुभ्यं नम इतीह ॥६॥ શીશાસન દેવતા-આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ. એક નવકારનો કાઉ. નમોહંતુ કહી નીચેની સાતમી થોય કહેવી. उपसर्ग वलयविलयन-निरता जिनशासनावनैकरताः । द्रुतमिह समीहितकृते स्युः, शासनदेवता भवताम् ॥७॥ સમસ્ત વૈયાવચ્ચગરાણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. એક નવકારનો કાઉ. નમોહંદુ કહી નીચેની આઠમી થોય કહેવી. . सङधेऽत्र ये गुरुगुणौधनिधे सुवैयावृत्त्यादिकृत्यकर-णैकनिबद्धकक्षाः । (૩૪) Page #46 -------------------------------------------------------------------------- ________________ .... वृक्ष योग विधि .... ते शान्तये सह भवन्तु सुराः सुरीभिः, सदृष्ट्यो निखिलविघ्न-विधातदक्षाः ॥८॥ ત્યારપછી એક નવકાર પ્રગટ બોલી બેસીને નમુથુણં. બે જાવંતિ. નમોહેતુ પછી પંચપરમેષ્ઠિ સ્તવન બોલવું. ओमिति नमो भगवओ, अरिहन्त-सिद्धा-ऽऽयरिय-उवज्झाय वर-सव्व-साहु-मुणि-संघ-धम्म-तिथ्थ-पवयणस्स ॥१॥ सप्पणय नमो तह भगवई, सुयदेवयाइ सुहयाए । सिव-संति देवयाणं, सिवपवयणदेवयाणं च ॥२॥ इन्दा-गणि-जम-नेरईय-वरुण-वाऊ-कुबेर-ईसाणा । बम्भो-नागुत्ति दसण्ह-मवि य सुदिसाण पालाणं ॥३॥ सोम-यम-वरुण-वेसमण-वासवाणं तहेव पंचण्हं । तह लोगपालयाणं, सूराइंगहाण य नवण्हं ॥४॥ साहतस्स समक्खं, मज्झमिणं चेव धम्मणुठ्ठाणं । सिद्धिमविग्धं गच्छउ, जिणाइनवकारओ धणियं પછી જયવીયરાય સંપૂર્ણ કહેવા, પછી બે વાંદણાં દેવરાવી શિષ્ય ઉભા ઉભા ઈચ્છકારિ ભગવન તુમ્હ અખ્ત શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદેસાવણી નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી. દેવ વંદાવણી નંદી સૂત્ર સંભલાવણી કાઉસ્સગ્ન કરાવો; ગુરુ કહે કરેહ શિષ્ય ઈચ્છે કહી ખમા. દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! તુમ્હ અખ્ત શ્રી આવસ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી (તેમજ શ્રી આવશ્યક શ્રુતસ્કંધ અણજાણાવણી તથા શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધ અણજાણાવણી તેટલો તફાવત સમજવો.) નંદી ॥५॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિષિ " કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ નંદાવણી નંદીસુત્ર સંભલાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક લોગસ્સનો સાગરવરગંભીરા ' સુધી કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહે, ગુરુ પણ ખમા. દઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવન્! તુમ્હે અમાં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેશાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવણી નંદી સુત્ર કઢાવણી કાઉસ્સગ્ગ કરૂ ? ઈચ્છું કહી શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેશાવણી નંદીકરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદી સૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કાઉસ્સગ્ગ પુર્વવત્ પ્રગટ લોગસ્સ કહે, પછી શિષ્ય ખમા. દઈ ઈચ્છાકારિ ભગવન્ ! પસાય કરી શ્રી નંદી સુત્ર સંભળાવોજી ગુરુ કહે સાંભળો, શિષ્ય હાથ જોડી ટચલી આંગળીમાં મુહપત્તિ રાખી, માથું નમાવી સાંભળે, પછી ગુરુ ત્રણ નવકાર ગણવા પૂર્વક નંદી સુત્રનો પાઠ ત્રણવાર ભણે, તે આ પ્રમાણે ખમા દઈ ઈચ્છા. સંદિ. ભગવન્! શ્રી નંદી સુત્ર કઢું ? કહી એક નવકાર અને નીચેનો પાઠ એ પ્રમાણે ત્રણવાર બોલે. .... નાળ, પંચવિદ, પન્નત્ત, તગહા, આમિનિ વોરિયનાળ ? સુચનાળ २ ओहिनाणं ३ मणपज्जवनाणं ४ केवलनाणं ५ तथ्थ चत्तारि नाणाइं ठप्पाइं ठवणिज्जाहिं नोदिसिज्जन्ति, नो समुद्दिसिज्जंति, नो अणुन्नविज्जंति, सुयनाणस उद्देशो १ समुद्देशो र अणुन्ना ३ अणुओगो ४ पवत्तइ, जइ सुअनाणस्स उ. स.अ.अ.प. ? किं अंगपविठ्ठस्स ૩.સ.બ.ગ.પ? અિવાહિÆ ૩.સ.અ.અ.પ. ? આ વિસ્તવિ ૩.સ.અ.અ.પ.? અંશ વાહિવિ ૩.સ.અ.અ.વ. નફ અંગ નાહિમ્મ ૩.સ.અ.મ.પ. ? (૩૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ .... बृहद योग विधि .... कि आवस्सगस्स उ.स.अ.अ.प. ? आवस्सगस्स वइरितस्स उ.स.अ.अ.प. आवस्सग वईरित्तस्सवि उ.स.अ.अ.प. जइ आवस्सगस्स उ.सं.अ.अ.प. ? किं सामाइअस्स १ चउविसथ्थयस्स २ वंदणयस्स ३ पडिक्कमणस्स ४ काउस्सग्गस्स ५ पचख्खाणस्स ६? सव्वंसिं पि एएसिं उ.स.अ.अ.प. ईमं पुणपठ्ठवणं पडुच्च मुणिअमुग विजयस्स साहूणी अमुगसिरिए सिरी आवस्सगसुअक्खंधउद्देसा नंदी पवत्तइ, नित्थारग पारगा होह (अनुज्ञा नंदी पवत्तइ अनुहोय त्याः) मेम एवार નંદી સુત્રનો પાઠ સંભળાવી ત્રણવાર વાસનિક્ષેપ કરે ત્યારે શિષ્ય ઈચ્છામો અણુસહૂિં કહે, જે દિવસે દશવૈકાલિકનો યોગમાં પ્રવેશ કરાવવાનો હોય ત્યારે તે નંદીની ક્રિયામાં જે નંદી સુત્રનો પાઠ આવે તેમાં ઈમ પુણ પડ્ડવણે એ પાઠની પૂર્વે નીચેનો પાઠ વધારવો. जई आवस्सगवइरित्तस्स उ.सं.अ.अ.प. ? किं कालियस्स उ.स.अ.अ.प.? उक्कालियस्स उ.स.अ.अ.प. ? कालियस्सवि उ.स.अ.अ.प. उक्कालियस्सवि उ.स.अ.अ.प. जइ उक्कलियस्स उ.स.अ.अ.प. ? किं दस वेयालियस्स उ.स.अ.अ.प. ? दस वेयालियस्सवि उ.स.अ.अ.प. इमं पुण पठ्वणं पडुच्चमुणि अंमुग विजयस्स साहूणी अमुगसिरिए दसवेयालियसुअक्खंध उद्देसा नंदी पवत्तइ शेषं पूर्ववत् :(तथा शालिनी अनुप छोय त्यारे दस वेयालिय सुयखंध अनुज्ञा नंदी पवत्तइ अभ बोल. પછી ખમા. દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અમર્ડ "श्री आवश्यः श्रुत सो ? . * દશવૈકાલિક યોગ હોય તો શ્રી દશ વૈકાલિક શ્રુતસ્કંધ ઉદ્દેશો ४७) Page #49 -------------------------------------------------------------------------- ________________ ગુરુ કહે ઉદ્દેસામિ શિષ્ય. ઈચ્છ ૨ ખમા. સંદિસહ કિં ભણામિ ? ગુરુ - વંદિતા પવેહ, શિષ્ય. ઈચ્છું કહી. બૃહદ્ યોમ વિધિ ૩ ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવસ્યક શ્રુતસ્કંધ ઉદ્ધિં ઈચ્છામો અણુસહિં ગુરુ – ઉદ્ધિં ઉદ્દિઢું ખમાસમણાણં હથ્થુણ સુત્તેણં અથ્થુણં તદુભયેણં જોગં કરિજ્જાહિ ? શિષ્ય ઈચ્છું. ૪ ૫ ખમા. તુમ્હાણું પવેઈયં સંદિસહ સાહૂણં પતેમિ ? ગુરુ. પવેહ, શિષ્ય ઈચ્છ ખમા. એક નવકાર ગણી ખમા. તુમ્હાણું પવેઈઅં, સાણં પવેઈઅં. સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? ગુરુ કહે કરેણ, શિષ્ય ઈચ્છે, ૭ ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવસ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કાઉસ્સગ્ગ લોગસ્સ એક સાગરવર ગંભીરા સુધી કરી, પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહી (અનુજ્ઞાની નંદીમાં બે વાંદણાં આપી ખમા. ઈચ્છાકારેણ સંદિ. ભગવન્! બેસણે સંદિસાઉ ? ગુરુ કહે સંદિસાવેહ, શિષ્ય ઈચ્છું ખમા. ઈચ્છા. સંદિસહ ભગવ? બેસણે ઠાઉં ? ગુરુ. ઠાજો શિષ્ય ઈચ્છું કહી) ખમા. વિધિ કરતાં અવિધિ હુઓ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ઉપરોક્ત રીતે અનુજ્ઞાની નંદી કરાવવી પરંતુ ઉદ્દેશને બદલે અનુશા એટલો પાઠ ફેરવી બોલવો. ઈતિ નંદી વિધિ. -UNIK 82 (36 શ Page #50 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ કે અનુષ્ઠાન વિધિ સમજણ .... નંદી પૂર્ણ થયાની સાથેજ ખમા. દઈ મુહપત્તિનો આદેશ માંગી મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં આપી ૧ ખમા, ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન ઉદ્દેશો ? ગુરુ ઉદ્દેસામિ ઈચ્છું. (તેમજ દશવૈકાલિક હોય ત્યારે શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદ્દેશો ? તે પ્રમાણે બોલવું) ૩. ૨ ખમા. સંદિસહ કિં ભણામિ ? ગુરુ. વંદિત્તા પવેહ ઈચ્છ. ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન ઉદ્દિઢું ઈચ્છામો અણુસહિ. ગુરુ - ઉદ્ધિં ઉદ્દિઢું ખમાસમણાણં હત્થેણં સુત્તેણં અત્થેણ તદુભયેણં જોગં કરિજ્જાહિ ઈચ્છું ૪ ખમા. તુમ્હાણે વેઈ સંદિસહ સાહૂણં પવેમિ ? ગુરુ પવેહ, ઈચ્છ ૫ ખમા. નવકાર ૧ ગણવો, ખમા. તુમ્હાણું પવેઈયં સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? ગુરુ કરેણ, ઈચ્છ ૭ ખમા. ઈચ્છકારિ ભગવન્ તુમ્હે અમાં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન ઉદ્દેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કાઉસ્સગ્ગ પૂર્વવત્ કરવો, બાદ સમુદેશનાં સાત ખમાસમણ નીચે પ્રમાણે દેવા. ଅକ ૩૯ ଅକ Page #51 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિથ ... ૧ ખમા. ઈચ્છકારિ ભગવન તુમ્હ અર્ડ શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન સમુદેસો? ગુરુ – સમુસામિ ઈચ્છે. (દશવૈકાલિક હોય ત્યારે શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદેસો ? બોલવું) ૨ ખમા. સંદિસહ કિં ભણામિ? ગુરુ - વંદિતા પવે, ઈચ્છે ૩ ખમા. ઈચ્છકારિ ભગવન્! તુહે અમાં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન સમુદિઠું ઈચ્છામો અણુસદ્ધિ ગુરુ - સમુદિડું સમુદિઠ ખમાસમણાણે હત્યેણે સુતેણે અત્થણ તદુભાયેણે ચિરપરિચિય કરિન્જાહિ ઈચ્છે : ૪ ખમા તુમ્હાણ પઈવેય. સંદિસહ સાહૂણં પવેમિ ગુરુ પવે ઈચ્છે ખમા. ૧ નવકાર ગણી ૬ ખમ. તુમાણે પવેઈયં સાહૂણં પવેઈય સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? ગુરુ કરેહ ઈચ્છે. ૭ ખમા. ઈચ્છકારિ ભગવન તુમ્હ અર્ડ શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન સમુદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કાઉસ્સગ્ન પુર્વવત્ ૧ ખમા. ઈચ્છામિ ખમાસમણો વંદિઉજાણિજ્જાએ નીસીરિયાએ ગુરુ. તિવિહેણ શિષ્ય કહે મથ્થNણ વંદામિ ઈચ્છા કારેણ સંદિસહ ભગવાન વામણાં સંદિસાઉં ? ગુરુ. સંદિસાહ, શિષ્ય ઈચ્છે કહી. ૨ ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવી વાયણાં લેશું? ગુરુજાવશ્રી Page #52 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ લેજો. શિષ્ય ઈચ્છું કહી ‘૩ ખમા. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નીસીહિઆએ ગુરુ. તિવિહેણ, શિષ્ય મથ્થએણ વંદામિ, ઈચ્છા, સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં ? ગુરુ - સંદિસાવેહ. શિષ્ય ઈચ્છું કહી, ૪ ખમા. ઈચ્છા. સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? ગુરુ. ઠાજો ઈચ્છે, પછી બે વાદણાં દેવાં A પછી અનુજ્ઞાનાં ૭ ખમાસમણ નીચે પ્રમાણે, ૧ ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન અણુજાણહ ? ગુરુ અણુજાણામિ, ઈચ્છ ખમા. સંદિસ્ત કિં ભણામિ ? ગુરુ વંદિત્તા પવેહ, ઈચ્છ +૩ ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન અણુશાયં ઈચ્છામો અણુસહિં ગુરુ. અણુત્રાય અણુત્રાય ખમાસમણાણું હસ્થેણં સુત્તેણં અત્થેણ તદ્દભયેણં સમ્બંધારિન્જાહિ અનેસિંચિ પવજ્જાહિ ગુરુ. ગુણહિં વુદ્ધિજાહિં નિત્થારગપારા હોહ ઈચ્છું. ખમા. તુમ્હાણું પવેઈઅ સંદિસહ સાહૂણં પવેમિ ? ગુરુ - પવેહ, ઈચ્છે, ખમા. ૧ નવકાર + (કાલિકયોગ હોય ત્યારે) ૩ ખમા. ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! કલમાંડલાં • સંદિસાઉં? ગુરુ. સંદિસાવેહ ઈચ્છું, ૪ ખમા. ઈચ્છા. સં.ભ. કાલમાંડલા પડિલેહશું? ગુરુ. પડિલેહજો, ઈચ્છું ૫ ખમા. ઈચ્છા. સં.ભ. સજ્ઝાય પડિક્કમ? ગુરુ. પડિક્કમજો ઈચ્છું (એ ત્રણ ખમાસમણ વધારે આપવાં.) (૪૧)શ Page #53 -------------------------------------------------------------------------- ________________ ...... બૃહદ્ યોગ વિધિ ..... ૬ ખાં. તુઠાણું પવેઈયું સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? ગુરુ. કરેહ ઈચ્છે, ૭. ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અખ્ત શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન અણજાણાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અનન્દ. કાઉસ્સગ્ન આદિ પુર્વવત્ પછી *બે વાંદણાં આપી ઉભા ઉભા ઈચ્છા. સંદિ ભગવનું બેસણું સંદિસાઉ? ગુરુ. સંદિસાવે, ઈચ્છે ખમા. ઈચ્છા. સંદિસહ ભગવી બેસણે ઠાઉં? ગુરુ. ઠાજો. ઈચ્છે ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં. | (જો સૂત્રના ગ્રુતસ્કંધનો એકલો સમુદેસ હોય તો, તે દિવસે ઈરીયાવી ચાવલોગસ્સ કહી ખમા. ઈચ્છા. સં.ભ. વસ્તિ પવેલ? ગુરુ કહે પતેઓ ઈચ્છે ખમા ભગવી સુદ્ધા વસઈ, ગુરુ કહે તહરિ, ઈચ્છે ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેડું? કહી મુહપત્તિ પડીલેડી, ઉપરના ૭ ખમાસમણ સમુદેશના આપી, ૧ લોગ. કાઉસ્સગ્ન કરી પાછળથી બાકીના સમુદ્રેસના આદેશો માગવા તિવિહેણ પૂર્વક વાયણાં સંદિસાઉં ? ઈત્યાદિ, પછી બે (કાલિયોગ હોય તો) ૧ ખમા. ઈચ્છા. સં. ભ. કાલમાંડલા સંદિસાઉં ? ગુરુ. સંદિસાવેહ, ઈચ્છે ૨ ખમા. ઈચ્છા. સં. ભ. કાલમાંડલાં પડિલેહશું? ગુરુ. પડિલેહજો, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય પડિક્કમશું? ગુરુ પડિક્કમજો ઈચ્છે ૪ ખમા. ઈચ્છા. સં. ભ. પભાઈ (બે કાલગ્રહણ હોય તો પહેલી ક્રિયામાં વિરતી) કાલ પડિક્કમશું ગુરુ. પડિક્કમજો, ઈચ્છે (પછી બે વાંદણાં આદિ.) @ (૨) Page #54 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ .... વાંદણા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી પણું તે દિવસે તપ કરવો. - જે દિવસે એકલી અનુજ્ઞા હોય, તે દિવસે પણ નંદીની ક્રિયા કરાવીને નંદી સૂત્ર સંભળાવ્યા પછી ઈચ્છકારિ ભગવન્! તુચ્છે અખ્ત શ્રી આવસ્યક શ્રુતસ્કંધ અણુજાણહ? ઈત્યાદિ ૭ ખમાસમણ દેવરાવી ૧ લોગ. કાઉસ્સગ્ન કરાવવો પછી વાંદણાં વિગેરે અનુજ્ઞાનું પૂર્વની માફક કરાવવું તે દિવસે પણ તપ કરાવવો). પછી ખમા. ઈચ્છા. સંદિસહ ભગવનું પવેણા મુહપત્તિ પડિલેહું? ગુરુ. પડિલેહો, પછી ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી વાંદણાં બે આપી ઉભાં ઊભાં ઈચ્છા. સંદિસહ ભગવનું પવેણું પવેલું ? ગુરુ - પહ, શિષ્ય ઈચ્છ, ખમા. ઈચ્છકારિ ભગવન તુમ્મ અખ્ત શ્રી * યોગ ઉખેવાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવણી કાઉસ્સગ્ન કરાવણી શ્રી આવસ્યક શ્રુતસ્કંધ (તેમજ દેશવૈકાલિક હોય ત્યારે શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધ એમ બોલવું) ઉદ્દેશાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવણી કાઉસ્સગ્ન કરાવણી નંદી સુત્ર સંભલાવણી શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદ્દેસાવણી સમુદેસાવણી અણજાણાવણી વાયણાં સંદિસાવણી વાયણાં લેવરાવણી+જોગદિન પેસરાવણિ જો અનુજ્ઞા હોય તો શ્રી આવશ્યક * યોગ પ્રવેશ ન હોય તો “યોગ ઉખેવાવણી” ન બોલવું. + (કાલિક્યોગ અને કાલગ્રહણની ક્રિયા હોય તો) કાલમાંડલાં સંદિસાવણી કાલમાંડલાં પડિલેહાવણી સઝાય પડિક્કમાવણી વાઘાઈ કાલ અદ્ધરત્તી કાલ વિરતી કાલ પભાઈ કાલે (જેટલાં હોય તેટલાં નામ બોલવાં) પડિક્કમાવણી જોગદિન પેસરાવણી સંઘટ્ટો આઉત્તવાણુ લેવરાવણી, એટલો પાઠ વધારે બોલવો. Page #55 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ શ્રુતસ્કંધ અણુજાણાવણી કહેવું તથા દશવૈકાલીક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદેસાવણી સમુદ્રેસાવણી અણુજાવણી ઈત્યાદિ બોલવું.) પાલી તપ કરશું ? ગુરુ. કરજો શિષ્ય ઈચ્છું ખમા. પચ્ચખ્ખાણનો આદેશ માગી આયંબિલનું પચ્ચખ્ખાણ કરી, બે વાંદણાં આપી, ઉભા ઉભા ઈચ્છા. સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં ? ગુરુ. સંદિસાવેહ ઈચ્છ ખમા. ઈચ્છા. સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? ગુરુ. ઠાજો ઈચ્છ ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં આપવો", પછી ખમા. દઈ સજ્ઝાયનો આદેશ માગી સાધુ ડાબે ખભે કપડો રાખી નવકાર ગણવા પૂર્વક સજ્ઝાય કરે. પછી ખમા. ઈચ્છા. સંદિસહ ભગવન્! ઉપયોગ કરૂં? ગુરુ. કરો. શિષ્ય ઈચ્છું કહી, ખમા. દેઈ ઈચ્છા. સં.ભ. ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ગ કરૂં ? ગુરુ. કરેણ, ઈચ્છું ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, પ્રગટ નવકાર ગણી ઉભા ઉભા શિષ્ય કહે ઈચ્છા. સંદિસહ ભગવન્! ગુરુ. કહે લાહ. શિષ્ય કહે કહું લઈશું ? ગુરુ, જહાગહિયં પુવ્વસાહહિં શિષ્ય. આવસ્સીઆએ ? ગુરુ. જસ્સજોગોત્તિ શિષ્ય. સજ્ઝાત્તર ઘર ? ગુરુ. અમુક શ્રાવકનું સાધ્વીને કહેવું તમારી ગુરુણીએ ધાર્યું હોય તે' ગુરુને વંદણા કરવી. પછી જો કાલગ્રહણ હોય તો બાકીની સજ્ઝાય પઠાવવી પછી પાટલીની ક્રિયા કરવી પછી દર્શન કરવા આચાર્યની સાથે જવું. ઈતિ પ્રથમ દિવસે યોગપ્રવેશાદિ વિધિ. SAK # જો કાલિકયોગ હોય તો સંઘથ્યો આઉતવાણુંના આદેશો પાના નં.૨૩ મુજબ માંગવા. (૪૪) Page #56 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ બીજા દિવસનો વિધિ – વસ્તિ સુદ્ધ કરી શિષ્ય કહે ભગવન્! સુદ્ધા વસઈ ગુરુ. તત્તિ સ્થાપનાચાર્ય ખુલ્લા મુકી, પછી શિષ્ય ખમા. ઈરીયાવહીથી માંડીને એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ, પારી, પ્રગટ લોગસ્સ કહી, ખમા. ઈચ્છા. સંદિસહ ભગવન્ ! વસ્તિ પવેઉં ? ગુરુ. પવેઓ, ઈચ્છું ખમા. ભગવન્ ! સુદ્ધા વસઈ, ગુરુ. તત્તિ ઈચ્છ ખમા. આદેશ માગી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં આપી, ૧ ખમા. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં શ્રી આવસ્યક શ્રુતસ્કંધ દ્વિતીય ચઉવીસત્થય અધ્યયન ઉદ્દેસો ! ગુરુ. ઉદ્દેસામિ, ઈત્યાદિ ૭. ખમાસમણ દેવરાવી, કાઉસ્સગ્ગ ૧લો પછી ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અમાં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે દ્વિતીય ચઉવીસત્થય અધ્યયન સમુદ્રેસો ? ઈત્યાદિ ૭ ખમાસમણ કાઉસ્સગ્ગ ૨ જો, ઈચ્છામિ. ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નીસીહિઆએ ગુરુ. તિવિહેણ. શિષ્ય કહે મએણ વંદામિ ઈત્યાદિ વાયણાં સંદિસાહુ ઈત્યાદિ કરાવી, ફેર ઈચ્છામિ ખમાસમણો ઈત્યાદિ, ગુરુ. તિવિહેણ શિષ્ય મથ્થએણ વંદામિ ઈચ્છા. સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાઉં ? ગુરુ. સંદિસાવેહ, ઈચ્છું ખમા. ઈચ્છા. સંદિસહ ભગ. બેસણે ઠાઉં ? ગુરુ. ઠાજો ઈચ્છે, પછી બે વાંદણાં આપી, ખમા. ઈચ્છું. ભગ. તુમ્હે અમાં આવસ્યક શ્રુતસ્કંધે દ્વિતીય ચઉવીસત્થય અધ્યયન અણુજાણહ ? ગુરુ. અણુજાણામિ, ઈત્યાદિ સાત ખમા. કાઉસ્સગ્ગ જો, (કાલિકાયોગ હોય તો પૂર્વે લખેલા ખમાસમણ અહીં આપવાં અનુજ્ઞાનાં,) બે વાંદણાં આપી, (૪૫) Page #57 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ ... ઉભા ઉભાં ઈચ્છા. સંદિસહ ભગ. બેસણે સંદિસાઉ? ગુરુ. સંદિસાવેહ, ઈચ્છે ખમા. ઈચ્છા. સંદિસહ ભગ. બેસણે કાઉં? ગુ. ઠાકો, ઈચ્છે ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, પછી ખમા. પણા મુહપત્તિ પડિલેહી બે વાંદણાં આપી ખમા. ઈચ્છા. સંદિસહ ભગ. પdયણું પહેલું ? ગુરુ. પવેઓ ઈચ્છે ખમા. ઈચ્છકારિ ભગવન્! તુડે અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે દ્વિતીય અધ્યયન ઉદ્દેસાવણી સમુદેસાવણી અણજાણાવણી વાયણાં સંદિસાવણી વાયણાં લેવરાવણી જોગદિન પઈસરાવણી પાલી પારણું કરશું? ગુરુ. કરજો, શેષ વિધિ પુર્વવત્ પચ્ચખાણાદિ, ૩-૪-૫-૬ઠ્ઠા આવસ્યકના અધ્યયનના કાઉસ્સગ્ગ ત્રણ ત્રણ ઉદ્દેસ સમુદેસને અનુક્સાનાં, ૩-૪-૫-૬ઠે દિવસે અનુક્રમે કરાવવા. સાતમે દિવસે શ્રી આવસ્યક શ્રુતસ્કંધનો સમુદેસ તેમાં પ્રથમ ઈરીયાવહીથી મુહપત્તિ પડિલેહવા સુધી પૂર્વના માફક સમજવું, ત્યાર બાદ, સાત ખમાસમણ આ પ્રમાણે ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અર્પ શ્રી આવસ્યક શ્રતસ્કંધ સમુદ્સો ઈત્યાદિ સાત ખમાસમણ કાઉસ્સગ્ન ૧ લોગ. - તિવિહેણ પૂર્વક વાયણાં સંદિસાઉં ? વાયણા લેશું ? (કાલિકમાં કાલમાંડલાં સંદિસાઉ? વગેર પણ જાણવાં) ગુરુ. તિવિહેણ બેસણે સંદિસાઉં ? બેસણે ઠાઉં ? વાંદણા ખમા. દઈ અવિધિ. પછી પવેણા મુહપત્તિ (તે દિવસે તપ કરાવવો.) * કાલિકયોગ હોય અને કાલગ્રહણ હોય તો કાલમાંડલાં સંદિસાવણ વગેરે પૂર્વે કહેલ પાઠ બોલવો. (૬) Page #58 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ આઠમે દિવસે શ્રી આવસ્યક શ્રુતસ્કંધની અનુજ્ઞા, તે દિવસે નંદીની ક્રિયા કરાવવી, પછી પુર્વોક્ત વિધિએ નંદી સુત્ર સંભલાવવું પછી ઈચ્છ. ભગ. તુમ્હે શ્રી આવસ્યક શ્રુતસ્કંધ અણુજાણહ ? ઈત્યાદિ સાત ખમાસમણ કાઉસ્સગ્ગ ૧ લોગસ્સ સાગરવરગંભીરા સુધી પ્રગટ લોગસ્સ કહેવો *વાંદણાં, બેસણે ઈત્યાદિ અવિધિ આશાતના મિચ્છા. સુધી પુર્વવત્ પછી પવેણું (તે દિવસે પણ તપ કરાવવો.) જો આંબીલ ઘણાં આવતાં હોય તો નવમે દિવસે ખાલી પવેયણાની ક્રિયા કરાવવી-પવેણું કરાવવું, નહી તો નવમા દિવસે એટલે દશવૈકાલિકને પહેલે દિવસે દશવૈકાલિક શ્રુતસ્કંધની ઉદ્દેસા નંદી કરાવવી, નંદી સૂત્ર સંભળાવ્યા પછી શ્રુતસ્કંધનો ઉદ્દેસ કરાવવો, ખમા. ઈચ્છુકારિ ભગ. તુમ્હે અમાં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધ ઉદ્દેસો ? ઈત્યાદિ સાત ખમા. દેવરાવવાં કાઉસગ્ગ ૧લો ખમા, અવિધિ, મિચ્છામિ. ખમા. આદેશપૂર્વક મુહપત્તિ પડિલેહી વાંદણાં પછી ખમા. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હેં અમાંં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદ્દેસો ઈત્યાદિ સાત ખમા. કાઉસ્સગ્ગ રજો ખમા. ઈચ્છુકારિ ભગવન્ ! તુમ્હે અમાં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદ્રેસો ઈત્યાદિ સાત ખમા. કાઉસ્સગ્ગ જો, પછી ખમા. તિવિહેણ મથ્થએણ વંદામિ ઈચ્છા. સંદિસહ ભગ. વાયણાં સંદિસાઉં ? ત્યાંથી માંડીને, બે વાંદણાં દેવરાવવાં ત્યાં સુધી પૂર્વવત્, પછી શિષ્ય. ઈચ્છ. ભગ. તુમ્હે અમાંં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન અણુજાણહ? ઈત્યાદિ કાલિકયોગ હોય તો કાલમાંડલાં સંદિસાઉ ? વગેરે અનુજ્ઞાનાં ચાર ખમાસમણ પૂર્વે કહેલાં અહીં જાણી લેવાં. (૪૭) Page #59 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિથ ... સાત ખમા. કાઉસ્સગ્ગ ૪ થો *બે વાંદણાં પછી બેસણેના બે આદેશ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડું, પછી પણા મુહપત્તિ શેષ પૂર્વવત, પછી દશવૈકાલિકના બીજે દિવસે બીજા અધ્યયનની ક્રિયા કરાવવી, તે આ પ્રમાણે ખમા. ઈરીયાવહીથી માંડીને મુહપત્તિ પડિલેહી બે વાંદણાં આપી શિષ્ય ખમા. ઈચ્છ. ભગ. તુણ્ડ અમ્પં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે દ્વિતીય અધ્યયન ઉદેસો ઈત્યાદિ સાત ખમા. કાઉસ્સગ્ન ૧લો, તેજ પ્રમાણે સમુદ્રેસના સાત ખમા. કઉસ્સગ્ન બીજો તેજ પ્રમાણે અનુજ્ઞાના સાત ખમા. કાઉસ્સગ્ન ત્રીજો, સર્વ વિધિ આવશ્યક શ્રુત સ્કંધના દ્વિતીય અધ્યયનવત્ (આવસ્યકના બદલે દશવૈકાલિકનું નામ બોલવું એટલો તફાવત સમજવો.) , તેજ પ્રમાણે ત્રીજા તથા ચોથા અધ્યયનની ક્રિયાના પણ અનુક્રમે ત્રીજે અને ચોથે દિવસે ત્રણ ત્રણ કાઉસ્સગ્ગ, અને પાંચમા દિવસે પાંચમાં અધ્યયનના (બે ઉદ્દેશ છે માટે) નવ કાઉસ્સગ્ગ; તે નીચે પ્રમાણે ખમા. ઈચ્છ. ભગ. તુહે અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમું અધ્યન ઉદ્દેશો ઈત્યાદિ સાત ખમા. કાઉ. પહેલો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમે અધ્યયને પ્રથમ ઉદ્દેશો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. બીજો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અખ્ત શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમો અધ્યયને બીજો ઉદ્દેશો ઉદ્દેશો ઈત્યાદિ ૭ કાલિકયોગ હોય તો, કાલમાંડલા સંદિસાઉં ? વગેરે અનુજ્ઞાનાખમાસમણ પૂર્વે કહેલા અહીં જાણી લેવા. Page #60 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ખમા. કાઉ. ત્રીજો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અહં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમે અધ્યયને પ્રથમ ઉદ્દેશો સમુદ્દેશો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. ચોથો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અમાંં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમે અધ્યયને દ્વિતીય ઉદ્દેશો સમુદ્દેશો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. પાંચમો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અમાં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમું અધ્યયન સમુદ્દેશો ઈત્યાદિ ખમા. ૭ કાઉ. છટ્ઠો, પછી ખમા. તિવિહેણ પૂર્વક વાયણાસંદિસાઉં ? ત્યાંથી માંડીને બે વાંદણાં સુધી કરવું. પછી અનુજ્ઞાની ક્રિયા કરાવવી તે આ પ્રમાણે ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અમાં શ્રી દસવૈકાલિક શ્રુતસ્કંધે પંચમ અધ્યયને પ્રથમ ઉદ્દેસો અણુજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ. સાતમો, ખમા. ઈચ્છુ. ભગ. તુમ્હે અહં શ્રી દસવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમે અધ્યયને દ્વિતિય ઉદ્દેસો અણુજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ. આઠમો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અમાંં શ્રી દસવૈકાલિક શ્રુત સ્કંધે પાંચમું અધ્યયન અણુજાણહ ઈત્યાદિ ૭ ખમા.કાઉ.નવમો, પછી બે વાંદણાં ઈચ્છા. બેસણે સંદિસાઉં ? ગુરુ સંદિસાવેહ, ઈચ્છું ખમા. ઈચ્છા. સંદિ. બેસણે ઠાઉં ? ગુરુ ઠાજો ઈચ્છું ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં • ખમા. વેયણા મુહપત્તિ પડિલેહી બે વાંદણાં ઈચ્છા. સંદિ. ભગ. પવેણું પવેઉં ? ગુરુ. પવેઓ, ઈચ્છું ખમા. ઈચ્છ ભગ. તુમ્હે અમ્હેં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમું અધ્યયન પાંચમા અધ્યયને પ્રથમ ઉદ્દેસો દ્વિતીય ઉદ્દેસો ઉદ્દેસાવણી સમુદ્રેસાવણી અણુજાણાવણી વાયણાં સંદિસાવણી વાયણાં લેવરાવણી જોગદિન પઈસાવણી પાલી તપ (વા) પારણું કરીશું શેષ પુર્વવત્. . (૪૯ ) Page #61 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્દ ચોક તિથિ . - છઠ્ઠા દિવસે સાતમા દિવસે અને આઠમા દિવસે અનુક્રમે છઠ્ઠા અધ્યયનની સાતમા અધ્યયનની તથા આઠમા અધ્યયનની ક્રિયા, બીજા અધ્યયનની પેઠે કાઉસ્સગ્ન ત્રણ ત્રણ (ઉદ્સનો કાઉસ્સગ્ગ ૧ સમુદ્સનો કાઉસ્સગ્ગ ૧ અનુજ્ઞાનો કાઉં. ૧ તે પ્રમાણે ત્રણ ત્રણ કાઉસ્સગ્ન કરાવવા, નવમા અધ્યયનના ચાર ઉદ્દેશો છે તે બે દિવસે પૂરા થાય, નવમા અધ્યયનના બે દિવસ, તેમાં પેલા દિવસે એટલે નવમાં દિવસે કાઉ. ૭ તે આ પ્રમાણે ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અમ શ્રી દશવૈકાલિક અતસ્કંધે નવમું અધ્યયન ઉસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. પહેલો, ખમા. ઈચ્છ. ભગ. તુમ અમ શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને પ્રથમ ઉસો ઉસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. બીજો, ખમા. ઈચ્છ. ભગ. તુઓ અને શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને દ્વિતીય ઉસો ઉકેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. ત્રીજો, ખમા. ઈચ્છ. ભગ. તુહે અષ્ઠ શી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને પ્રથમ ઉસો સમુસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. ચોથો, ખમા. ઈચ્છ. ભગ. તુમાં અહં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને દ્વિતીય ઉસો સમુસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. પાંચમો, તિવિહેણ પૂર્વક વાયણાં સંદિસાઉં? વાયણાં લેશું ઈત્યાદિ બે વાંદણાં પર્યત પૂર્વવતુ ખમા. ઈચ્છ. ભગ. તુહે અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને પઢમો ઉદ્દેશો અણજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ. છઠો, પછી ખમા ઈચ્છ. ભગ. તુમડે એમાં શી દશવકાલિક મુતસ્કંધે નવમે અધ્યયને દ્વિતીય ઉસો અણુજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ. સાતમો, તતઃ પશ્ચાત, બે વાંદણાં ઈચ્છા. સંદિ. ભગ. 8 (૫) Page #62 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ .... બેસણે સંદિસાઉં? ગુરુ. સંદિસાહ, ખમા. ઈચ્છા. સંદિ ભગ. બેસણું ઠાઉં? ગુરુ. ઠાજો, ઈચ્છ, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડ, * પછી પવેયણા વિધિ કરાવવી, તેમાં ખમા. ઈચ્છ. ભગ. તુચ્છે અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમું અધ્યયન ઉદ્દેસાવણી નવમે અધ્યયને પ્રથમ ઉદેસો દ્વિતિય ઉદેસો ઉદેસાવણી સમુદેસાવણી અણજાણાવણી વાયણા સંદિસાવણી વાયણાં લેવરાવણી જોગ દિન પેસરાવણી પાલીતપ (વા) પારણું કરશું શેષ પૂર્વવત્. દ્વિતીય દિને એટલે દસમે દિવસે કાઉં. ૮ તે આ પ્રમાણે ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અરૂં શ્રી દશવૈકાલીક શ્રુતસ્કંધે નવમે અધ્યયને તૃતીય ઉદ્દેસો ઉદ્દેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. પહેલો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને ચતુર્થ ઉદ્દેસો ઉદ્દેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. બીજો, ખમા. ઈચ્છ. ભગ. તુણ્ડ અર્ડ શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને તૃતીય ઉદ્દેસો સમુદેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. ત્રીજો ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અખ્ત શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને ચતુર્થ ઉદેસો સમુદેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. ચોથો, ખમા. ઈચ્છ. ભગ. તુચ્છે અખ્ત શ્રી દશ. શ્રુતસ્કંધે નવમું અધ્યયન સમુદેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. પાંચમો, ત્યાર પછી તિવિહેણ મર્થીએણ વંદામિ ઈત્યાદિથી બે વંદણાં સુધી પૂર્વવત્ પછી - ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ. શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને ત્રીજો ઉદ્દેશો અણજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ. છઠ્ઠો ખમા. ઈચ્છ. ભગ. તુડે અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને ચતુર્થ ઉદ્દેસો અણજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉં. સાતમો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અખ્ત શ્રી દશ. શ્રુતસ્કંધે નવમું અધ્યયન ૪ (૫૧) Page #63 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ અણુજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ.આઠમો, બે વાંદણા ઈચ્છા. સંદિ. ભગ.બેસણે સંદિસાહું ? ગુરુ સંદિસાહું ઈચ્છું, ખમા.ઈચ્છા.સંદિ ભગવન્! બેસણે ઠાઉં ? ગુરુ ઠાજો ઈચ્છું ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં. ખમા. પવેયણા મુહપતિ ઈત્યાદિ પૂર્વવત્, તેમા. ખમા. ઈચ્છું. ભગ. તુમ્હે અહં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને તૃતીય ઉદ્દેસો ચતુર્થ ઉદ્દેસો ઉદ્દેસાવણી અણુજાણાવણી નવમું અધ્યયન સમુદ્રેસાવણી અણુજાણાવણી, વાયો સંદિસાવણી, વાયણાં લેવરાવણી જોગદિન પેસરાવણી પાલી તપ વા પારણું કરશું ત્યારપછી પચ્ચખ્ખાણ વગેરે પૂર્વવત્, અગીયારમે દિવસે શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પઢમા રઈવક્કા ચુલા ઉદ્દેસો ઈત્યાદિ પ્રથમ ચુલીકાના ત્રણ કાઉસ્સગ્ગ તેરમેં દિવસે બીજી વિવિત્તચરિયા ચુલીકાના પણ ત્રણ કાઉસ્સગ્ગ ચઉદમેં દિવસે દશવૈકાલિક શ્રુતસ્કંધ સમુદ્દેસ અને પંદરમેં દિવસે દશવૈકાલિક શ્રુતસ્કંધ અનુજ્ઞા નંદી, સમુદ્દેસ તથા અનુજ્ઞાનો વિધિ આવસ્યકની માફક સમજવો, જોગના મૂલ દિવસો પૂર્ણ થયા બાદ વૃદ્ધિના ચાર દિવસો તથા બીજા પડેલા હોય તે દિવસોના ખાલી વેણામાં આ પ્રમાણે બોલવું, ખમા.ઈચ્છ.ભગ. તુમ્હેં અમાંં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે અથવા શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે અવિધિ વૃદ્ધિ દિન કરાવણી જોગદિન પેસરાવણી પાલી તપ વા પારણું કરશું. ઈત્યાદિ બાકી પૂર્વવત્ સમજવું. ઈતિ આવસ્યક તથા દશવૈકાલિકાદિ યોગ વિધિ U (૫૨ ଅକ Page #64 -------------------------------------------------------------------------- ________________ ... હદ્ યોગ વિધિ ... જોગમાંથી કાઢવાનો વિધિ * પ્રથમ વસ્તિ જોઈ, સ્થાપનાચાર્ય ખુલ્લા કરી, પૂર્વ અથવા ઉત્તર સન્મુખ રહી ચારે બાજુ નવકાર ગણતાં અને ગુરુને નમસ્કાર કરતાં ૩ પ્રદક્ષિણા દઈ, ઈરીયવતીય પડિક્કમિ, ખમા.ઈચ્છા.સંદિ.ભગ.વસ્તિ પવેલ ? ગુરુ-વિઓ, ઈચ્છે ખમા. ભગવનું શુદ્ધાવસઈ ગુરુ-તહરિ ઈચ્છેખમાં ઈચ્છા. સંદિ ભગ. મુહપત્તિ પડીલેહું ? ગુરુ પડિલેહો ઈચ્છે કહી મુહપત્તિ પડીલેહી ખમા.ઈચ્છ.ગ. તુમ્હ અરૂં શ્રી યોગ નિખેવો? ગુરુ. નિખેવામિ, ઈચ્છે, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અરૂં શ્રી યોગનિખેવાવણી વાસનિક્ષેપ કરો. ગુરુ-કરેમિ શિષ્ય-ઈચ્છ, ગુરુ ત્રણ નવકાર ગણી વાસક્ષેપ શિષ્યના માથે હેપે. " ખમા.ઈચ્છ.ભગ. તુમ્હ અખ્ત શ્રી યોગનિખેવાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવો ? ગુરુ. વંદામિ, શિષ્ય.ઈચ્છ.ખમા. દઈ ચૈત્યવંદનનો આદેશ માગે પછી - ગુરુ ૐ નમઃ પાર્શ્વનાથાય ઈત્યાદિ ચૈત્યવંદન સંપૂર્ણ કહી જંકિંચિ નમુથુણં, જાવંતિ ચેઈઈ. ખમા. જાવંત કેવિસાહુ. નમોડઈ. ઉસ્સગ્ગહર જયવીયરાય સંપૂર્ણ, પછી બે વાંદણાં દેવાં, (યદ્રા ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નીસીડીઆએ ગુરુ, તિવિહેણ શિષ્ય. મથુએણ વંદામિ) પછી ઈચ્છ. ભગ. તુમ્હ અર્પ શ્રી યોગનિખેવાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી કાઉસ્સગ્ગ કરાવી? ગુરુ કરેહ, શિષ્ય ઈચ્છે ખમા. ઈચ્છે. શ્રી યોગ નિખેવાવણી, વાસ નિક્ષેપ કરાવણી દેવવંદાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. ૧ લોગસ્સ અલિ (૫૩) Page #65 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ સાગરવર ગંભીરા સુધીનો કાઉસ્સગ્ગ, પારી, પ્રગટ લોગસ્સ કહી, બે વાંદણાં, .... ખમા. ઈચ્છા. પવેણામુહિત પડિલેહુ ? ઈચ્છું કહી મુહપતિનું પડિલેહણ પછી બે વાંદણા બાદ ઉભા ઉભા કહે, ઈચ્છા.સંદિ.ભગ. પવેણું પવેઉં ? ગુરુ. પવેહ શિષ્ય. ઈચ્છું. કહી ખમા.ઈચ્છ.ભગ. તુમ્હે અહં શ્રી યોગ નિખવાવણી પરિમિત વિગઈવીસર્જાવણી પાલીપારણું કરશું ? ગુરુ. કરજો. શિષ્ય. ઈચ્છું ખમા. ઈચ્છ.ભગ. પસાય કરી પચ્ચખ્ખાણ કરાવોજી. એમ કહી; પચ્ચખ્ખાણ ગુરુ પાસે બેસણાનું કરી, બે વાંદણા ઈચ્છા. બેસણે સદિસાહુ ? ઈચ્છું ઈચ્છા. બેસણે ઠાઉ ઈચ્છું ખમા. અવિધિ આશાતના મિચ્છામિદુક્કડં. ખમા.ઈચ્છા.ભગ. તુમ્હે અમાંં પરિમિત વિગઈવિસર્જો. ગુરુ. વિસર્જામિ. ઈચ્છું. ખમા.ઈચ્છ.ભગ. તુમ્હે અહં પરિમિત વિગઈ વિસર્જાવણી કાઉસ્સગ્ગ કરાવો ? ગુરુ. કરેહ. ઈચ્છું પરિમિતવિગઈ વિસર્જાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. ૧ નવકારનો કાઉસ્સગ્ગ, પારી, પ્રગટ નવકાર ગણી, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દઈ, ખમા. સજ્ઝાયનો આદેશ માગી નવકાર ગણવાપૂર્વક ધમ્મો મંગલ મુક્કિક્કું ઈત્યાદિ ૫ ગાથા કહી પછી ઉપયોગ કરી ગુરુવંદન કરી હેરાસર જવું. અનુયોગ વિધિ વડીદીક્ષાના પહેલે દીવસે સાંજે પાણી ચુકાવી. સો ડગલાંમાં વસ્તિ શુદ્ધ કરાવવી, કાજો લેવો સ્થાપનાજી પડિલેહણ કરેલા ખુલ્લા રાખવા, ૧ જોગમાં હોય તો સાંજની ક્રિયા કરાવવી. D (૫૪ પત્ર Page #66 -------------------------------------------------------------------------- ________________ ..... બૃહદ્ યોગ વિધિ ... ખમા. ઈરીયવહી પડિક્કમવા, પછી ખમ. દેઈ મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં દેઈ ઈચ્છા.સંદિ.ભગ. અનુયોગ આઢવું? ઈચ્છે ખમા. ઈચ્છા.સંદિ.ભગ. અનુયોગ આઢવાવણી કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છે અનુયોગસ્સ આઢવાવણી, કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ. કાઉસ્સગ્ન એક નવકાર નો કરવો, પ્રગટ નવકાર એક, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, એમ ગુરુ સ્વયં અનુયોગ આઢવી, શિષ્ય પાસે પણ અનુયોગ આઢવાવી, પછી શિષ્ય તિવિહેણ પૂર્વક ખમા.દેઈ, ઈચ્છાકારેણ સંદિ.ભગ. વાયણાં સંદિસાઉં ? ગુરુ. સંદિસાહ ઈચ્છે ખમા. ઈચ્છા.સંદિ.ભગ. વાયણાં લેશું ગુરુ. લેજો. ઈચ્છે (ખમા. ઈચ્છકારિ ભગવન્! પસાય કરી વાયણાં પ્રસાદ કરો.) ત્યારપછી ગુરુ નવકારપૂર્વક. नाणं पंचविहं पन्नतं तंज़हा, आभिणि बोहियनाणं, सुयनाणं, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं, तथ्थचतारि अणुओगदारा પતા, સંગહ વવીિમો, રિહેવો, પામો, નકશો, મ. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિસિદિઆયે ગુરુ- તિવિહેણ શિષ્ય-મથુએણ વંદામિ, ઈચ્છા.સંદિ.ભગ. બેસણું સંદિસાઉં ? ગુર- સંદિસાવે; ઈચ્છે ખમા ઈચ્છા.સંદિ.ભગ. બેસણું ઠા ? ગુરુ. ઠાજો, ઈચ્છે કહી શિષ્ય આસન ઉપર બેસે ગુરુ પ્રથમ નવકારનો અર્થ અને કરેમિભતેનો અર્થ સંભળાવે. પછી ખમા. દઈ શિષ્ય. ખમા. ઈરિયાવહી કરી, ખમા.ઈચ્છા.સં.ભ. વસ્તિ પવેલું? ગુરુ પવઓ, ઈચ્છખમા. ભગવન્! સુદ્ધા વસઈ, ગુરુતહત્તિ, ઈચ્છખમા. ઈચ્છે સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહો ઈચ્છે મુહપત્તિ પડિલેહી પછી વાંદણાં દેઈ. ઈચ્છા.સં.ભ. અનુયોગ આઢવું? ગુરુ. આઢવો. ઈત્યાદિ મિચ્છામિ દુક્કડં સુધી. ૨ શિષ્યને ને ઉભડક પગે (ચૈત્યવંદન મુદ્રાએ) બેસાડવો. ૩ હાલમાં દરેકના મૂળ પાઠ જ સંભાળવામાં આવે છે. ઇલ (પપ) Page #67 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ ... અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, ઈતિ પ્રથમ અધિકાર; - ૧ ખમા. તિવિહેણ પૂર્વક ઈચ્છા. સંદિસહ ભગવદ્ વાયણાસંદિસાઉં? ગુરુ સંદિસાવેહ, ઈચ્છે. ૨ ખમા. ઈચ્છા સંદિસહ ભગવદ્ વાયણાં લેશું? ગુ. લેજો, ઈચ્છે ૩ ખમા તિવિહેણ પૂર્વક ઈચ્છા. સં.ભ. બેસણે ઠાઉં ? ગુ. ઠાજો ઈચ્છે પછી બેસે, (એવું ખમા. ચાર દરેક અધ્યયનની આદિમાં દેવરાવવાં,) પછી લોગસ્સ. સવલોએ અરિહંત ચેઈઆણે કરેમિ કાઉસ્સગ યાવદ્ અર્થ, ખમા. પૂર્વક અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, ઈતિ દ્વિતીય અધિકાર. પછી ખમા. ચાર પૂર્વવતુ, પછી વાંદણાનો અર્થ, ખમા. પૂર્વક અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં. ઈતિ તૃતીય અધિકાર. વળી ચાર ખમા. પૂર્વવત, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહીયે પડિક્કમામિ, ઈચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં ઈરીયાવહીયાએ. તસ્સઉત્તરી કામિ કાઉસ્સગ્ગ સુધી, જગચિંતામણી. અંકિંચિ. નમુથુ. અરિહંત ચેઈયાણ કામિ કાઉસ્સગ્ગ સુધી, પુષ્પરવરદી. ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ સુધી, સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણું કરેમિ કાઉસ્સગ્ગ સુધી, પછી જાવંતિ ચેઈઆઈ. ખમાં જાવંત કવિ નમોડર્ડ. ઉસ્સગ્ગહર. જયવીયરાય. સંસારદાવા. સયણાસણમ. અહોજિPહિં. ઈચ્છા.સંદિ.ભાગ. દેવસિએ આલોઉં, ઠાણેકમણે. સંથારાવકુણકી. સવ્વસવિ. નવકાર કરેમિભંતે. ચારિમંગલ. ઈચ્છામિ પરિક્કમિઉ જોમે દેવસિઓ. (રાઈઓ. પબ્બો. ચહેમ્નાસીઓ. સંવત્સર.) ઈચ્છામિ પડિક્કમિઉ ઈરિયાવડિયાએ. ઈચ્છામિ પડિક્કમિઉ પગામસિક્કાઓ. અહિઓ. આયરિય વિઝાએ સુયદેવયાએ. ૧ કોઈપણ એકજ બોલવું. (૫૬) Page #68 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ ચોક વિધિ યસ્યા ક્ષેત્ર. શાનાદિ. જિસેખિતે નમોસ્તુ વર્ધમાનાય. વરકનક. સંથારાવિધિ ચક્કસાય પછી નિસિડી ત્રણ થી માંડીને સંપૂર્ણ, વિશાલલોચન. એહના અર્થ ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, ઈતિ ચતુર્થ અધિકાર. વળી ખમા. ચાર પૂર્વવત, તસ્મઉત્તરી. અસત્ય ઉસ્સસિએણે. અર્થ ખમા. અવિધિ મિચ્છામિ દુક્કડં. ઈતિ પંચમ અધિકાર. વળી ખમા. ચાર પૂર્વવત્ પચ્ચખાણ, ૧ નવકારસી, ૨ પોરસી, ૩ પુરિમશ્ન, ૪ એકાસણું, ૫ એકલઠાણું, ૬ આંબીલ, ૭ ઉપવાસ, ૮ અભિગ્રહ, ૯ વિગઈ, ૧૦ દિવસચરિમ, ફાસિયે પાલીયે. સર્વ પચ્ચખ્ખાણનો અર્થ, બે વાંદણાં દેઈ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ ઈતિ ષષ્ઠ અધિકાર. ખમા. દેઈ ઈચ્છા:સંદિ.ભ. મુહપત્તિ પડિલેહું ? ગુરુ-પડિલેહો ! ઈચ્છ. મુહપત્તિ પડિલેહી પછી બે વાંદણાં, પછી . ખમા. તિવિહેણ પૂર્વક વાયણાં સંદિસાઉં ? ગુરુ-સંદિસાહ ખમા. વાયણાં લેઉં ? ગુરુ લેજો ઈચ્છે ખમા. ઈચ્છકારિ ભગવન્! પસાય કરી વાયણાં પ્રસાદ કરો. ગુરુ નવકાર પૂર્વક ના પંવિદંપતિ ઈત્યાદિ પુર્વવત, બેસણે ઠાઉં સુધી કહીને બેસે, પછી. ગુરુ ધમ્મો મંગલ. પાંચ ગાથાનો અર્થ ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ ઈતિ સપ્તમ અધિકાર. વળી ખમા. ચાર પૂર્વવત્ દશવૈકાલિકનું બીજુ અધ્યયન ગાથા ૧૧ નો અર્થ ખમા.અવિધિ. આશાતના મિચ્છામિ દુક્કડ ઈતિ અષ્ટમ અધિકાર. વળી ખમા. ચાર પૂર્વવત્ દશવૈકાલિકના ત્રીજા અધ્યયનનો (૫૭) Page #69 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ અર્થ, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છા. ઈતિ નવમો અધિકાર. વળી ખમા. ચાર પૂર્વવત્ દશવૈકાલિકના ચોથા અધ્યયનનો અર્થ, પછી વાંદણાં બે દેઈ, અવિધિ. મિચ્છામિ. ઈતિ દશમ અધિકાર. ઈતિ અનુયોગ વિધિ સંપૂર્ણ. - 11 અથ શ્રી દશવૈકાલિક ગ્રંથમાધ્યયનમ્ । ધમ્મો મંગલ મુક્કિò અહિંસા સંજમો તવો, દેવા વિ તં નમંસંતિ, જસ્સ ધર્મો સયા મણો. ૧ જહા દુમમ્સ પુપ્તેસુ, ભમરો આવિયઈ રસ, ન ય પુરૂં કિલામેઈ, સો અ. પીણેઈ અપ્પયં. ૨ એમેએ સમણા મુત્તા, જે લોએ સંતિ સાહુણો, વિહંગમા વ પુષ્લેસુ, દાણભત્તેસણે રયા. ૩ વયં ચ વિત્તિ લભ્ભામો, ન ય કોઈ ઉવહમ્મઈ. અહાગડેસુ રીયંતે પુષ્ઠેસ ભમરા જહા. ૪ મહુકારસમા બુદ્ધા, જે ભવંતિ અણિસ્સિયા, નાણાપિંડરયા દંતા, તેણ વુઅંતિ સાહુણો નિબેમિ પ પઢમં દુમ પુષ્ક્રિયઝયણું સંમત્ત ૧ UID ૨ (૫૪) Page #70 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ આ અથ શ્રમણ્યપૂર્વકાધ્યયનમ્ કર્ણ નુ મુજ્જા સામન્ન, જો કામે ન નિવારએ, પએ પએ વિસીયંતો, સંકષ્પસ્સ વર્સ ગઓ. ૧ વત્થ ગંધ મલંકાર, ઈત્થીઓ સયણાણિ ય, અચ્છંદા જે ન ભુજંતિ, ન સે ચાઈત્તિ વુચ્ચઈ. ૨ જે અ કંતે પિએ ભોએ, લધ્ધેવિ પિકુિવ્વઈ, ૪ સાહીણે ચયઈ ભોએ, સે હુ ચાઈત્તિ વુચ્ચઈ. ૩ સમાઈ પેહાઈ પરિવ્વયંતો, સિઆ મણો નિસ્સરઈ બહિદ્ધા, ન સા મહંનો વિ અહંપિ તીસે, ઈચ્ચેવ તાઓ વિણઈજ્જરાગં. આયાવયાહી ચય સોગમલ્લૂ, કામે કમાણી કમિઅં ખુ દુખ્ખું, છિંદાહિદોસ વિણઈજ્જ રાગં, એવું સુહી હોહિસિ સંપરાએ. ૫ પસ્પંદે જિલઅં જોઈ, ધૂમકેઉં દુરાસયં, નેચ્છતિ વંતયં ભોજું, કુલે જાયા અગંધણે. ૬ ધિરત્નું તેડજસોકામી, જો તં જીવિય કારણા, વંતં ઈચ્છસિ આવેઉં સેયં તે મરણં ભવે. ૭ અહં ચ ભોગરાયમ્સ, તં ચ સિ અંધગવર્ણાિણો, મા કુલે ગંધણા હોમો, સંજયં નિહુઓ ચર. ૮ જઈ તં કાિિસ ભાવ, જા જા દિચ્છસિ નારીઓ, વાયા વિદ્યુ હડો, અગ્નિ અપ્પા ભવિસ્સસિ. ૯ તીસે સો વયણં સોચ્ચા, સંજયાઈ સુભાસિયં, અંકુસેણ જહા નાગો ધમ્સે સંપડિવાઈયો. ૧૦ એવં કરંતિ સંબુદ્ધા, પંડિઆ પવિઅખ્ખણા; વિણિઅતિ ભોગેસુ, જહા સે પુરિસુત્તમો, ત્તિબેમિ. ૧૧ સામન્નપુવ્વિઅન્ઝયણં સમત્તમ્ ૨ SANSK {પદ શ Page #71 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ઇ અથ ક્ષુલ્લકાચાધ્યિયનમ્ સંજમે સુદ્ધિઅપ્પાણં વિમુક્કાણ તાઈણું, તેસિમેઅમણાઈન્ન, નિગૂંથાણ મહેસિણં. ૧ ઉદેસિઅં કીઅગડે. નિયાગ મભિડાણિ અ, રાઈભત્તે સિણાણે અ, ગંધ, મલ્લે અ, વીણે. ૨ સંનિહી, ગિહિમત્તે અ, રાયપિંડ, કિમિચ્છએ, સંવાહણા, દંતપહોયણા અ,' સંપુચ્છણે, દેહપલોયણા ૨. ૩ અઠ્ઠાવએ અ નાલીએ, છત્તસ્સ ય ધારણઠ્ઠાએ, તેગિચ્છ, પાહણાપાએ, સમારંભ ચ જોઈણો. ૪ સિજ્જાઅરપિંડ ચ આસંદી, પલિઅંકએ, ગિહંતરનિસિજ્જા ય, ગાયસુવ્વટ્ટણાણિ અ, ૫ ગિહિણો વેઆવડિઅં, જાય આજીવવત્તિયા, તત્તાનિવ્વુડભોઈાં, આઉરસ્સરણાણિ અ. ૬ મૂલએ સિંગબેરે અ, ઉઙ્ગખંડે અનિર્વ્યુડે, કંદે, મૂલે અ સચ્ચિત્તે, લે, બીએ અ આમ એ સોવચ્ચલે સિંઘવે લોણે, રોમા લોણે ય આમ એ, સામુદ્દે, પંસુખારે અ, કાલાલોણે આ આમએ. ૮ ધ્રુવણેત્તિ, વમણે અ, વત્થીકમ્મ, વિરેઅણે, અંજણે, દંતવણે અ, ગાયામ્બંગ, વિભૂસણે. ૯ સવ્વમેઅમણાઈ×, નિગૂંથાણ મટેસિણ, સંજયંમિ અ જુત્તાણું, લહુભૂયવિહારિણ. ૧૦ (૬૦)ત Page #72 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ પંચાસવપરિન્નાયા, તિગુત્તાછસુ સંજયા, પંચનિગહણા ધીરા નિગ્રંથા ઉદંસિણો. ૧૧ આયાવયંતિ ગિમ્હેસુ, હેમંતેસુ અવાઉડા, .......... વાસાસુ પડિસંલીણા, સંજયા સુસમાહિઆ ૧૨ પરિસહરિ દંતા, ઘૂઅમોહા જિઈંદિઆ. સવ્વદુક્ષ્મ-પ્પણીણઠ્ઠા, પમંતિ મહેસિણો. ૧૩ દુક્કરાઈ કરિત્તા ણું, દુસ્સહાઈ સહેત્તુ અ, કેઈત્ય દેવલોએસ, કેઈ સિઝંતિ નિરયા. ૧૪ ખવિત્તા પુર્વીકમ્માઈ, સંજમેણ તવેણ ય, સિદ્ધિમગ્ગમણુપત્તા, તાઈણો પરિનિવ્વુડે ત્તિબેમિ. ૧૫ ખુયાયારકહઝ્ઝયણા તઈયા સમત્તા. ૩ - ક અથ ષડ્થનિકાધ્યયનમ્ સુઅ મે આઉસ તેણે ભગવયા એવમાય ઈહ ખલુ છજજીવણિઆ નામજ્જીયણ, સમણેણં ભગવયામહાવીરેણું કાસવેણં, પવેઈઆ સુઅંખાયા સુપન્નત્તા, સેઅં મે અહિજ્જિઉં અલ્ઝયણ ધમ્મપન્નત્તી. ॥૧॥ યરા ખલુ સા છજ્જવણિઆ નામજ્જીયણું સમણેણં ભગવયા મહાવીરેણ કાસવેણ પવેઈઆ સુઅક્ખાયા સુપત્રત્તા સેઅં મે અહિજ્જિઉં અજ્ઞયણ ધમ્મપન્નત્તી. ||૨|| D (૬૧) Page #73 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ ...... ઈમા ખલુ સા છજીવણિઆ નામન્ઝયણ સમeણે ભગવયા મહાવીરેણું કાસવેણ પવેઈઆ સુઅખાયા સુપત્તા, સેઅમે અહિજિઉં અક્ઝયણ ધમ્મપન્નતી. llall તે જહા, પઢવિકાઈઆ આઉકાઉઆ તેઉકાઈ | વાઉકાઈઆ વણસ્સઈકાઈઆ તસકાઈઆ, li૪ll પુઢવિ ચિત્તમતમફખાયા અમેગજીવા | પુઢોસત્તા અન્નત્ય સત્યપરિણએણે, //પા આઉ ચિતમંત મફખાયા અમેગજીવા | પુઢો સત્તા અન્નત્થ સત્ય પારિણએણે ૬II તેલ ચિત્તમતમખાયા અeગજીવા | પુઢોસત્તા અન્નત્ય સત્યપરિણએણ, ગી વાઉ ચિત્તમતમખાયા અeગજીવા | પુઢોસત્તા અન્નત્ય સત્યપરિણએણે, ૮ વણસ્સઈ ચિત્તમતમખાયા અમેગજીવા | પુઢોસત્તા અથ્ય સત્યપરિણએણ. II તે જહા અગ્નબીઆ મૂલબીઆ પોરબીઆ બંધબીઆ.. બીઅરૂહા સંમુચ્છિમા તણલયા વણસ્સઈકાઈઆ, સબીઆ ચિત્તમતમફખાયા અમેગજીવા | પુઢોસત્તા અન્નત્થ સધ્ધપરિણએણે N/૧૦માં સે જે પુણ ઈમે અeગે બહવે તસા પાણા તં જહા અંડ્યા પોયયા જરાઉઆ રસયા સંસેઈમા સમુચ્છિમા ઉબિભઆ ઉવવાઈઆ જેસિં 8 (ઉ) Page #74 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્દ યોગ વિધિ કેસિંચિ પાણાણું અભિષ્કૃત પડિક્કત સંકુચિએ પસારિએ રુએ ભંત તસિએ પલાઈએ આગઈગઈવિન્નાયા જે અ કીડપયંગા, જાય શ્રુપિપીલિઆ સવ્વ બેઈદિઆ સવ્વ તેઈંદિયા સવ્વ ચઉરિંદિયા સવ્વ પંચિંદિ, સવ્વુ તિરિક્ખજોણિઆ સવ્વ નેરઈઆ સ મણુઆ સવ્વ દેવા, સવ્વુ પાણા પરમાહમ્પિઆ એસો ખલુ છઠ્ઠો જીવનિકાઓ તસકાઉ ત્તિ પવુચ્ચઈ. (સુત્ર.૧) .... ઈસ્ચે×િ છ ં જીવનિકાયાણં નેવ સયં દંડ સમારંભિજ્જા નેવન્નેહિં દંડ સમારંભાવિજ્જા દંડ સમારંભંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણ મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ કરત પિ અન્ન ન સમણુજાણામિ તસભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. (સુત્ર.૨) પઢમે ભંતે ! મહત્વએ પાણાઈવાયાઓ વેરમણં સર્વાં ભંતે ! પાણાઈવાયું પચ્ચખામિ, સે સુક્ષ્મ વા બાયર વા તસં વા થાવર વા નેવ સયં પાણે અઈવાઈજ્જા નેવન્નેહિં પાણે આઈવાયાવિજ્જા પાણે અઈવાયંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણું મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ કરત પિ અન્ન ન સમણુજાણામિ તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ, પઢમે ભંતે ! મહત્વએ ઉવઠ્ઠિઓમિ સવ્વાઓ પાણાઈવાયાઓ વેરમણં. ||૧|| (સુત્ર.૩) અહાવરે દુચ્ચે ભંતે ! મહત્વએ મુસાવાયાઓ વેરમણં, સવ્વ ભંતે! મુસાવાય પચ્ચક્ખામિ, સે કોહા વા, લોહા વા, ભયા વા હાસા વા, નેવ સયં મુર્સ વઈજ્જા, નેવરેહિં મુસં વાયાવિજ્જા, મુસં વયંતે વિ ૦ (૬૩) Page #75 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ .... અન્ને ન સમણુજાણામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણું મહેણ વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ કરતપિ અન્ન ન સમણુજાણામિ તસ્સ ભતે ! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અય્યાણ વોસિરામિ, દુએ ભતે! મહબૂએ વિદ્ધિઓમિ સવ્વાઓ મુસાવાયાઓ વેરમણ. જીરા (સુત્ર.૪) અહાવરે તએ ભંતે ! મહબૂએ અદિાદાણા વેરમણં, સવ્વ ભંતે ! અદિનાદાણું પચ્ચકખામિ, સે ગામે વા નગરે વા રણે વા અપ્પ વા બહું વા અણું વા શૂલં વા ચિત્તમંત વા અચિત્તમંત વા નેવ સયં અદિન્ન ગિહિજા નેવન્ને હિં અભિન્ન હિાવિજ્જા અદિત્ર ગિણતંતેવિ અન્ને ન સમણુજાણામિ જાવજીવાએ તિવિહં તિવિહેણું મણેણં વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ તસ્સ ભતે ! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અય્યાણ વોસિરામિ તથ્ય ભત! મહબૂએ ઉવઠ્ઠિઓમિ સવ્વાઓ અદિન્નાદાણાઓ વેરમણ. |al (સુત્ર ૫) અહાવરે ચઉલ્થ ભતે ! મહબૂએ મેહુણાઓ વેરમણં, સવ્વ ભતે! મેહુર્ણ પચ્ચખામિ સે દિવ્યં વા માણસ વા તિરિફખજોણિએ વા નેવ સય મેહુર્ણ સેવિજા, નેવહિ મેહુર્ણ સેવાવિજ્જા, મેહુર્ણ સેવંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણ મણેણં વાયાએ કાએણે ન કરેમિ ન કારવેીિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ, ચઉલ્થ ભતે ! મહત્વએ ઉવદ્ધિઓમિ સવ્વાઓ મેહુણાઓ વેરમણ. જો (સુત્ર. ) અહાવરે પંચમે ભંતે ! મહબૂએ પરિગ્ગાઓ વેરમણ. સવ્વ ભૂતે! Page #76 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ પરિગ્ગહં પચ્ચક્ખામિ સે અપ્પ વા બહું વા અણું વા થુલં વા ચિત્તમંત વા અચિત્તમંત વા, નેવ સયં પરિન્ગ ં પરિગિણ્ણિજ્જા, નેવન્નેહિં પરિગ્ગહં પરિગિઝ્હાવિજ્જા, પરિગ્ગહં પરિગિ ંતે વિ અન્ને ન સમણુજાણામિ જાવજ્જીવાએ તિવિહં તિવિહેણ મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ કરતં પિ અન્ન ન સમણુજાણામિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ પંચમે ભંતે ! મહવ્વએ ઉવઠ્ઠિઓમિ સવ્વાઓ પરિગ્ગહાઓ વેરમણં IIII (સુત્ર.૭) અહાવરે છ ભંતે! વએ રાઈભોઅણાઓ વેરમણં સવ્વ ભંતે રાઈભોઅણં પચ્ચક્ખામિ, સે અસણં વા પાણં વા ખાઈમ વા સાઈમ વા નેવ સયં રાઈ ભુંજિજ્જા નેવન્નેહિં રાઈ ભુંજાવિજ્જા રાંઈ ભુંજતે વિ અત્રે ન સમણુજાણામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણં મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ કરતા પિ અન્ન ન સમણુજાણામિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણ વોસિરામિ, છઠ્ઠું ભંતે ! વએ ઉવઠ્ઠિઓમિ સવ્વાઓ રાઈભોઅણાઓ વેરમણં. ॥૬॥ (સુત્ર.૮) ન ઈચ્ચેયાઈં પંચ મહત્વયાઈ, રાઈભોઅણવેરમણ છઠ્ઠાઈ, અત્તહિઅડ્ડયાએ, ઉવસંપજ્જિત્તાણં વિહરામિ. II૭ II (સુત્ર.૯) સે ભિખ્ખુ વા ભિખ્ખુણી વા સંજય વિરય પડિહય પચ્ચક્ખાય પાવકર્મો દિઆ વા રાઓ વા એગઓ વા પરિસાગઓ વા સુત્તે વા જાગરમાણે વા, સે પુઢવિ વા ભિતિ વા સિલં વા લેલું વા સસરખ્ખ વા કાર્ય સસરખ્ખું વા વર્થ્ય હત્થેણ વા પાએણ વા ઢેણ વા કિલિચેણ, વા અંગુલિઆએ વા સિલાગાએ વા સિલાગ હત્થેણ વા ન આલિહિજ્જા (૬૫) * 1. Page #77 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ન વિલિહિજ્જા ન થટ્ટિા ન ભિદિજ્જા અન્ન ન આલિહાવિજ્જા ન વિલિહાવિજ્જા ન ઘટ્ટાવિજ્જા ન ભિંદાવિજ્જા, અન્ન આર્લિėત વા વિલિયંત વા ઘટ્ટત વા ભિદંત વા ન સમણુજાણામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણ ન કરેમિ ન કારવેમિ કરત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. |૧|| (સુત્ર.૧૦) સે ભિખ્ખુ વા ભિક્ષુણી વા સંજય વિરય પડિહય પચ્ચક્ખાય પાવકમ્મે દિઆ વા રાઓ વા એગઓ વા પરિસાગઓ વા સુત્તે વા જાગરમાણે વા સે ઉદગં વા ઓસં વા હિમ વા મહિઅં વા કરગં વા હરિતણુગં વા સુદ્ધોદગં વા ઉદ્દઉલ્લં વા કાર્ય ઉદઉલ્લં વા વત્થ સસિણિદ્ધ વા કાર્ય સસિણિદ્ધ વા વત્થ ન આમુસિજ્જા ન સંકુસિજ્જા ન આવિલિજ્જા ન પવિલિજ્જા ન અખ્ખોડિજ્જા ન પબ્બોડિજ્જા ન આયાવિજ્જા ન પયાવિા અત્રે ન આમુસાવિજ્જા ન સંકુસાવિજ્જા ન આવીલાવિજ્જા ન પવીલાવિજ્જા ન અખ઼ોડાવિજ્જા ન પદ્મોડાવિજ્જા ન આયાવિાન પયાવિા અન્ન આમુસંત વા સંકુસંત વા આવિલંત વા વિલંત વા અખ઼ોડંત વા પક્ષોડંત વા આયાવંત વા પયાવંત વા, ન સમણુજાણામિ જાજ્વજીવાએ તિવિહં તિવિહંણું મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ કસંપિ અન્ન ન સમણુજાણામિ તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ॥૨॥ (સુત્ર.૧૧) ન સે ભિખ્ખુ વા ભિક્ષુણી વા સંજયવિરય પડિય પચ્ચક્ખાય પાવકમ્મે દિઆ વા રાઓ વા એગઓ વા પરિસાગઓ વા સુત્તે વા (૬૬)D Page #78 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ જાગરમાણે વા સે અગણિ વા ઈંગાલ વા મુમ્મર વા અચ્ચુિં વા જાલં સે વા અલાય વા સુદ્ધાગણિ વા ઉક્કે વા ન ઉજ્જેજ્જા ન ઘટેજ્જા (ન ભિદેજ્જા)ન ઉજ્જાલેજ્જા (ન પાલેજ્જા) ન નિાવેજ્જા, અન્ન ન ઉંજાવેજ્જા ન ઘટ્ટાવેજ્જા (નભિદાવેજ્જા)ન ઉજ્જાલાવિજ્જા (નપજ્જાલાવિજ્જા) ન નિવ્વાવિજ્જા, અન્ન ઉજંત વા ઘટ્ટત વા (ભિદંત વા) ઉજ્જાતંત વા (પજ્જાતંત વા) નિવ્વાવંત વા ન સમણુજાણામિ જાવજ્જીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ કરતં પિ અન્ન ન સમણુજાણામિ તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ I॥૩॥ (સુત્ર.૧૨) સે ભિખૂ વા ભિક્ષુણી વા સંજય વિરય પડિહય પચ્ચખ્ખાય પાવકર્મો દિઆ વા રાઓ વા એગઓ વા પરિસાગઓ વા સુત્તે વા જાગરમાણે વા સે સિએણ વા વિહુયણેણ વા તાલિઍટેણ વા પત્તેણ વા પત્તભંગણ વા સાહાએ વા સાહાભંગેણ વા પિણેણ વા પિહુણહત્થેણ વાચેલેણ વા ચેલકરેણ વા હત્થેણ વા મુહેણ વા અપ્પણો વા કાર્ય બાહિર વાવિ પુગ્ગલ ન ફુમેજ્જા નવીએજ્જા અન્ન ન ઠુમાવેજ્જા ન વીઆવેા અન્ન કુમંત વા વીઅંત વા ન સમણુજાણામિ જાવજ્જીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ કરતં પિ અન્ન ન સમણુજાણામિ તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ, ગરિહામિ અપ્પાણં વોસિરામિ. II૪l (સુત્ર.૧૩) સે ભિખ્ખુ વા ભિખુણી વા સંજય વિરય પડિહય પચ્ચક્ખાય પાવકમ્મે દિઆ વા રાઓ વા એગઓ વા પરિસાગઓ વા સુત્તે વા જાગરમાણે વા સે બીએસ વા બીઅપઈઠ્ઠસુ વા રૂઢેસુ વા રૂઢપઈદેસુ K (૬૭)TD Page #79 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ન વા જાએસુ વા જાયપઈÊસુ વા હરિએસ વા રિઅપઈâસુ વા છિન્નેસુ વા છિન્નપઈઠ્ઠસુ વા સચિત્તેસુ વા સચિત્તકોલ પડિનિસ્ટિએસુ વા, ન ગચ્છેજ્જા ન ચિàાન નિસીએજ્જા ન તુટ્ટેજ્જા અન્ન ન ગચ્છાવેજ્જા ન ચિાવેજ્જા ન નિસીઆવેજ્જા ન તુઅટ્ટાવેજ્જા, અન્ન ગચ્છત વા ચિદ્ભુત વા નિસીઅંત વા તુત વા ન સમણુજાણામિ જાવજ્જીવાએ તિવિહં તિવિહેણ મણેણં વાયાએ કાએણં ન રેમિ ન કારવેમિ કરતં પિ અન્ન ન સમણુજાણામિ તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ॥૫॥ (સુત્ર.૧૪) સે ભિખ્ખુ વા ભિક્ષુણી વા સંજય વિરય પડિહય પચ્ચક્ખાય પાવકમ્ફે દિઆ વા રાઓ વા એગઓ વા પરિસાગઓ વા સુત્તે વા જાગરમાણે વા સે કીડં વા પયંગ વા કુંથું વા પિપીલિએ વા, હન્થેસિ વા પાયંસિ વા બાėસ વા ઉસ વા ઉદરસ વાં સીસંસિ વા વત્થેસિ વા પડિગ્ગહંસિ વા કંબલંસિ વા પાયપુંછસિ વા રયહરસ વા ગોચ્છગંસિ વા ઉંડગંસિ વા દંડગંસિ વા પીઢસિ વા ફલસ વા સેજ્જૈસિ વા સંઘારગંસિ વા અન્નયસિ વા તહપ્પગારે ઉવગરણજાએ, તઓ સંયામેવ પડિલેહિઅ પડિલેહિઅ પજ઼િઅ પમઅિ એગંતમવણેજ્જા નો ણં સંઘાયમાવજ્જેજ્જા, ॥૬॥ (સુત્ર.૧૫) - ગોળ-ધી-યુક્ત, સ્નિગ્ધ-સ્વાદિષ્ટ એવો આહાર બ્રેઈને રસમાં લોલુપી સાધુ આહારના માટે સર્વ ઉચ-નીચ કૂળમાં ભમે અને તે રીતે ઈષ્ટ આહાર મેળવે તો તે લોભ પિંડ કહેવાય. K (૬૪)d Page #80 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ .... . (અનુષ્ટ્રબ્યુ ) અજય ચરમાણો ઉં, પાણભૂયાઈ હિંસઈ, બંધઈ પાવયં કર્મો, તે સે હોઈ એ ફલ. ૧ અજય ચિઠ્ઠમાણો ઉં, પાણભૂઆઈ હિંસઈ, બંધઈ પાવય કર્મો, તે સે હોઈ છુએ ફલ. ૨ અજય આસમાણો ઉં, પાણભૂઆઈ હિંસઈ, બંધઈ પાવયં કર્મો, તે સે હોઈ ડુએ ફલ. ૩ અજય સયમાણો ઉં, પાણભૂઆઈ હિંસઈ, : બંધઈ પાવય કર્મો, તે સે હોઈ કડુ ફલ ૪ અજય ભુજમાણો ઉં, પાણભૂઆઈ હિંસઈ, બંધઈ પાવયં કર્મો, તે સે હોઈ એ ફલ. અજય ભાસમાણો , પાણભૂઆઈ હિંસઈ, બંધઈ પાવયં કર્મો, તે સે હોઈ ફડુએ ફલ. ૬ કહે ચરે ? કહે ચિઠે? કઈમાસે ? કહે સએ ? ન કહે ભુજંતો ? ભાસંતો ?, પાd કર્મ ન બંધઈ ? ૭ જય ચિરે જય ચિહે, જયમાસે જયં સએ, જય ભુજંતો ભાસંતો, પાર્વા કર્મો ન બંધઈ ૮ સવ્વભૂઅપ્પભૂઅલ્સ, સમ્મ ભૂઈ પાસઓ, પિડિઆસવમ્સ દંતસ્સ, પાવ કર્મો ન બંધઈ, ૯ પઢમં નાણું તઓ દયા, એવું ચિઠ્ઠઈ સવ્વસંજએ, - અન્નાણી કિં કહી ? કિં, વા નાહિઈ છેઅ પાવગં ? ૧૦ ૪? (૬૯) Page #81 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ સોચ્ચા જાણઈ કલ્લાણં, સોચ્યા જાણઈ પાવર્ગ, ઉભયં પિ જાણઈ સોચ્યા, જં સેઅ ત સમાયરે ૧૧ જો જીવે વિ ન યાણેઈ, અજીવે વિ ન યાણઈ, જીવાજીવે અયાણંતો, કહ સો નાહીઈ સંજમ, ૧૨ જો જીવે વિ વિયાણેઈ, અજીવે વિવિયાણઈ, જીવાજીવે વિણાયતો, સો હુ નાહીઈ સંજયં. ૧૩ જયા જીવમજીવે ય, દો વિ એએ વિયાણઈ, તયા ગઈ બહુવિહં, સવ્વજીવાણ જાણઈ. ૧૪ જયા ગઈં બહુવિહં, સવ્વજીવાણ જાણઈ, તયા પુણં ચ પાવું ચ, બંધ મુર્ખ ચ જાણઈ. ૧૫ જયા પુણ્ણ ચ પાવું ચ, બંધ મુર્ખ ચ જાણઈ, તયા નિવૃિંદએ ભોએ, જે દિવ્યે જે અ માણુસે. ૧૬ જયા નિવિંદએ ભોએ, જે દિવ્યે જે અ માણુસે, તયા ચયઈ સંજોગ, સભિંતરબાહિ. ૧૭ જયા ચયઈ સંજોગ, સબ્મિતર બાહિર, તયા મુંડે ભવિત્તાણું, પવ્વઈએ અણગારિઅં. ૧૮ જયા મુંડે ભવિત્તાણું, પવ્વઈએ અણગારિઅં, તયા સંવરમુòિ, ધમ્મ ફાસે અણુત્તર. ૧૯ જયા સંવરમુôિ, ધમ્મ ફાસે અણુત્તરું, · તયા ધુણઈ કમ્મરાં, અબોહિ લુસં કરું. ૨૦ જયા ધુણઈ કમ્મરાં, અબોહિકલુસ કરું, તયા સવ્વત્તગં નાણું, દંસણું ચાભિગચ્છઈ. ૨૧ (૧૦ ଅନ Page #82 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ જયા સવ્વત્તગં નાણું, દંસણ ચાભિગચ્છઈ, તયા લોગમલોગં ચ, જિણો જાણઈ કેવલી. ૨૨ જયા લોગમલોગં ચ, જિણો જાણઈ કેવલી, તયા જોગે નિરૂંભિત્તા, સેલેર્સિ પડિવજ્જઈ. ૨૩ જયા જોગે નિભિત્તા, સેલેર્સિ પડિવજ્જઈ, તયા કમ્મ ખવિત્તાણું, સિદ્ધિ ગચ્છઈ નીરઓ. ૨૪ જયા કર્માં ખવિત્તાણું, સિદ્ધિ ગચ્છઈ નીરઓ, તયા લોગમત્ક્ષયત્નો, સિદ્ધો હવઈ સાસઓ. ૨૫ 1 આર્થાત‰ત્તમ્ ॥ સુહસાયગસ્સ સમણસ્સ, સાયાઉલગસ્સ નિગામસાઈમ્સ, ઉચ્છોલણાપહોઅસ્સ, દુલ્લહા સુગઈ તારિસગસ્ડ. ૨૬ તવોગુણપહાણસ્સ ઉજ્જુમઈખંતિસંજમરયમ્સ, પરીસહે જિર્ણતમ્સ, સુલહા સુગઈ તારિસગસ્સ. ૨૭ પચ્છા વિ તે પયાયા, ખિરૂં ગચ્છતિ અમરભવણાઈ, જેસિ પિઓ તવો સંજમો અ, ખંતી અ બંભચેરું ૨. ૨૮ ઈચ્ચેઅં છજ્જવણિઅં, સમ્મીિ સયા જએ, દુલ્લઠું લહિદું સામત્રં, કમ્મુણા ન વિરાહિજ્જસિ, ત્તિ બેમિ. ચઉત્થછજ્જવણિઆનામબ્ઝયણં સમ્મત્તમ્ (૪) - D ઉચ્ચાટન, કામણ, મારણ, વશીકરણ વગેરેના સામર્થ્યથી શાપ, મંત્ર તથા તપનું બળ દેખાડી ક્રોધથી જે આહાર ગ્રહણ કરે તે ક્રોપિંડ કહેવાય. Q (૭૧)D . Page #83 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ ઉપસ્થાપના વિધિ (વડી દીક્ષા વિધિ) સો ડગલામાં વસ્તિ શુદ્ધ કરવી, નાંદ મંડાવવી, સવાપચી શેર ચોખાના સાથીયા પાંચ કરાવવા. ચોમુખજી પધરાવવા, ચારે બાજુ દીપક, અને ધુપ રખાવવો, સવાપાંચ રૂપીયા પ્રભુની પલાંઠીમાં મુકાવવા, પાંચ શ્રીફળ પાંચ સાથીયા ઉપર મુકાવવાં, નાંદને ચારે બાજુ એકએક નવકાર ગણવા પૂર્વક અને ગુરૂને નમસ્કાર કરવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દેવી, પછી ખમા. દેઈ ઈરીયાવહી, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ, પ્રગટ લોગસ્સ કહેવો પછી ખમા.ઈચ્છા.ભગ. મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે પડીલેહો. ઈચ્છું. કહી મુહપત્તિ પડીલેહી ખમા, દેઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાં પંચ મહાવ્રતં રાત્રિ ભોજન વિરમણષ આરોવાવણી નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરો ? ગુરુ. રેમિ ઈચ્છે, પછી, ગુરુ વાસ અભિમંત્રી વાર ત્રણ મસ્તકે ક્ષેપે. પછી ખમા. દેઈ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમ્હ પંચ મહાવ્રત રાત્રી ભોજન વિરમણ ખરું આરોવાવણી નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરાવણી દેવ વંદાવો ? ગુરુ. વંદાવેમિ, ઈચ્છું ગુરુ બોલે અને શિષ્ય સાંભલે, ખમા.ઈચ્છા.સંદિ.ભગ. ચૈત્યવંદન કરૂં ? ઈચ્છું. (પછી પાના નં.૩૨ પ્રમાણે આઠ થોયે દેવ વાંદે અને ઓમિતિ નું સ્તવન કહે પછી જયવીયરાય કહીને) (નાંદને પડદો કરાવીને) ખુલ્લા સ્થાપનાજી સામે બે વાંદણાં દેવાં, પછી પડદો લેવરાવીને પ્રભુ સામે, ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં પંચમહાવ્રતં રાત્રિ ભોજન વિરમણષ ં આરોવાવણી નંદિ કરાવણી (૭૨)રક્ત Page #84 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યૉગ વિધિ ... વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદીસૂત્ર સંભલાવણી નંદી સૂત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરાવો ? ગુરુ. કરેહ ઈચ્છે ખમા. ઈચ્છતુહે. પંચમહાવ્રત રાત્રીભોજન વિરમણષષ્ઠ આરોવાવણી નંદિ કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવણી નંદીસૂત્ર સંભલાવણી નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ. કાઉસ્સગ્ન લોગસ્સ ૧ (સાગરવરગંભીરા સુધી) (આ કાઉસ્સગ્ગ ગુરુ શિષ્ય બંને જણ કરે) નો કરી, પ્રગટ લોગસ્સ કહે છે. ખમા. ઈચ્છકારિ ભગવન્! પસાય કરી નંદી સૂત્ર સંભળાવોજી, ગુરુ કહે સાંભળો પછી ખમા. દઈ ગુરુ કહે ઈચ્છા. સંદિસહ ભગવદ્ નંદિસૂત્ર કઠું ? પછી નવકાર પૂર્વક ત્રણવાર પાના નં.૩૬ પ્રમાણે નંદીસૂત્ર સંભળાવે. શિષ્ય ટચલી આંગળીમાં મુહપત્તિ રાખી માથુ નમાવી નંદીસૂત્ર સાંભળે. પછી ગુરુ ત્રણવાર વાસનિક્ષેપ કરે પછી શિષ્ય ખમા. આપી કહે ઈચ્છકારી ભગવનું પસાયકરી મહાવ્રત દંડક ઉચ્ચરાવોજી ગુરુ - ઉચ્ચરેહ. ઈચ્છે કહી મુહપત્તિ ચલી આંગળી અને તેની જોડેની આંગળી વચ્ચે લાંબી રાખી તથા ઓદ્યો હાથમાં રાખી હાથ બે દંતુશળની પેઠે કરી બે કોણી પેટ ઉપર રાખી મસ્તક નમાવે, પછી નવકાર એક મહાવ્રત એક એમ એકેક મહાવ્રત ત્રણવાર નવકાર પૂર્વક ગુરુ શિષ્યને ઉચ્ચરાવે તે આ પ્રમાણે પ્રથમ નવકાર બોલી. पढमे भंते ! महव्वये पाणाइवायाओ वेरमणंઈત્યાદિ પૃષ્ઠ ૬૩, ૬૪, અને ૬૫ ઉપરના છએ આલાવા નવકાર પૂર્વક ત્રણ ત્રણવાર બોલવા. એવી રીતે પાંચ મહાવ્રત અને છઠું ૧ આ આદેશ ગુરુ માટેનો છે. ૨ અથવા બૃહત્ નંદિસૂત્ર સંભળાવવું. ૪ (૭૩) Page #85 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિષિ રાત્રીભોજન વિરમણ વ્રતના આલાવા મુહૂર્ત વેલાથી પહેલાં ઉચ્ચરાવવા લગ્ન વેળાએ એક નવકાર કહી इच्चेइयाइं पंच महव्वयाई, राइभोअणवेरमण छठ्ठाई । अतहिअठ्ठआए, उवसंपज्जिताणं विहरामि ॥ १ ॥ એ ગાથા ત્રણવાર નવકારપૂર્વક ઉચ્ચરાવીએ, પછી ૧ ખમા. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમ્હ પંચ મહાવ્રતં રાત્રીભોજન વિરમણષષ્ઠ આરોવેહ ? ગુરુ. આરોવેમિ. ઈચ્છું, ૨ ખમા. સંદિસહ કિં ભણામિ? ગુરુ. વંદિતાપવેહ, ઈચ્છું. ૩ ખમા. ઈચ્છકારિભગવન્ ! તુમ્હે અમ્હ પંચ મહાવ્રતં રાત્રીભોજન વિરમણષષ્ઠ આરોવિયં ઈચ્છામો અનુસર્ફિં ગુરુ. આરોવિયં આરોવિયં ખમાસમણાણે હત્થેણ સુતેણે અત્થેણ તદુભએણં સમ્મ ધારિજ્જાહિ અનેેસિંચ પવજ્જાહિ ગુરુ ગુણહિં વુદ્ધિજ્જાહિ નિત્થારગ પારગા હોહ, ઈચ્છું, ૪ ખમા. તુમ્હાણું પવેઈયં સંદિસહ સાહૂણં પવેમિ ? ગુરુ. પવેહ, ઈચ્છે, ૫ ખમા. એક નવકાર ચારે બાજુ ગણતો ગુરુને નમસ્કાર કરતો ત્રણ પ્રદક્ષિણા કરે, (આ ઠેકાણે ત્રણ પ્રદક્ષિણા વખતે આખો સંઘ વાર ત્રણ વાસક્ષેપ દરે) ૬ ખમા. તુમ્હાણું પવેઈયં સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? ગુરુ. કરેણ ઈચ્છું, ખમા. ઈચ્છુકારિ ભગવન્ ! તુમ્હે અમ્હ પંચ મહાવ્રતં રાત્રિભોજન વિરમણષષ્ઠ આરોવાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ. લોગસ્સ એકં (સાગરવર ગંભીરા સુધી)નો કાઉસ્સગ્ગ, પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહેવો, ખમા. ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી દિગ્બધ કરાવોજી. TD (98) ID Page #86 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ગુરુ. વાસક્ષેપ લેઈ, નીચે પ્રમાણે બોલે, ત્રણ નવકાર ગણવા પૂર્વક, કોટિક ગણ, વયરી શાખા, ચાંદ્ગકુલ, આચાર્યશ્રી, ઉપાધ્યાયશ્રી.... સકલચંદ્રજી, પ્રવર્તક.... ગણિ.... પ્રવર્તિની સાધ્વી.... શ્રાવક શેઠશ્રી.... શ્રાવિકા શેઠશ્રી.... અમુક મુનિના શિષ્ય, અમુક તમારૂ નામ, એમ કહી ગુરુ તથા વર્તમાન સાધ્વી શ્રાવક અને શ્રાવિકા વાસક્ષેપ મસ્તકે ઠવે, એ પ્રમાણે ત્રણવાર કરવું, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડં, ખમાસમણ દઈ સજ્ઝાય ઉપયોગ આદિના આદેશ માગી પચ્ચખ્ખાણ કરી પ્રભુને પધરાવે અથવા પડદો કરે, પછી ગુરુવંદન કરે, પછી નવ દીક્ષિતને સંઘ વંદન કરે, પછી ખમા. ઈચ્છુકારિ ભગવન્ ! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરો, ગુરુ. ઉપદેશ કહે, પછી સંઘ સાથે ગાજતે વાજતે દર્શન કરવા જાય, પછી શિષ્યને ઈશાનખુણા સન્મુખ બેસાડી એક નવકારવાળી બાધા પારાની ગણાવવી. -SINK માયા-કપટ કરીને લાવેલ પિંડને માયા પિંડ કહેવાય. કોઈ કે કહ્યું કે તમે તોં લબ્ધિ વંત છો માટે ગોચરી સારી લાવી શકો છો. એ વખતે અહંકારી તે સાધુ ગર્વથી ગૃહસ્થો પાસેથી જે આહાર ગ્રહણ કરે તે માપિંડ કહેવાય. અતિચાર સહિત ઘણા કાળ સુધી વ્રતનું આચરણ કર્યુ હોય તો પણ તે નિરર્થક છે અને માત્ર એક જ દિવસ પવિત્રપણે એટલે કે નિરતિચારપણે મુનિવ્રતનું પાલન કર્યુ હોય તો તે શુભ ફળને આપે છે. ૨ (૭૫ શ Page #87 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ તિથિ .. માંડલીનાં સાત આયંબીલની ચિા કરવાની વિધિ રોજ સવાર સાંજ ગુરુવંદન કરી આયંબીલનું અને પાણહારનું પચ્ચકખાણ કરે, સાતમે દિવસે સાંજે વસ્તિ જોઈ ગુરુવંદન કરી, સ્થાપનાજી ખુલ્લા રાખવા. . ખમા. ઈરિયાવહીયંથી માંડીને વસ્તિ પવેલું ? પ્રમુખ આદેશો માગી મુહપત્તિ પડિલેહિ, પછી બે વાંદણાં આપી પચ્ચખાણ કરી, પાછા બે વાંદણાં દઈ ઈચ્છા.સંદિ.ભગ. બેસણે સંદિસાઉં? ગુરુ-સંદિસહ ઈચ્છે, ખમા. ઈચ્છા.સંદિ.ભગ. બેસણે ઠાઉં ? ગુરુ-ઠાએ ઈચ્છ, ખમા.વિધિ કરતાં અવિધિ હુઓ હોય તે સÒ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ, શિષ્ય ખમા. તિવિહેણ મલ્હેણ વંદામિ ઈચ્છા. સંદિસહ ભગવન્! સુત્ર માંડલી સંદિસાઉ? ગુરુ. સંદિસાહ, શિષ્ય ૧ માંડલીયાયોગ પૂર્ણ થયા પછી સાત માંડલીનાં આયંબીલ કરવાં તે લાગટ કરવા અથવા શક્તિના અભાવે ચાર અથવા ત્રણ લાગટ કરવાં. (વચમાં એક બેસણું થાય) તેની ક્રિયા સાતમા આયંબીલે સંધ્યા અવસરે પાણી વાપરી રહ્યા પછી કરે, અને ચાર ને ત્રણ અથવા ત્રણને ચાર કરીને સાત કરે, તેને તો ક્રિયા જેટલાં આયંબીલ કરી રહ્યા એટલે ચાર કર્યા હોય કે ત્રણ કર્યા હોય તેના છેલ્લા દિવસે સંધ્યા અવસરે ક્રિયા કરે. જેટલાં આયંબીલ કર્યા હોય તેટલાંની ક્રિયા કરે. માંડલીયા યોગમાં પ્રવેશ કરે. તે દિવસથી જઘન્ય ૧૭ દિવસે (અથવા ૧૩ દિવસ પણ) છ જીવણીઆ અધ્યયનની ક્રિયા થયા પછી વડી દીક્ષા અપાય, અને ઉત્કૃષ્ટથી જોગમાંથી નિકળ્યા તે દિવસથી છ મહિના સુધી આપી શકાય. છ માસમાં વડી દીક્ષા ન લે તો જોગ ફરીથી કરવા પડે વડી દીક્ષા લીધા પછી સાત આંબીલ કરાવાય. વડીદીક્ષાના દિવસથી સાત આયંબિલમાં પ્રવેશ ન થાય પણ બીજા દિવસથી થાય ! Page #88 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ ઈચ્છું કહી ખમા. દઈ ઈચ્છા કારેણ સં. ભ. સૂત્ર માંડલી ઠાઊં ? ગુ. ઠાજો, ઈચ્છે, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દે. ૧, એવી રીતે દરેક માંડલીનાં ત્રણ ત્રણ ખમાસમણ દેવરાવાં સઘળે પ્રથમ ખમાસમણમાં તિવિહેણ કહેવરાવવું સાત માંડલીના નામ-સૂત્ર ૧ અર્થ ૨ ભોજન ૩ કાલ ૪ આવશ્યક ૫ સઝાય ૬ સંથારા માંડલી ૭ (૨૧) ખમાસમણ દીધાં પછી.ખમા.દેઈ.ઈચ્છા.સં.ભ. સ્થંડિલ પડિલેહુ? ગુ. પડિલેહો ઈચ્છે, બીજે ઉપાશ્રયે જનાર સાધુ હોય તો સ્થંડિલ પડિલેહશું ? એમ આદેશ માગે ગુ. પડિલેહજો ઈચ્છું. સાધ્વી હોય તો સ્પંડિલ શુદ્ધિ કરશું. ગુરુ કરજો ઈચ્છું ખમા.ઈચ્છા.સં.ભ. દિશિ પ્રમાર્જ.ગુ. પ્રમાર્જો ઈચ્છ. કહી પોતાને ઉપાશ્રયે જઈ સ્થંડિલ પડિલેહે. પાલી પાલટવાનો વિધિ પૂર્વોક્ત રીતે પવેશું કરતાં ઈચ્છા.સંદિ.ભગ. પવેણું પવેઉં ત્યાંસુધી આદેશ માગે, પછી ખમા.ઈચ્છા.સંદિ.ભગ. પાલી પાલટું ? ગુરુ. પાલટો; ઈચ્છે, ખમા.ઈચ્છા.સંદિ,ભગ. પાલી પાલટી પારણું કરશું ગુરુ. કરજો ? ઈચ્છે, ખમા.ઈચ્છું.ભગ. તુમ્હે અમાંં શ્રી દશ વૈકાલીક શ્રુતસ્કંધે (જે જોગ હોય તે) જોગદિન પેસરાવણી પાલી પાલટી પારણું કરશું? ગુરુ. કરજો, બાકી પવેણા વિધિ પ્રમાણે. SKINA D (60) D Page #89 -------------------------------------------------------------------------- ________________ .... 46६ यो विधि ..... अथ योगे बृहन्नंदिः ... नमस्कारत्रयपूर्व, नाणं पंचविहं पन्नत्तं, तंजहा आभिणिबोहियनाणं १ सुयनाणं २ ओहिनाणं ३ मणपज्जवनाणं ४ केवलनाणं ५ तत्थ णं चत्तारि नाणाई ठप्पाइं ठवणिज्जाई, नो उद्दिसिज्जंति, नो समुद्दिसिज्जंति, नो अणुन्नविज्जंति, सुयनाणस्स पुण, उद्देसो १ समुद्देसो २ अणुन्ना ३ अणुओगो ४ य, पवत्तइ, जइ सुयनाणस्स उ.१ स.२ अणु.३ अ.४ य, पवतइ ?, किं अंगविठ्ठस्स उ. ४ य, पइत्तइ?, किं अंगबाहिरस्स वा उ ४ य, पवत्तइ? अंगपविठ्ठस्स वि उ. ४ य, पवत्तइ, अंशबाहिरस्स वि. उ.४ य, पवत्तइ, (इमं पुणपठ्वणं पडुच्च अंगबाहिरस्स उ. ४य, प.) जइ अंगबाहिरस्स उ. ४ य, पवत्तइ ?, किं आवस्सगस्स उ. ४ य, पवत्तइ ?, आवस्सगस्स वइरित्तस्स वा उ. ४ य, प. ? आवस्सगस्स वि. उ. ४ य, प., आवस्सगस्स वइरित्तस्स वि उ. ४ य, प., जइ आवस्सगस्स उ. ४ य, प., ? "किं समाइअस्स १ चउविसत्थस्स २ वंदणयस्स ३ पडिकमणस्स ४ काउस्सग्गस्स ५ पच्चक्खाणस्स ६ (उ. ४ य, प.)?; सव्वेसिं पि एएसिं उ. ४ य, प." । जइ आवस्सग्गवइरित्तस्स उ. ४ य, प.,? किं कालियस्स उ. ४ य, प.,?, उक्कालियस्स उ. ४ य, प.,? कालियस्सवि उ. ४ य, प., उक्कालियस्स वि उ. ४ य, पं.," ૧ અત્રે દરેક જગ્યાએ ઉદ્દેશો, સમુદેશો, અણુશા અણુઓગો ચારેય બોલવા. 80 Goa Page #90 -------------------------------------------------------------------------- ________________ बृहद् योग विधि (इमंपुठ्ठवणं पडुच्च उक्कालियस्स उ. ४ य, प.) जइ उक्कालियस्स उ. ४ य, प., ?, किं दसवेयालियस्स १ कप्पिआ कप्पियस्स २ चुलकप्पसुअस्स ३ महाकप्पसुअस्स ४ उवाइअस्स ५ रायपसेणिअस्स ६ जीवाभिगमस्स ७ पन्नवणाए ८ महापन्नवणाएं ९ नंदिए १० अणुओगदाराणं ११ देविंदत्थयस्स १२ तंदुलवेयालियस्स १३ चंद्राविझयस्स १४ पमायपटमायस्स १५ पोरिसिमंडलस्स १६ मंडलपवेसस्स १७ गणिविझाए १८ विझ्झाचारणविणिच्छियस्स १९ झाणविभत्तीए २० मरणविभत्तीए २१ (मरणविसोहिए २२ आयविभत्तिए) २३ आयविसोहिए २४ संलेहणासु अस्स २५ वीयरायसुअस्स २६ ववहारकप्पस्स २७ चरणविसोहिए (चरणविहिए ) २८ आउरपच्चक्खाणस्स २९ महापच्चक्खाणस्स ३० ? सव्वेसिं पि एएसिं उद्देसो १ समुद्देसो २ अणुन्ना अणुओगो ४ य पवत्तइ जई कालिअस्स उद्देशो ४.प. य. किं उत्तरज्झयणाणं. १ दशाणं २ कप्पस्स ३ ववहारस्स ४ इसिभासिआणं ५ निसीहस्स ६ महानिसीहस्स ७ जंबूद्दीवपन्नत्तीए ८ चंदपन्नत्तीए ९ सूरपन्नत्तीए १० ( दीवपन्नत्तीए सागर पन्नतीए) दीवसागर पन्नत्तीए ११ खुडियाविमाणपविभत्तीए १२ महल्लियाविमाणपविभत्तीए १३ अंगचूलियाए १४ वग्गचलियाए १५ विवाहचूलियाए १६ अरुणोववायस्स १७ वरुणोववायस्स १८ गरुलोववायस्स १९ धरणोववायस्स २० वेसमणोववायस्स २१ वेलंधरोववायस्स SA (GC ଅ Page #91 -------------------------------------------------------------------------- ________________ बृह६ योग विधि २२ देविंदोववायस्स २३ उठ्ठाणसुअस्स २४ समुठ्ठाणसुअस्स २५ नागपरियावलिआणं २६ नीरयावलिआणं २७ कप्पियाणं २८ कप्पवडिंसियाणं २९ पुफ्फियाणं ३० पुफ्फचूलियाणं ३१ वह्नियाणं ३२ वह्निदसाणं ३३ आसीविसभावणाणं ३४ दिठ्ठिविसभावणाणं ३५ (चारणभावणाणं ३६ सुमिणभावणाणं ३७) चारणसुमिणभावणाणं ३६ महासुमिणभावणाणं ३७ तेअम्गिनिसम्गाणं ३८ ?, सव्वेसिं पि एएसिं उद्देसो १ समुद्देसो २ अणुन्ना ३ अणुओगो ४ य, पवत्तइ, जई अंग पविठ्ठस्स उ. ४ य, प. ?, किं आयारस्स १ सुग्रगडस्स २ ठाणस्स ३ समवायस्स ४ विवाहपन्नत्तीए ५ नायाधम्मकहाणं ६ उवासगदसाणं ७ अंतगडदसाणं ८ अगुत्तरोववाइयदसाणं ९ पन्हावागरणाणं १० विवाहसुअस्स ११ दिठ्ठिवायस्स १२१, सव्वेसिं पि एएसिं उद्देसो १ समुद्देसो २ अणुन्ना ३ अणुओगो ४ य, पवत्तइ, इमं पुण पठवणं पडुच्च इमस्स साहुस्स इमाए साहूणीए वा अमुगस्स सुअख्खंधस्स अमुगस्स अंगस्स वा उद्देसानंदि अणुन्नानंदि वा पवत्तइ. VASANA સમ્યકૃત્વનાશ આ જગતમાં જીવ જેવી કોઈ વસ્તુ નથી. તેમજ સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ વિગેરે કંઈ જ નથી. માત્ર પંચમહાભૂતનું જ સર્વ કાર્ય છે. ઈત્યાદિ શંકા કરવાથી સમકિત નાશ પામે છે. 86032 Page #92 -------------------------------------------------------------------------- ________________ •.... બૃહદ્ યોગ વિધિ .... છે પ્રવજ્યા દીક્ષા વિધિ છે દ્વારગાથાઃ पुच्छा १ वासे २ चेइ ३, वेस ४ वंदणु ५ स्सग्ग ६ लग्गअट्टतिय. ७ समइयतिय ८ तिपयाहिणं, उस्सग्गो ९ नाम १० अणुसठ्ठी ११ ૧. યોગ્ય પુરૂષ તથા સ્ત્રીની જાતિ કુલ શુદ્ધ પાણી વૈરાગ્યનું કારણ પુછવું. પછી સારા મુહૂર્તે શુભ શુકને વસ્ત્ર આભરણાદિકે દીક્ષા લેનારને શણગારી, મોટા આડંબરે ઘરથી નીકળે, દેહરે આવી હાથમાં શ્રીફળ ગ્રહી દેહરે ત્રણ પ્રદક્ષિણા દે. સમોસરણને ત્રણ પ્રદક્ષિણા દે, પછી દીક્ષા આપવાના ઠેકાણે ચૈત્ય, વડલો આસોપાલવ, આંબા પ્રમુખ શુભ સ્થાનકે આવી, “ નાળીએર હાથમાં લઈ, નંદિને ત્રણ પ્રદક્ષિણા ચારે બાજુ નવકાર ગણતાં અને ગુરુને નમસ્કાર કરતાં આપે, પછી એકાંતે જઈ લુગડાં પ્રમુખ ઉતારે, અને ઉતરાણ કરીને પ્રથમ ઈરીયાવહી પડીકમે પછી ખમા. દઈ વસતિના બે આદેશ માંગવા. પછી ઈચ્છા. સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? કઈ મુહપત્તિ પડિલેહવી પછી. ખમા. દેઈ ઈચ્છકારી ભગવ! તુમ્હ અમર્ડ સમ્યકત્વ સામાયિક શ્રુત સામાયિક દેસવિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદિ કરાવણી વાસનિક્ષેપ કરો? ગુરુ કરેમિ ઈચ્છે કહે, ગુરુ વર્ધમાન વિદ્યાએ વાસમંત્રી માથે હવે ત્રણ નવકારપૂર્વક, (તિહાં જેણે પૂર્વે સમ્યક્ષેત્વ અને દેશવિરતિ લીધું હોય તેને સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરો એમ કહી વાસ હવે.) શe 6૧૪ Page #93 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ૨. પછી ખમા. દેઈ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હેઅમ્ને સમ્યકત્વ સામાયિક-શ્રુત-સામાયિક-દેસવિરતિ સામાયિક-સર્વ વિરતિ સામાયિકઆરોવાવણી નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરાવણી દેવ નંદાવો ? ગુરુ. વંદાવેમિ ઈચ્છું કહે. ગુરુ શિષ્યને પોતાને ડાબે પાસે રાખી, સંઘ સમક્ષ વિસ્તારે દેવવંદાવે, (ચૈત્યવંદનથી માંડી આઠ થોયો સાથે જય વીયરાય અને વાંદણા સુધી કહે (પૃ.૩૨ થી ૩૪) ૩. પછી ખમા. દેઈ શિષ્ય ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં સમ્યક્ત્વ સામાયિક-શ્રુત સામયિક, દેશવિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદિ કરવાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદિસૂત્ર સંભલાવણી કાઉસ્સગ્ગ કરાવો ? એમ કહે ત્યારે ગુરુ. કરેહ, ઈચ્છું, સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક દેશ વિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદિ કરાવણી, વાસ નિક્ષેપ કરાવણી દેવ નંદાવણી નંદિ સૂત્ર સંભલાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. ગુરુ પણ ખમા. દેઈ ઈચ્છાકારિ ભગવન્ ! તુમ્હેઅમાં સમ્ય.સા.શ્રુ.સા.દે.વિ.સા., સર્વ વિ સા., આરોવાવણી નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરાવણી, દેવ નંદાવણી નંદિ સુત્ર કઢાવણી કાઉસ્સગ્ગ કરૂં. ? ઈચ્છે. સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક દેશ વિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદી કરાવણી દેવ વંદાવણી નંદી સૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગં. અન્નત્થ. એવું. ગુરુ શિષ્ય બન્ને (સાગરવર ગંભીરા સુધી) એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરે, પછી પ્રગટ લોગસ્સ કહે, (૮૨) રશ Page #94 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ પછી ખમા. દેઈ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી શ્રી નંદિસૂત્ર સંભલાવોજી ? ગુરુ. ઉભા થઈ ત્રણ નવકારપૂર્વક નંદિસૂત્ર' સંભલાવે. નંદિસૂત્ર ન હોય તો ત્રણ નવકારરૂપ નંદીસૂત્ર સંભલાવે અને ત્રણવાર વાસનિક્ષેપ કરે, પછી શિષ્ય ખમા. દેઈ બોલે ઈચ્છકારિ ભગવન્ ! મમ મુંડાવેહ? મમ પવ્વાવેહ ? મમ વેરું સમપેહ ?, .... .... ગુરુ ઉભા થઈ ઓઘો હાથમાં લઈ મુહપત્તિ ઓઘાના દોરે બાંધી, નવકાર એક ગણવા પૂર્વક સુગ્ગહીયં કરેહ, ઈતિ કહેતા, શિષ્યની જમણી બાજુએ ઓઘાની દશીઓ આવે તેમ ઓઘો શિષ્યને હાથમાં જાળવીને, ભોંય ન પડે તેવી રીતે આપે, વેશ (ઓઘો). ઉત્તર દિશા અથવા પૂર્વ દિશા સામુ શિષ્યનું મુખ રાખીને આપે શિષ્ય ઈચ્છું કહી માથે ઓઘો ચઢાવી નાચે, પછી ઈશાન કોણે જઈ આભરણાદિ ઉતારી ત્રણ ચપટી લેવાય, તેટલા વાળ રખાવીને ક્ષૌર કરાવે. પ્રથમ ન કરાવ્યું હોય તો, પછી સ્નાન કરીને ઈશાન ખૂણામાં મુખ રાખીને સાધુનો વેશ પહેરે, ૪. પછી ગુરુ પાસે આવી મથ્થએણ વંદામિ કહી, ખમા. ઈરિયાવહીયું પડિક્કમિ ખમા. દેઈ બોલે કે ઈચ્છાકારિ ભગવન્! મમ મુંડાવેહ? મમ પવ્વાવેહ ? મમ સવ્વવિરઈ સામાઈયં આરોવેહ? ગુરુ ભણે આરોવેમિ, પછી ખમા. ઈચ્છા. સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું? ગુરુ. પડિલેહ, ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહી નાંદને પડદો કરાવી, બે વાંદણાં દેવાં. હાલમાં દીક્ષાના અવસરે નંદિસૂત્રના બદલે ત્રણવાર નવકાર સંભળાવાય છે. D (૪૩ ଅଛ Page #95 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ૫. પડદો કઢાવી. પછી શિષ્ય ખમા. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક દેશ વિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવાવણી. કાઉસ્સગ્ગ કરાવો ? એમ કહી, ઈચ્છ સ.સા.શ્રુ.સા.દે.સા.સર્વ.સા. આરોવાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કહી ગુરુ શિષ્ય બંને જણ એક લોગસ્સનો (સાગરવર ગંભીરાસુધી) કાઉસ્સગ્ગ કરી પ્રગટ લોગસ્સ કહે, .... ૬. પછી લગ્ન વેળાએ ઉંચે શ્વાસે નવકાર ત્રણ ઉચરતાં ગુરુ શિષ્યના માથેથી ચપટી ત્રણ કેશ લે, ૭. પછી ખમા દેઈ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી, સમ્યકત્વઆલાપક ઉચ્ચરાવોજી, એમ કહી પછી પ્રથક્ પ્રથક્ નવકાર પૂર્વક સમ્યક્ત્વનો ઓલોવો ઉચરાવીએ યથા ** . अहन्नं भंते तुम्हाणं समीवे, मिच्छत्ताओ पडिक्कमामि, सम्मतं उवसंपज्जामि, तंजहा दव्वओ खित्तओ कालओ भावओ, तत्थ दव्वओ णं मिच्छत्तकारणाइं पच्चक्खामि सम्मत्तकारणाई उवसंपज्जामि नो मे कप्पड़ अजप्पभिइ अन्नउत्थिए वा अन्नउत्थि अदेवयाणि वा, अन्नउत्थिअपरिग्गहिआणि वा अरिहंतचे आणि, वंदित्तए वा, नमंसित्तए तेसिं असणं વા, પુન્જિં ગળાનવિત્તળ, સાતવિત્તણ્ યા, સંતવિત્તણ્ વા, વા, પાળે વા લામ વા, સામ વા, વારં વા, અનુપ્પાનું વા, હિતો णं, इत्थं वा अन्नत्थं वा, कालओ णं जावज्जीवाए भावओ णं जाव ग्गणं न गहिज्जामि, जाव छलेणं न छलिज्जामि जाव संन्निवाएणं नाभिभविज्झामि जाव अन्त्रेण वा केण वि रोगायंकाइणा कारणेणं एस परिणामो न परिवडइ ताव मे एवं सम्मं दंसणं नन्नत्थ रायाभिओगेणं, * પૂર્વે સમ્યક્ત્વ ન ઉચ્ચર્યુ હોય તો ઉચ્ચરાવવું &Q (૪ ) D Page #96 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ गणाभिओगेणं, बलाभिओगेणं, देवाभिओगेणं गुरुनिग्गहेणं, वित्तिकंतारेणं, वोसिरामि, अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहूणो गुरुणो. जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं. છેવટે એ ગાથા ત્રણ વાર ઉચ્ચરાવીએ. પછી ખમા. ઈચ્છુકારિ ભગવન્ ! પસાય કરી સર્વ વિરતિ આલાવો (સામાયિક) ઉચ્ચરાવોજી, ગુરુ ત્રણ નવકારપૂર્વક (સામાયિક) કરેમિ ભંતે ત્રણવાર કહે યથા. करेमि भंते ! सामाइयं सव्वं सावज्जं जोगं पच्चख्खामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेम करतं पि अन्नं न समणुज्जाणामि, तस्स भंते ! पडिक्कमामि, નિવામિ, પરિહામિ, અપ્પાળ વોસિરામિ. તે પ્રમાણે શિષ્ય પણ પાછળ મનમાં બોલે, ૮. પછી થાળ માંહી ચોખા મંત્રિતવાસ ભેળવી સંઘને આપવા, પછી શિષ્ય ૧ ખમાં. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હેઅમ્નું સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક દેશ વિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવેહ ? ગુરુ આરોવેમિ. ઈચ્છું ૨ ખમા. સંદિસહ કિં ભણામિ? ગુરુ વંદિત્તાપવેહ, ઈચ્છું ૩ ખમા. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવીય, ઈચ્છામોઅણુસહીં, ગુરુ આરોવીય આરોવીય ખમાસમણાણે હત્થેણં સુત્તેણં અત્થેણં તદ્દભયેણ સંબંધારિજ્જાહિ અશેસિ ચ પવજ્જાહિ ગુરુગુણહિં વુદ્ધિજ્જાહિં, નિત્થારગપારગા હોહ. ઈચ્છું, ૪ ખમા. તુમ્હાણું પવેઈયં સંદિસહ સાહૂણં પવેએમિ ? ગુરુ પવેહ ઈચ્છે, ૫ ખમા. નવકાર (૫) Page #97 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ચારેબાજુ એકેક ગણતાં અને ગુરુને નમસ્કાર કરતાં ત્રણ પ્રદક્ષિણા આપે, ગુરુ પ્રમુખ ચતુર્વિધ સંઘ, વાસક્ષેપ કરે વાર ત્રણ, ૬ ખમા. તુમ્હાણું પવેઈયં. સાણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ `? ગુરુ કરેણ ઈચ્છું. ૭ ખમા. ઈચ્છુકારિ ભગવન્ ! તુમ્હે અમ્યું, સર્વ વિરતિ સામાયિક સ્થિરી કરણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ. એક લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરી, પ્રગટ લોગસ્સ કહે, .... ૯. ખમા. દેઈ શિષ્ય કહે ઈચ્છકારિ ભગવન્ ! મમ નામ ઠવણ કરેહ ? તતઃ ગુરુ વાસનિક્ષેપ કરતાં નામ થાપે, દિબંધ આ પ્રમાણે નવકાર ગણવા પૂર્વક કોટિકગણ, વયરી શાખા ચાંડ્કલ આચાર્ય શ્રી વિજય સિંહ સૂરિશ, ઉપાધ્યાય સકલચંદ્રજી અથવા સમુદાયમાં જે હોય તે) પન્યાસ સત્ય વિજયજી (અથવા જે હોય તે નામ લેવું) ઉપાધ્યાય અમુક પ્રવર્તક અમુક, પ્રવર્તિની અમુકી, શ્રાવક અમુક, શ્રાવિકા અમુકી વ્રતધારી હાજર હોય તેના નામ આપવા. અમુક મુનિના શિષ્ય, તમારૂં નામ અમુક, એ પ્રમાણે ત્રણ વખત કહી, ત્રણ વખત ગુરુ તથા ત્યાં વિદ્યમાન સાધુ, સાધ્વી જેનાં નામ લીધાં હોય તે શ્રાવક શ્રાવિકા વાસક્ષેપ કરે, ૧૦. પછી ખમા. દેઈ પચ્ચક્ખાણ કરે, પછી નવ દીક્ષિત ગુરુ તથા સર્વ સાધુને વંદે, પછી સાધ્વી શ્રાવક શ્રાવિકા (સંઘ) નવ દીક્ષિતને વંદે, પછી ખમા. દેઈ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી હિત શિક્ષા પ્રાસાદ કરો, ગુરુ દેશના આપે, ૧૧. પછી શિષ્યને ઈશાન દિશા તરફ ચલાવે પછી ઈશાન દિશા તરફ મુખ રાખી બેસી એક બાંધાપારાની નવકારવાળી ગણે. SAK (૪૬ શ Page #98 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ .... – . . શ્રી સુધર્મ સ્વામિને નમઃ - છે શ્રી યોગવિધિ છે સર્વયોગ દિન કાલ નંદિ માન. આવસ્મયસુઅખંધ ઉદ્દેસ નંદિ-સામાઈય અઝઝયણ દિન.૧, ચઉવિસથ્થય અદિાર વંદણય અદિ.૩, પડિક્કમણ અ.દિ.૪ કાઉસ્સગ્ન અ.દિ૫ પચ્ચખ્ખાણ અ.દિ.૬, આવસ્મયસુઅબંધ સમુદેસ દિ.૭ અણુત્રાનંદિ દિન ૮ એવં દિન. ૮ નંદિ ૨, દસયાલિય સુઅખંધ ઉદ્દે નંદિ દુમપુષ્ફિ અઝઝયણ દિન ૧, સામન્નપુષ્કિ અદિ.૨; ખુફિયાયાકહા અ.દિ.૩, છજીવણિયા અદિ.૪ પિંડેસણા અ. ઉદ્દેસા ૨ દિ. ૫, ધમ્મસ્થકામ અ. અહવા. માહાકારકહા અ.દિ.૬, સુવર્ઝાસુદ્ધિ અ.દિ.૭, આયારપ્પણિહિ અ.દિ.૮ વિણયસમાહિ અ. ઉદ્દેસા ૪ દિ. ૯-૧૦, સુભિખૂઅ.દિ.૧૧, રઈવક્કકા પઢમાચૂલા દિ ૧૨ વિવિત્ત ચરિયા બીયાચૂલા દિ.૧૩, દસ વેયાલિય સુઅખંધ સમુદ્દેસ દિ.૧૪, અનુજ્ઞાનંદિ દિ.૧૫ એવં સર્વ દિ.૧૫ નંદિ ૨. સત્તમંડલિયા સત્તઆયંબિલાણિ. સૂતે ૧ અર્થે ૨ ભોઅણ ૩ કાલે ૪ આવસ્યએ ય ૫ સઝઝાયે ૬ સંથારએ ૭ વિ આ તહા, સત્તા મંડલી હુંતિ આઉત્તરઝઝયણ જોગાછત્તીસે અઝઝયણ, એગેગ દિPણ તુરિયમસંખે ! દો દિણ, દો સુઅખંધે, ગુણચત્તા (૩૯ દિવસ) ઉત્તરઝઝયણે III ૪ ૭) Page #99 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ ... , અથ દ્વિતીયો વિધિ : અહવેગસરા ચઉદ્દસ એગેગદિPણ દુન્નિત્રિ તઓ : ઈય દિણ સત્તાવીસ, ઠાવીસમો ઈયાભિઈ (!) કમ્પ રા ચઉથ્થ મન્સંખયું અઝઝયણે પઢમદિયે ઉદ્વિસિયે સમુદિસિય જઈ પઢમપોરિસિએ પઢઈ તો આયંબિલેણ અણુન્નવિજ્જઈ, જઈ બીઅદિણે પોરિસિમર્ઝ પઢઈ તો નિવિએણ, અહ ન તો બીઅદિણે વિ આયંબિલ એનું મુખ્યવિધી દિન ૩૯, દ્વિતીયવિધી દીન ૨૭-૨૮ વા, નંદિ ૨, આદો ઉત્તરઝઝયણસુઅખંધ ઉદ્દેસ નંદિ, અંતે તુ એકકાલેન સમુદેસ. દ્વિતીય દિને એક કાલેન અનુજ્ઞા નંદિ, એવે નંદિ ૨ દિ. ૩૯ અથવા પહેલાં ૧૪ અધ્યયન એગસરાં એગેગદિPણ એગેગકાલેણ ગચ્છન્તિ શેષ ૨૨ અધ્યયન એગેગકાલેન દિણદિણે દુનિદુનિ ગચ્છત્તિ છ છ કાઉસ્સગ્ગ, એગેગકાલે ભવન્તિ, ઉદ્દેશદ્રયવતું, જઈ એગદિષેણ અસંખય આગચ્છ તથા ૨૭ અન્યથા ૨૮. (૧) આચારાંગે સુઅખંધ ૨, તત્રાધે અધ્યયન ૮, પ્રથમ અધ્યયને ઉદ્દેશા ૭ કાલ ૪, બીજા અ. ઉ. ૬ કાલ ૩, ત્રીજા અ. ઉં.૪ કા ૨. ચોથા અ. ઉ. ૪. કા. ૨, પાંચમા. અ. ઉ. ૬ ક. ૩, છઠ્ઠા અ. ઉ.૪ કા. ૩, સાતમા અ. ઉ. ૮ ક. ૪, આઠમા અ.ઉ.૪ કા.૨, સુઅખંધ સમુદેશ અનુજ્ઞાનંદિ કા. ૧, એવં પઢમ સુઅખંધે કા. ૨૪ દિ. ૨૪ નંદિ ૨, બીઅસુઅખંધે અધ્યયન ૧૬, પ્રથમ અધ્યયને ઉદ્દેશ ૧૧ કાલ ૬, બીજા અ.ઉ. ૩ ક. ૨, ત્રીજા અ.ઉ. ૩ ક. ૨ ચોથા અ.ઉ. ૨ કા.૧, પાંચમા અ.ઉ. ૨ ક.૧, છઠ્ઠા અ.ઉ. ૨ કા. Page #100 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ .... ૧, સાતમા અ.ઉ.૨ ક.૧, અથ સપ્તકાધ્યયન ૭ આઉત્તવાણય કા. ૭ દિન ૭, પંદરમું ભાવના અ. (ચુલીકા ત્રીજી) કા.૧, સોળમું વિમુક્ત અધ્યયન (ચોથી ચુલીકા) કા.૧, બીઅસુઅખંધ સમુદેશ અનુજ્ઞાનંદિ કા.૧, આચારાંગ સમુદ્દેશ કા. ૧, અંગાનુજ્ઞાનંદિ કા. ૧, એવં કા. ૨૬ દિ.૨૬ નંદિ ૩, સર્વે આચારાંગે દિન ૫ ક. ૫. નંદિ ૫. (૨) સુગડાંગે સુઅખંધ ૨, તત્ર પઢમ સુઅખંધે અધ્યયન ૧૬, પહેલા અધ્યયને ઉદ્દેશા ૪ કાલ. ૨, બીજા અ.ઉ.૩ કા.૨, ત્રીજા અ.ઉ.૪ કા.ર, ચોથા અ.ઉ.૨ કા.૧, પાંચમા અ.ઉ.૨ કા. ૧, તતો અધ્યયન ૧૧ એકસર કા.૧૧, સુઅખંધ સમુદ્દેશ અનુજ્ઞાનંદિ ૧ કા.૧, એવં પઢમ સુઅખંધે કા.૨૦ દિ ૨૦ નંદિ ૨. . બીઅસુઅખંધે અધ્યયન ૭ એકસરાં કાલ ૭ દિ. ૭ - બીઅસુઅખંધ સમુદ્દેશ અનુજ્ઞાનંદિ કા.૧, અંગ સમુદેશ કા.૧, અંગ અનુજ્ઞાનંદિ કા.૧, નંદિ ૩, એવં સુઅગડાંગે કા. ૩૦ દિ. : ૩૦ નંદિ ૫, • (૩) ઠાણાંગે સુઅખંધ એક અધ્યયન ૧૦, પ્રથમ અધ્યયન એકસરૂ કાલ ૧, બીજા અ.ઉ.૪ ક.૨ ત્રીજા અ.ઉ.૪ ક.૨, ચોથા અ.ઉ.૪ કા. ૨, પાંચમા અ.ઉ.૩ કા.૨, તતો અધ્યયન પાંચ એગસરાં કા.પ, સુઅખંધ સમુદેશ કા.૧, સુઅખંધ અનુજ્ઞા નંદિ કા.૧, અંગ સમુદ્દેશ કા.૧, અંગ અનુજ્ઞા નંદિ કા.૧ એવું - કા. ૧૮, દિન ૧૮, નંદિ ૩. જળ ઠિ૯) Page #101 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ (૪) સમવાયાંગે અંગોદેશસમુદેશાનુજ્ઞાસુ કા.૩ દિ.૩, નંદિ ૨, આયંબિલ ૩. (૫) વિવાહપત્તીએ માસ ૬ દિન ૬ આઉત્તવાણય, સુઅમ્બંધોનત્થિ, ૪૧ (મૂલ) સયાણિ કાલ ૭૭, અંગ નંદિએ ઉદ્દિસિય, પઢમસયં ઉદ્ધિસિજ્જઈ, તત્ત્વ ઉદ્દેશા ૧૦, ઈક્કિક્કદિણેણ (એકકાલેણ) દો દો જંતિ, એવં દિન ૫ કાલ ૫, બીઅસયે ઉ.૧૦ પઢમોખરેસો આયંબિલદુંગણે સપાણભોઅણાહિં પંચહિં ૧ દત્તિહિં, દોહિં કાલે િવચ્ચઈ. પઢમદિણે ઉદ્દેસ સમુદ્રેસા, બીઅદિણે અણુન્ના સેસા ઉ.૯ કા. ૫, એવં બીઅસએ કા.૭ દિ.૭, તઈય સમે ૯.૧૦ પઢમોદેસો એગંદિણેણ એગકાલેણ જાઈ, બીઓ ચમરૂદ્દેસો ખંધુવ્વ (આયંબીલગુણ) “પંચહિં દત્તિહિં, દોહિં કાલેહિં, વચ્ચઈ, એનં. ૧૫ કાલેહિં, ચમરે અણુન્નાએ ઓગાહિમવિગઈ વિસજ્જણથ્થું અઠ્ઠુસાસો (એક નવકારનો) કાઉસ્સગ્ગો કરઈ તતો ઓગાહિમ વિકૃત્યા નોપહન્યતે અન્યવિકૃતિભિસ્તુ ઉપહન્યતે એવ છઠ્ઠ જોગો લગ્નઈ પંચનિયિા છઠ્ઠું આયંબિલ, ૨ આયંબિલં, મોઈઅ વગ્યારિઅતિમણાઈ કપ્પઈ સેસા ઉ.૮ (કા.૪) દિ.૪, એવં તઈય સયે કા.૭ દિ. ૭ ચઉથ્થસએ ઉ.૧૦, પઢમા ૮ આઈલ્લા અંતિલ્લા કાઉં, સત્તહિં કાઉસ્સગ્નેહિં, એગદિણેણ એગકાલેણ જંતિ શેષા ઉ.૨ દિ.૧ કા. ૧, એવં ચઉથ્થસએ કા.૨ દિ. ૨/ ૫-૬-૭-૮-સએસ દશ દશ દત્તો સપાણભોયણ પંચદત્તિય આયંબિલ પચ્ચખ્ખાઈત્તિ પદ્મતે, ૪ મોયણ નાંખેલ અને વગ્ધારેલ ઓસામણાદિ. (0)D * Page #102 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યો તિથિ .. ઉદ્દેશા (કા-પ-૫) દિ.૨૦ કા ૨૦/૯-૧૦-૧૧-૧૨-૧૩૧૪. સયેસુ, ઉદેસા ક્રમેણ ૩૪-૩૪-૧૨-૧૦-૧૦-૧૦ આઈલ્લા અંતિલ્લા કાઉં ૯૯ કાઉસ્સગ્ગા ઈક્કિક્કદિણ ઈક્કિક્કો કાલો, એવં સવ્વ દિ. ૪૭, કા.૪૭, પરસમે ગોસાલસયે આયામદુર્ગાસ પાણ ભોઅણાઓ તિત્રિ દત્તિઓ કાલ દુર્ગાચ એવું દિન ૪૯ ક.૪૯ ગોસાલે અણુન્નાયે અઠ્ઠમજોગો લગ્નઈ-સત્ત નિલ્વિયા અઠ્ઠમ આયંબિલ, આયન્નપુણ (આચરણાપુનઃ) અઠ્ઠમી ચાઉસીસુ આયામ અને નિમ્બિયા, સેમેસુ ર૬ સએસ. આઈલ્લા અંતિલ્લા ઉદેસા ઉદિસઉત્તિ કાઉં નવ નવ કાઉસ્સગ્નેહિં, ઈઝિંકદિણ, ઈક્કિક્કો કાલો એવું કાલ ૭૫, અંગ સમુદ્દેસ કા.૧, અંગ અનુજ્ઞા, કા.૧, એવં કાલ ૭૭ અંગ અનુજ્ઞા નંદિએ ગણીનામ ઠવિજ્જઈ, અત્ર (ઉત્તર) શતકાનિ ૧૩૮ તત્ર ૧૫ શતેષ દિ.૪૯ કાલ. ૪૯ શેષ ૧૨૩ શતેષ દિન ૧૨૩ કાલ ર૬ અંગ સમુદેશાનુજ્ઞા દિન ૨ કાલ - ૨ એવું દિન ૧૭૪ કાલ ૭૭ અસ્વાધ્યાય (૧૨) દિનૈઃ સહ (૧૮૬) એવં દિન ૧૮૬ નંદિ ૨. (૬) જ્ઞાતાધર્મ કથાગે સુઅખંધ ૨. અંગઉદ્દેસબંદિ પઢમ સુઅખંધ અ. ૧૯ એગેગ કાલેણ, એગગ ગચ્છઈ. તતઃ એકેન કાલેન સુઅખંધ સમુદ્ર અનુજ્ઞા નંદિચ એવં દિન ૨૦ કાલ ૨૦ નંદિ ૨. : બીઅસુઅખંધે (બીઅસુખંધ ઉદ્દેસ નંદિ વર્ગ ૧૦ એકેકેન કાલેન કેકા યાતિ, આઈલ્લા અંતિલ્લા અધ્યયન ઉદ્દેસો ઇe (૯૧) Page #103 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ઈત્યાદિ કૃત્વા નવ નવ કાઉસ્સગ્ગા, તતઃ સુઅમ્બંધસમુદ્દેશઅનુજ્ઞા નંદિ કા.૧, અંગ સમુદ્દેશ કા. ૧, અંગ અનુજ્ઞા નંદિકા: ૧ એવં કા. ૧૩ દિ. ૧૩ નંદિ ૩, સર્વ દિન ૩૩ કાલ ૩૩ નંદિ ૫. (૭) ઉપાશક દશાંગે અંગઉદ્દેસ નંદિ સુઅમ્બંધ ૧, અધ્યયન ૧૦, ઍકૈકેન કાલેન એક યાતિ, તતઃ સુઅમ્બંધ સમુદ્દેશ કા. ૧, સુઅમ્બંધ અનુજ્ઞા નંદિ કાલ ૧, અંગ સમુદ્દેશ કા.૧, અંગ અનુજ્ઞા નંદિ કા. ૧, એવં કા. ૧૪ દિન ૧૪ નંદિ ૩. (૮) અંતગડદશાંગે અંગઉદ્દેસ નંદિ સુઅમ્બંધ ૧, વર્ગ ૮, એકેકેન કાલેન એકો વર્ગઃ આઈલ્લા અંતિલ્લા અધ્યયન ઉદ્દિસઓ ઈત્યાદિ કૃત્વા નવ નવ કાઉસ્સગ્ગા, સુઅમ્બંધ સમુદ્દેશ કા.૧, સુઅબંધ અનુજ્ઞા નંદિ કા.૧, અંગ સમુ. કા.૧, અંગ અનુજ્ઞા નંદિ કા.૧, એવં દિ. ૧૨, કા.૧૨ નંદિ ૩. ' (૯) અણુત્તરોવવાઈ દશાંગે અંગઉદ્દેસ નંદિ સુઅખંધ ૧ વર્ગ ૩, પૂર્વવત્ નવ નવ કાઉસ્સગ્ગા સુઅ.સમુ.કા.૧, સુઅ. અનુજ્ઞા નંદિ કા.૧, અંગ સમુ.કા.૧, અંગ અનુજ્ઞા નંદિ કા.૧, એવં દિ.૭ કા.૭ નંદિ ૩. (૧૦) પ્રશ્ન વ્યાકરણ અંગે અંગઉદ્દેસ નંદિ સુઅખંધ ૧ અધ્યયન ૧૦ એકસરાં સુઅમ્બંધ સમુ.કા.૧, સુઅ. અનુજ્ઞા નંદિ કા.૧, અંગ સમુ.કા.૧, અંગ અનુજ્ઞા નંદિ કા.૧ આઉત્તવાણયું, એવું દિ.૧૪ કા. ૧૪ નંદિ ૩. (૧૧) વિપાક શ્રુતાંગે સુઅમ્બંધ ૨ અંગઉદ્દેસ નંદિ પઢમ સુઅખ્ખુંધે અધ્યયન ૧૦ કા. ૧૦, તતઃ સુઅ. સમુ. અનુજ્ઞા નંદિ કા.૧, એવં કાલ. ૧૧ દિ.૧૧ નંદિ ૨. (૯૨)શ Page #104 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ બીઅસુઅમ્બંધ ઉદ્દેસ નંદિ અ.૧૦ કાલ ૧૦ સુઅ. સમુ. અનુશા નંદિ કા.૧ અંગ સમુ.કા.૧ અંગ અનુજ્ઞાનંદિ કા.૧, એવં કાલ ૧૩ દિન ૧૩ નંદિ ૩ એવં સર્વ કાલ ૨૪ દિ. ૨૪ નંદિ ૫. .... અથ ઉપાંગાનિ આયારે ઉવાઈયં ૧, સુયગડે રાયપસેણીયું ૨, ઠાણાંગે જીવાભિગમો ૩, સમવાયે પન્નવણા ૪, એએ ઉક્કાલિયા, ચતુર્વપિ પ્રત્યેક આચામ્બત્રિકં નંદિ દ્વયં ચ, એવં દિ. ૧૨ નંદિ ૮, ભગવઈએ સુરપતિ ૫, નાયાણં જંબુદ્દીવપન્નત્તિ ૬, ઉવાસગ દશાણું ચંદ પન્નત્તિ ૭, એએ તિન્નિ કાલિયા પ્રત્યેકં કાલત્રયં દિનત્રયં આચામ્લત્રય નંદિદ્રયં ચ, એવં કાલ ૯ દિન ૯ નંદિ ૬ અંત્તગડદસાઈયાણં પંચહમંગાણું નિરિયાવલિયા સુઅમ્બંધો ઉવંગ, સુઅમ્બંધ ઉદ્દેસ નંદિ તથ્ય પંચ વગ્ગા, કપ્પિઆઓ ૧, કપ્પવડિસગાઓ ૨, પુલ્ફિઆઓ ૩, પુચૂલિઆઓ ૪, વન્હિદશાઓ ૫, આઈલ્લા અંતિલ્લા અધ્યયન ઉદ્દિશઓ, ઈત્યાદિ કૃત્વા. નવ નવ કાઉસ્સગ્ગા, સુઅમ્બંધ સમુદ્દેસ કાલ ૧, સુઅ. અનુજ્ઞા નંદિકાલ ૧ એવં કા. ૭ દિ. ૭ નંદિ ૨, એવં કાલિક ઉપાંગ સર્વ કાલ ૧૬ આંબિલ ૧૬ મૂલ દિન ૧૬ સર્વ ૧૯. આચારાંગ પ્રથમ (પંચમ) ચૂલા નિસિથાધ્યયનં, તંત્ર ઉદ્દેશા ૨૦ કાલ ૧૦ દિન ૧૦ નત્થિ નંદિ, દશા કપ્પ વવહારાણં એગો સુઅમ્બંધો સુઅમ્બંધ ઉદ્દેશ નંદિ, કપ્પટ્ઝયણે ઉદ્દેશા ૬ કાલ ૩ દિન ૩, વવહારઝયણે ઉદ્દેશા ૧૦ કાલ ૫ દિન ૫, દસાણં દશ અઝયણા દિ. ૧૦ કાલ ૧૦ સુઅમ્બંધ સમુદ્દેશકાલ ૧, સુઅ. અનુજ્ઞા નંદિ કા. ૧ એવં સર્વ કા.૩૦ દિન ૩૦ નંદિ ૨ Q (63)D Page #105 -------------------------------------------------------------------------- ________________ -.. બૃહદ્ યોગ વિધિ ... મહાનિશીથ યોગે પઢમેગસર ૧ નવ ૨ સોલ ૩, સોલ ૪ બારસ ૫ ચંક્કિ ૬ છગ ૭ વીસ ૮ અફંઝઝયણદેશા, તેસીઈ (૮૩) મહાનિસીહમિ. III ઈય તેયાલીસ (૪૩) દિણા, સુઅખંધે દુનિ સવ્વ પણયાલા (૪૫), આઉત્તવાણય ઈહ, પણચત્તા (૪૫) યામ નંદિ દુર્ગ. રા. અથ પ્રકીર્ણકાનિ .. નંદિ ૧ અણુયોગદારા ૨, આરિપચ્ચખાણ ૩ મહાપચ્ચખાણું ૪ દેવિંદસ્થઓ ૫ તંદુ-લવેઆલિએ ચ ૬ સંથારો ૭ /૧ ભત્તપરિત્રા ૮ રાહણ-પડાગ ૯ ગણિવિજ્જા ૧૦ અંગવિઝઝાય ૧૧, ચઉસ્મરણ ૧૨ દિવસાગર-પન્નત્તી ૧૩ જોઈસકરંડે ૧૪ રા. મરણ સમાહી ૧૫ તિથ્થો-ગાલિય ૧૬ તહ સિદ્ધપાહુડ પઈન્ન ૧૭ી નરયવિભત્તી ૧૮ ચંદા-વિઝઝાય ૧૯ પણકપ્પ ૨૦ જીયકપ્પા ૨૧ તત્થ નંદિએ અયોગદારાણં ચ તિત્રિ તિત્રિ નિવિયા. (સાંપ્રત તુ સપ્ત આચાસ્લાનિ યિંતે) પણકપે આયામ સેસેસુ ઈક્કિk નિવિય, (પાંચ તીથી આયંબીલ કરવાં) સર્વ દિન ૨૫. અનુષ્ઠાને ભગવતી ચતુર્થશાતે પહિલા આઠ ઉદ્દેસા આઈલ્લા ઉદ્દિસા ઉદિસઓ. અંતિલ્લા ઉદિસા ઉદિસઓ ઈતિકૃત્વા, છ કાઉસ્સગ્ન એકશ્વ કાયોત્સર્ગ થતોદેશનસ્યતિ ૭ કાઉસ્સગ્ગા, નિશિથાધ્યયનું પ્રથમેવ જોય, તેને તસ્ય ઉદ્દેશે, અનુજ્ઞાયાં ચ નંદિન, તત ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અખ્ત શ્રી કલ્પ વ્યવહાર દશાશ્રુતસ્કંધ (૯૪) Page #106 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ .... ઉદેસાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરો ઈત્યાદિના પ્રથમ નંદિકાર્યા, દ્વિતીયા નંદિ સર્વેષાં અંતે ચ અનુજ્ઞાયા, આદેશઃ-ઈચ્છાકારિ ભગવન્! તુમ્હ અર્પે શ્રી કલ્પ વ્યવહાર દશાશ્રુતસ્કંધે પહેલું કલ્પ અધ્યયન ઉદિસઓ. ઈત્યાદિ, ઈચ્છ, ભગ. શ્રી કલ્પવ્યવહાર દશાશ્રુતસ્કંધે કલ્પ અધ્યયને પહિલો ઉદેસો ઉદ્દેસઓ, એવં સમુદેશઃ અનુજ્ઞા ચ, ઈચ્છ. ભગ. તુમ્હ અખ્ત શ્રી કલ્પ વ્યવહાર દશાશ્રુતસ્કંધે શ્રી વ્યવહાર અધ્યયને પહિલો ઉદ્દેસો ઉદ્દેસઓ, એવું બીજો, એવું સમુદેસ, અનુજ્ઞા ચ, ઈચ્છ. શ્રી કલ્પ વ્યવહાર દશાશ્રુતસ્કંધે પહિલ દશા અધ્યયન ઉદેસઓ, એવં સમુદ્દેસ અનુજ્ઞા ચ, ઈતિ સર્વ યોગદિન કાલ નંદિ માનમ્ અથ નંદિપ્રકારઃ- યસ્મિન્નગે શ્રુતસ્કંધદ્વયં ભવતિ તત્ર નંદો અંગોદેશને વિધાય સપ્તભિઃ ક્ષમાશ્રમણે ૧, તતઃ પ્રથમ શ્રુતસ્કંધોદેશઃ તતો અધ્યયનોદેશનાદિ વિધેય, તતઃ પ્રાન્ત એકનૈવ દિનેન પ્રથમ શ્રુતસ્કંધ સમુદ્દિશ્ય, તસ્વૈવ પ્રથમશ્રુતસ્કંધસ્યાનુજ્ઞાનંદિધિયા ૨, દ્વિતીયશ્રુતસ્કંધારંભે દ્વિતીયશ્રુતસ્કંધોદ્દેશન નંદી કૃત્વા, તંતસ્તદધ્યયનાદીનામુદ્દેશાદિ ક્રિયતે ૩, દ્વિતીયશ્રુતસ્કંધમાખી એકનૈવ દિનેન દ્વિતીયશ્રુતસ્કંધું સમુદ્રિશ્ય તદનુજ્ઞાનંદિવિધેયા ૪, તતો દ્વિતીયદિને અંગસમુદ્દેશઃ તતઃ તૃતીયદિને અંગાનુજ્ઞાનંદિ: ૫, એવં તસ્મિનું યોગે પંચ નંદયા, પ્રાન્ત આકસંધિ દિના ત્રયો ભવંતિ, સ્મિનું યોગે અંગે એક શ્રુતસ્કંધશ્વ સ્વાતામ, તત્ર અંગોદેશનંદિ કૃત્વા ૧ શ્રુતસ્કંધ ઉદ્દિશ્યતે, તતસ્તદધ્યયનાદીનાં ઉદ્દેશસમુદ્દેશાનુજ્ઞા યિંતે એવું યદા શ્રુતસ્કંધાન્તઃ સ્યાત્ તદા એકેન દિનેન શ્રુતસ્કંધ સમુદ્દેશઃ દ્વિતીયદિને @ (૫) Page #107 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ .... શ્રુતસ્કંધાનુજ્ઞા નંદિ ૨, તૃતીયદિને અંગસમુદ્દેશ ચતુર્થ દિને અંગાનુજ્ઞા નંદિ ૩ એવં તસ્મિન્ યોગે તિસોનંદય આકસંધિદિનાનિ ચત્વારિ યુ યસ્મિયોગે શ્રુતસ્કંધ એક સ્માત, તત્ર શ્રુતસ્કંધોદ્દેશે નંદિ ૧ નિષ્પાદ્ય, તદધ્યયનાદીનાં ઉદ્દેશાદિ કરણીય. એવં યદા પ્રાન્ત આયાતિ તદેકેન દિનેન શ્રુતસ્કંધસમુદ્દેશઃ દ્વિતીયદિને શ્રુતસ્કંધાનુજ્ઞાનંદિ ૨, એવં તસ્મિનું યોગે નંદિઢય, આકસંધિદિનદ્વયં ચ સ્યાત, કાલિકાયોગેષ ઉદ્દેશાદીના ઉદ્દેશ સમુદેશકાયોત્સર્ગાનંતર તિવિષ્ણ કથાયિત્વા વાયણાં સંદિસાઉં ૧ વાયણાં લેશું ૨ કાલમાંડલાં સંદિસાઉં ૩ કાલમાંડલાં પડિલેહશું ૪ સઝઝાય પડિક્કમશું ૫ પુનઃ તિવિહેણકથાયિત્વા બેસણે સંદિસાઉં - ૬ બેસણે ઠાઉં ૭ એવં સર્વત્ર ક્ષમાશ્રમણાનિ સપ્ત વાંદણાં બે દાયિત્વા અધ્યયનાદીનાં અનુજ્ઞાકાયોત્સર્ગ ચ કૃત્વા, કાલ માંડલાં સંદિસાઉં ૧ કાલમાંડલો પડિલેહશું ર સઝઝાય પડિક્કમશું ૩ કાલ પડિક્કમ ૪ ઈતિ અંગાદી નંદિ પ્રકાર, - અસજઝાય એહના બે ભેદ, એકા આત્મ સમુત્થા દ્વિતીયા પરસમુત્થા, તસ્યા પંચભેદાઃ સંયમ ઘાતક-ધુઅરિ પ્રમુખ ૧ ઉત્પાતિક-માંસ વૃષ્ટયાદિક ૨ દિવ્ય-દેવકૃત ગંધર્વ ન(ગ)રાદિક ૩ વ્યગ્રાહિક - વિગ્રહ કહિયે સંગ્રામ ૪ શારીરીક-મનુષ્ય તિર્યંચ શરીરના પુદ્ગલ પ, આત્મસમુત્થા શારીરીકઅસઝઝાય માંહી જાણવી એહમાંહિ પહેલી અસઝાય સંયમ ઘાતકની સીમ હોઈ ત્યાં લગી અસઝઝાય પડિલેહણ પ્રમુખ ક્રિયાઅનુષ્ઠાન કાય ચેષ્ટાદિક હાથ પગનો હલાવવો આકુંચન પ્રસારણ કાંઈ ન સુજે, એકાંતે અંગોપાંગ સંવરી વસ્ત્રાદિ આવરી બેસિએ તો સંયમ Page #108 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ રહે વિપરિતપણે સંયમઘાત ઉપજે તિણે કારણે સંયમઘાતક અસજ્ઝાય કહી. ભાવાર્થ:- રૂધિરાદિ અશુચિ વગેરેને કારણે સ્વાધ્યાય વગેરે ન થઈ શકે તેવા પ્રસંગોને અસ્વાધ્યાય કહેવાય છે. તેના મુખ્ય બે ભેદ છે. ૧-આત્મસમુત્થ-પોતાના કારણથી અસ્વાધ્યાય થાય. ૨-બીજાના કારણથી અસ્વાધ્યાય થાય. પ્રથમ પરસમુદ્ઘના કારણો આ પ્રમાણે છે. ૧-સંયમઘાતિ, ૨-ઔત્પાતિક, ૬-દેવસંબંધી ૪-વ્યુહગ્રાહિક, ૫-શરીરસંબંધી. જે ૧-સંયમઘાતિ-સંયમનો ઘાત કરનાર. તેના ત્રણ ભેદો છે. ૧-મહિકા, ૨-સચિત્તરજો વૃષ્ટિ, ૩-અમૂકાય (વરસાદ)ની વૃષ્ટિ, A મહિકા-ગર્ભમાસ-કાર્તિક મહિનાથી મહા મહિના સુધીમાં આકાશમાંથી ધુમ્મસ વરસે તે આ ધુમ્મસ વરસતાં તુરત જ સર્વસ્થાન અસૂકાયમય બની જાય છે. આવા વખતે ઉપાશ્રય આદિના બારી બારણાં બંધ કરી, અંગોપાંગ સંકોચી રાખીને એક સ્થાને બેસી જવું જોઈએ, હાથ પગ હલાવવાં જોઈએ નહિ, B-સચિત્તરજ વ્યવહારથી સચિત્તરજ જે જંગલમાં પવનથી ઉડેલી રજ, જે રંગમાં કંઈક લાલ રંગની હોય છે અને દૂર દૂરથી દેખાય. આ ચિત્તરજ પણ સતત વરસે તો ત્રણ દિવસ પછી સર્વ સ્થાનો પૃથ્વીકાયમય બની જાય છે. ૮-વરસાદબુમ્બુદ્ વર્ષા, બુર્બુદ્ વિનાનો અને ફુસીયા. બુદ્નુર્ એટલે પાણીમાં પરપોટા થાય તે, તેવો વરસાદ વરસે તો આઠ પ્રહર સુધી (બીજા મતે ત્રણ દિવસ) સુધી વરસે તો તે પછી અસ્વાધ્યાય. પરપોટા વિનાનો (૭) Page #109 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ વરસાદ સતત પાંચ દિવસ સુધી વરસે તો તે પછી અસ્વાધ્યાય અને ફુસીયા (ઝીણી ફરફર) સતત સાત દિવસ સુધી વરસે તો તે પછી બધું અડૂકાયમય બની જાય છે. માટે તે પછી અસ્વાધ્યાય થાય છે. (આ અસ્વાધ્યાય આર્દ્રા નક્ષત્ર બેઠા પછી અને સ્વાતિ નક્ષત્ર સુધીનો સમજવો. તે સિવાયના વખતમાં તો અલ્પ વરસાદ પડે તો પણ વરસાદ બંધ થયા પછી ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય ગણાય છે.) આ ત્રણ પ્રકારના સંયમઘાતી વરસાદમાં સ્વાધ્યાયનો ત્યાગ દ્રવ્યાદિ ચાર ભેદે આ પ્રમાણે કહ્યો છે. દ્રવ્યથી-મહિકા, સચિત્તરજ અને વરસાદનો ત્યાગ કરવો, ક્ષેત્રથી-જે ગામ શહેરમાં વરસે ત્યાં સ્વાધ્યાયનો ત્યાગ, કાલથી-તે તે કાળ પછી જ્યાં સુધી વરસે ત્યાં સુધી તેટલો કાળ સ્વાધ્યાયનો ત્યાગ અને ભાવથી-આંખના પલકારા, અને શ્વાસોશ્વાસ સિવાયની સઘળી ચેષ્ટાનો ત્યાગ કરવો. ઉપરાંત જવું, આવવું, પડિલેહણ કરવું, બોલવું વગેરે કાયિક અને વાચિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો. બીમારી વગેરે આવશ્યક કારણ આવી પડે તો હાથ આંખ કે આંગળીના ઈશારાથી કામ લેવું, બોલવું જ પડે એમ હોય તો મુહપત્તિ (વસ્ત્ર)થી મુખ ઢાંકીને બોલવું, અને જવા આવવાની જરૂર પડે તો કામળીથી શરીર ઢાંકીને જવું આવવું. ૨-ઔત્પાતિક- રજ-ધૂળવૃષ્ટિ, માંસવૃષ્ટિ, રૂધિરવૃષ્ટિ, કેશવૃષ્ટિ પાષાણવૃષ્ટિ થાય તો અસ્વાધ્યાય. રજવૃષ્ટિ-અચિત્તરજ-ધૂળ વરસે, માંસવૃષ્ટિ-માંસના ટૂકડા આકાશમાંથી વરસે, રૂધિરવૃષ્ટિ-આકાશમાંથી રૂધિરના બિંદુઓ પડે, કેશવૃષ્ટિ-આકાશમાંથી વાળની વૃષ્ટિ પાષાણવૃષ્ટિ-કરા કે પાષાણના ટૂકડા પડે, તથા રજોદ્ઘાત-દિશાઓ (૪) Page #110 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ધૂળવાળી હોય ત્યારે સૂત્ર ભણવું નહિ. પરંતુ બીજી સઘળીય પ્રવૃત્તિ કરી શકાય. માંસ અને રૂધિરની વૃષ્ટિ થાય તો એક અહોરાત્રી સુધી નંદી આદિ સૂત્ર ભણાય નહિ. બાકીના વખતે તે તે વૃષ્ટિ બંધ થાય ત્યારે ભણી શકાય. રજોવૃષ્ટિ અને રજોદ્ઘાત તેમાં ઘૂમાડા જેવા આકારે સફેદ અચિત્તધૂળ વરસે તે રજોવૃષ્ટિ કહેવાય અને બધી દિશાઓ ધૂળથી છવાઈ જતાં બધે અંધકાર જેવું દેખાય તે રજોદ્ઘાત કહેવાય. આ બન્ને પવનની સાથે કે પવન વગર જ્યાં સુધી પડે ત્યાં સુધી સૂત્ર ભણવું નહિ. ૩-દેવસંબંધી - ગાંધર્વનગર, દિગ્દાહ, વિજળી ઉલ્કાપાત, ગર્જિત, ચૂપક, યક્ષાદીપ્ત વગેરે. ૧-ગાંધર્વનગર-ચક્રવર્તીઆદિના નગરના ઉત્પાતને સૂચવનાર સંધ્યા સમયે તે તે નગર ઉપર કીલ્લા, ઝરૂખા, વગેરે આકાર સહિત બીજું નગર દેખાય. તે અવશ્ય દેવકૃત હોય. ૨-દિગ્દાહ- કોઈ દિશા બળતી દેખાય, ૩. વિજળી- રેખા સહિત પ્રકાશ, ૪-ઉલ્કાપાત- તારો પડે તેમ જ પાછળ રેખાવાળી અથવા પ્રકાશયુક્ત મોટી રેખા થાય તે ૫-ગર્જિત- મેઘની ગર્જનાઅવાજ ૬. યૂપક- શુક્લ પક્ષમાં બીજ, ત્રીજ અને ચોથ ત્રણ દિવસ સુધી ચંદ્ર સંધ્યાગત હોવાથી ન દેખાય. ત્રણ દિવસ સંખ્યાની સમાપ્તિ ન સમજાયાથી કાલવેળાનો નિર્ણય ન કરી શકાય માટે પ્રાદોષિક કાળ કે સૂત્રપોરિસી ન થાય. ૭. યક્ષાદીપ્ત - એક દિશામાં આંતરે આંતરે વિજળી જેવો પ્રકાશ દેખાય. આ ગાંધર્વનગર વગેરે થાય ત્યારે એક એક પ્રહર અસજ્ઝાય. (૯) Page #111 -------------------------------------------------------------------------- ________________ 1 .... બૃહદ્ યોગ વિધિ . - ગર્જારવ થાય તો બે પ્રહર સુધી અસક્ઝાય.. ગાંધર્વનગર તો દેવકૃત જ હોય, બાકીના દેવકૃત પણ હોય અથવા સ્વાભાવિક પણ હોય. જો સ્વાભાવિક હોય તો અસક્ઝાય નહિ. દેવકૃત છે કે સ્વાભાવિક છે તે જાણવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હોવાથી સ્વાધ્યાય કરવો નહિ. આ ઉપરાંત ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, ગુંજિત, ચારસંધ્યા, મહાપડવા, મહામહ વગેરેમાં પણ અસ્વાધ્યાય કહ્યો છે. | ચંદ્રગ્રહણ - ચંદ્રવિમાનની નીચે રાહુનું વિમાન આવવાથી ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડે તે ચંદ્રગ્રહણ કહેવાય. સૂર્યના વિમાનની નીચે રાહુનું વિમાન આવી જાય ત્યારે સૂર્યગ્રહણ કહેવાય. રાહુનું વિમાન જેટલા સમય સુધી ચંદ્ર કે સૂર્યના સમાન નીચે રહે તેટલા સમય સુધીનું ગ્રહણ કહેવાય છે. ચંદ્રગ્રહણમાં ઉત્કૃષ્ટ બાર પ્રહર અસ્વાધ્યાય અને જઘન્ય અસક્ઝાય આઠ પ્રહરનો. તે આ પ્રમાણે ઉગતો ચંદ્ર ગ્રહણ થયો હોય તો તે રાત્રિના ચાર પ્રહર અને બીજા દિવસના ચાર પ્રહર મળી આઠ પ્રહર અસક્ઝાય. સવારે ગ્રહણ થાય અને ગ્રહણ સહિત ચંદ્ર અસ્ત પામે તો તે પછીનો દિવસ અને રાત્રિ, અને બીજા દિવસની સાંજ સુધી બાર પ્રહર અસઝાય થાય. અથવા ઉત્પાતથી આખી રાત્રિ ગ્રહણ રહે અને ચંદ્ર અસ્ત પામે તો, તે રાત્રિ બીજો દિવસ રાત્રિ મળીને બાર પ્રહર, અથવા તો વાદળ હોવાને લીધે ચંદ્ર દેખાય નહિ ત્યારે ગ્રહણ ક્યારે થયું તેની ખબર નહિ પડવાથી તે આખી રાત્રિ અને બીજો દિવસ અને રાત્રિ મળી ઉત્કૃષ્ટ બાર પ્રહરની આ ૧૦ સભ Page #112 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ તિથિ અસજ્ઝાય થાય. પણ જો સ્પષ્ટ ગ્રહણ દેખાયું હોય તો ત્યારથી બીજા દિવસનો ચંદ્ર ઉગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણવો. આ પ્રમાણે સિદ્ધાન્તિક મત કહ્યો. બીજા આચાર્યોના મતે આચરણા એવી છે કે રાત્રે ચંદ્રગ્રહણ થાય અને રાત્રે મૂકાય તો સવારના સૂર્યોદય સુધી અસ્વાધ્યાય (અને ગ્રહણ સહિત આથમે તો ગ્રહણ થાય ત્યારથી બીજો દિવસ અને બીજી રાત્રિ સુધી અસ્વાધ્યાય જાણવો.) સૂર્યગ્રહણનો અસ્વાધ્યાય જઘન્યથી બાર પ્રહર અને ઉત્કૃષ્ટથી સોળ પ્રહર સુધી અસ્વાધ્યાય, ગ્રહણ સહિત સૂર્ય અસ્ત થાય તો તે દિવસની રાત્રિ અને બીજો દિવસ અને રાત્રિ મળી બાર પ્રહર અસજ્ઝાય થાય. સૂર્ય ઉદય વખતે ગ્રહણ થાય, આખો દિવસ ગ્રહણ રહે અને ગ્રહણ સાથે આથમે તો તે દિવસના ચાર, તે રાત્રિના ચાર અને બીજો દિવસ અને રાત્રિના આઠ એમ સોળ પ્રહર સુધી અસજ્ઝાય થાય. અન્ય આચાર્યોના મતે આચરણાથી સૂર્યગ્રહણ દિવસે થાય અને દિવસે મૂકાય તો ગ્રહણ થાય ત્યારથી બીજા દિવસના સૂર્યોદય સુધી અસ્વાધ્યાય. : નિર્ઘાત વાદળ સહિત કે વાદળ વિના આકાશમાં વ્યંતરદેવે મોટી ગર્જના સરખો કરેલો અવાજ. આમાં આઠ પ્રહર સુધી અસજ્ઝાય. - ગુજિત - ગર્જારવના વિકારરૂપ ગુંજારવ કરતો અવાજ થાય તો આઠ પ્રહરની અસજ્ઝાય. G · ચાર સંધ્યા દિવસના મધ્યાહ્ને બે ઘડી સુધી અસ્વાધ્યાય. ૨ (૧૦૧) - સૂર્યાસ્ત પછી, મધ્યરાત્રી, સૂર્યોદય પહેલા, Page #113 -------------------------------------------------------------------------- ________________ •... બૃહદ્ રોડ વિથ .. ચાર મહા પડવા - અષાડ વદ ૧, આસો વદ ૧, કાર્તિક વદ ૧, અને ચૈત્ર વદ ૧ મહામહ જે દેશોમાં જેટલા દિવસ મહોત્સવ ચાલે તેટલા દિવસ સુધી હિંસાનું કારણ હોવાથી ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહિ. છે બકરીઈદનો અસ્વાધ્યાય થાય. ૪ - વ્યગ્રાહિક – દંડિક-સેનાપતિ આદિ લડતા હોય, પ્રસિદ્ધ બે સ્ત્રીઓ લડતી હોય, મલ્લયુદ્ધ કે ગામના લોકો પરસ્પર પત્થર આદિથી લડતા હોય ત્યાં સુધી અસ્વાધ્યાય, કેમકે તેવા પ્રસંગે વાનવંતરાદિ દેવો કૌતુકથી પોતપોતાના પક્ષમાં આવ્યા હોય તો તે છળે વળી લોકોને અપ્રીતિ થાય કે “અમે ભયમાં છીએ ત્યારે પણ આ સાધુ જાણે કંઈ દુઃખ ન હોય તેમ સુખપૂર્વક ભણે છે.” માટે તેટલો ટાઈમ સાધુઓએ સ્વાધ્યાય ન કરવો.’ - રાજા મૃત્યુ પામ્યા હોય, ત્યારથી બીજા રાજાનો અભિષેક ન થાય ત્યાં સુધી અસક્ઝાય, તથા મ્લેચ્છ આદિએ ગામ ઉપર હુમલો કર્યો હોય ત્યારે લોકો ભયભીત હોય ત્યારે પણ સ્વાધ્યાય ન કરવો. આ ચુડ્ઝાહિક આદિ કારણે લોકોમાં જ્યાં સુધી સંક્ષોભ હોય ત્યાં સુધી અસક્ઝાય નહિ પરંતુ લોકો સ્વસ્થ થયા પછી પણ એક અહોરાત્રિ સુધી અસક્ઝાય રાખવી. ગામમાલિક કે કોઈ અધિકારી શય્યાતર કે અન્યગૃહસ્થ ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં મરણ પામે તો મૃતક લઈ ગયા પછી એક અહોરાત્રિની અસક્ઝાય અથવા મૃતક લઈ ગયા પછી બ્રેઈન સાંભળે તેમ ભણવું. ૪ (૧૦) સહિ Page #114 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિથ .... કોઈ અનાથ સો હાથની અંદર મરણ પામ્યો હોય તો, તે મૃતક જ્યાં સુધી પડ્યું હોય ત્યાં સુધી અસક્ઝાય. તે અનાથના મૃતકને કૂતરા વગેરેએ તોડ્યું હોય તો તેના અવયવ દેખાય ત્યાં સુધી અસક્ઝાય. સારી રીતે જોવા છતાં કલેવરના અવયવો ન દેખાય તો સ્વાધ્યાય કરવા કહ્યું. - કોઈ સ્ત્રી કરૂણ વિલાપ કરતી હોય તો તેનો અવાજ સંભળાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહિ. પ-શરીર સંબંધી- શારીરિક અશુચીના કારણથી અસક્ઝાય તેના બે પ્રકાર-એક મનુષ્ય સંબંધી અને બીજા તિર્યંચ સંબંધી. તિર્યંચમાં ત્રણ પ્રકાર - જળચર - માછલાં કાચબા વગેરે, સ્થલચર - ગાય, ભેંસ પાડા, બકરા વગેરે, ખેચર - મોર, પોપટ વગેરે. ત્રણેના દ્રવ્યાદિ ચાર પ્રકારો- દ્રવ્યથી પચેન્દ્રિય તિર્યંચ શરીરના રૂધિર, માંસ, વગેરેની અસક્ઝાય વિકસેન્દ્રિય-બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયના કલેવરોની અસક્ઝાય થતી નથી. ક્ષેત્રથી-ઉપાશ્રયથી સાઈઠ હાથ સુધીમાં હોય તો અસક્ઝાય, તેમાં પણ કોઈ નાનું ગામ હોય તો નાના ત્રણ માર્ગોથી અંતરિત ક્ષેત્રમાં, મોટું નગર હોય તો એક મોટા રાજમાર્ગથી અંતરિત ક્ષેત્રમાં, ઉપાશ્રયની લાઈનની સામી બાજારૂધિર આદિ પડ્યું હોય તો અસક્ઝાય નહિ. પરંતુ તે પહેલા પડ્યું હોય તો અસક્ઝાય. નાના ગામમાં કૂતરા આદિએ તિર્યંચનું કલેવર ચૂંધ્યું હોય અને તેના કલેવરો જ્યાં ત્યાં પડ્યાં હોય તો ગામ બહાર જઈને સ્વાધ્યાય કરી શકાય. કાળથી-તે રૂધિરાદિ પડ્યાં હોય ત્યારથી ત્રણ પ્રહર સુધી અસક્ઝાય બીલાડા આદિએ મારેલા અલ ૧૦૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ ..... ઉંદરાદિના કલેવર હોય તો આઠ પ્રહર સુધી અસક્ઝાય. ભાવથીનંદીસૂત્ર આદિ સૂત્રો જણાય નહિ. અથવા બીજી રીતે ચાર પ્રકાર જળચરાદિ તિર્યંચના રૂધિર માંસ, હાડકું અને ચામડું એ ચાર પડ્યા હોય તો અસક્ઝાય વિશેષમાં જો સાઈઠ હાથની અંદર માંસ ધોયું હોય કે પકાવ્યું હોય તો તે માંસ બહાર લઈ જવા છતાં ત્યાં અવશ્ય કોઈ અવયવો પડ્યા હોય તેથી ત્રણ પ્રહાર સુધી અસક્ઝાય ગણાય. જો તે પહેલાં વરસાદ કે પાણીથી ધોવાઈ જાય તો સ્વાધ્યાય કરી શકાય. કોઈ ઈંડું ૬૦ હાથની અંદર પડે પણ ફુટે નહિ તો તે ઈંડું ૬૦ હાથની બહાર લઈ ગયા બાદ સ્વાધ્યાય કહ્યું પણ ઇંડું ફુટી જાય તો અને તેનો રસ જમીન ઉપર પડે તો તે રસ દૂર કર્યા પછી પ્રહર સુધી અસક્ઝાય. જો કપડા ઉપર ઈંડું ફુટ્યું હોય તો તે કપડું ૬૦ હાથ બહાર જઈને ધોઈ નાખે તો અસક્ઝાય નહિ. ઈંડાનો રસ કે રૂધિરનું માખીનો પગ ડૂબે તેટલું બિંદુ પડ્યું હોય તો અસક્ઝાય થાય. જરાયુ રહિત હાથણી વગેરેને પ્રસવ થાય તો ત્રણ પ્રહર અસક્ઝાય. જરાયુવાળા ગાય આદિનો પ્રસવ થાય તો ઓવાળ પડ્યા પછી (દૂર કર્યા બાદ) ત્રણ પ્રહર અસક્ઝાય. રાજમાર્ગમાં તથા તે સિવાય બીજે સાઈઠ હાથની અંદર તિર્યંચનું રૂધિર આદિ પડ્યું હોય. તે ધોવાઈ જાય કે અગ્નિથી બળી જાય તો અસક્ઝાય નહિ. પણ એમને એમ પડ્યું રહે તો અસઝાય થાય. મનુષ્ય સંબંધી - ચાર પ્રકારે. ચામડી, રૂધિર, માંસ, હાડકાં. આમાં હાડકાં સિવાય, ચામડી રૂધિર અને માંસ સો હાથની અંદર ૧૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ પડ્યું હોય તો અહોરાત્રિ અસજ્ઝાય. રૂધિર સૂકાઈ જઈને વર્ણાન્તર થઈ ગયું હોય તો સ્વાધ્યાય કરવો કલ્પે. સ્ત્રીઓ મહિને મહિને માસિક ધર્મમાં આવે છે તે ત્રણ દિવસ સુધી આવ્યા કરે છે તેથી તે ત્રણ દિવસ સુધી અસજ્ઝાય. ત્રણ દિવસ પછી કોઈને આવે પરંતુ તે રૂધિરનો વર્ણ બદલાઈ ગયેલો હોવાથી અસજ્ઝાય થતી નથી. સૂવાવડ આવી હોય તો જો પુત્ર જન્મે તો સાત દિવસ અસજ્ઝાય આઠમે દિવસે સ્વાધ્યાય કરી શકાય. પુત્રી જન્મી હોય તો (રૂધિર વધુ હોવાથી) આઠ દિવસ અસજ્ઝાય નવમે દિવસે સ્વાધ્યાય કરવો કલ્પે. દાંત વગરનું મનુષ્યનું હાડકું સો હાથની અંદર (જમીનમાં) પડ્યું હોય તો બાર વરસ સુધી અસજ્ઝાય થાય. જ્યારે દાંત પડ્યો હોય તો સો હાથની બહાર કર્યા પછી સ્વાધ્યાય કરવો કલ્પે. દાંત પડ્યો હોય શોધવા છતાં ન દેખાય તો અસાય નથી. કોઈ એમ કહે છે કે ‘દંત ઓહડાવણાર્થે કાઉસ્સગ્ગ કર્યા પછી સ્વાધ્યાય કરી શકાય. જો હાડકાં વગેરે અગ્નિથી બળી જાય તો અસજ્ઝાય નથી. અસજ્ઝાયમાં ભણવું કે ભણાવી શકાય નહિ. પરંતુ વિચારણાચિંતવન કરવામાં બાધ નથી. અસજ્ઝાય ૧. દર વર્ષે ચૈત્ર સુદ ૧૧-૧૨-૧૩; ૧૨-૧૩-૧૪; અથવા ૧૩૧૪-૧૫ ના દિવસોએ સાંજના પ્રતિક્રમણમાં દુખિયના કાઉ. પહેલાં ખમા. દઈ ઈચ્છા. સંદિ. ભગ. અચિત્તરજ ઓહડાવણીય કાઉ. કરૂં ? ઈચ્છું. અચિત્તરજ ઓહડાવણીયં કરેમિ કાઉ. અન્ન. ૧ (૧૦૫) Page #117 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ ...... ૧૦૮ શ્વાસોશ્વાસ કાઉ. ઉપર લોગસ્સ પછી ખમા. દઈ અવિધિ આ.મિદુ. કહેવું આ પમાણે કાઉસ્સગ ન કર્યો હોય તો ૧૨ માસ સુધી તેને માટે અસ્વાધ્યાય, યોગ કરાવી ન શકે, ચોમાસુ કરી શકાય, કલ્પસૂત્રાદિ સૂત્રો ન વંચાય. ૨. આસો અને ચૈત્ર સુદ ૫ ના, અષાઢ, કાર્તિક તથા ફાગણ સુદ ૧૪ ના મધ્યાન્ડથી માંડી વદ ૧ ની અહોરાત્રી સુધી (વદ ૨ ના સૂર્યોદય સુધી) અસઝાય, એટલે વદ ના સવારના ઉત્કાલિકમાં પ્રવેશ કરાવી શકાય, તેમ જ કાલિકમાં પણ કાલગ્રહણ વગર બીજી વખત પ્રવેશ કરવાનો હોય તો કરી શકાય. અર્થાત્ ખાલી પયણું કરી શકાય. ૩. વિશાખામાં સૂર્ય પ્રવેશ પછી વૃષ્ટિ, ગર્જના, વિદ્યુની અસક્ઝાય, તેમાં વૃષ્ટિ તથા ગર્જનાની બે પ્રહર, તથા વિજળીની એક પ્રહર અસક્ઝાય. ૪. ગંધર્વપુર (બળતાં નગર જેવો દેખાવ) દિગ્દાહ (છિન્નમૂલદાહ) ઉલ્કા (સુરેખા) અથવા પ્રકાશ યુક્ત સરેખા તણખા જેવા, ઉપર પ્રકાશ નીચે અંધકાર, અજ્ઞાન સંધ્યા છેદમાં એક પ્રહર અસક્ઝાય. ૫. વર્ષાકાલે ૭. શિયાળે ૫, ઉનાળે ૩ તારા પતનની અસક્ઝાય. ૬. ધુમસ, અરણ્યવાતથી ઉડતી સચિત્તરજ, કેશવૃષ્ટિ જ્યાં સુધી, પડે ત્યાં સુધી, મહાકલહ, મ્લેચ્છાદિ ભય, સ્ત્રીપુરૂષનું નજીકમાં જળ ૧૦૬ોલ Page #118 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ .... યુદ્ધ, ધુલેટી પર્વ, ગાઢઆગ વગેરે શાંત ન થાય ત્યાં સુધી, દંડિક મરણે બીજો બેસે નહિ ત્યાં સુધી અસક્ઝાય. ધુમસ સંયમઘાતિ હોઈ ઉન્મેષ અને શ્વાસોશ્વાસ સિવાય બીજી ક્રિયા ન થાય. બારણા બંધ રાખી કામળી ઓઢીને બેસી રહેવું જોઈએ. ૭. ધડહડ અને ભૂમિકંપ, માંસ અને રૂધિર વૃષ્ટિએ ૮ પ્રહર, ગામનો ભોજિક આદિ મરે તો, વસતિ અથવા સાત ઘરમાં કોઈ મરે તો અહોરાત્ર અસક્ઝાય. ૮. હોળી લાગે ત્યાંથી ધૂળ ઉડે ત્યાં સુધી અસક્ઝાય. ૯. તિર્યંચનું લોહી, માંસ, ચામ, હાડકાં ૬૦ હાથમાં હોય તો પડ્યા પછી ત્રણ પ્રહોર અસક્ઝાય. ઉદ્ધર્યોથી પણ ન સૂજે. પણ જ્યાં લોહી પડ્યું હોય તે સ્થાન ધોઈને સાફ કરી પાણી ૬૦ હાથની બહાર પાઠવે તો અસક્ઝાય નહિ. ૧૦. ઈંડું ભાંગ્યું હોય, સ્ત્રીતીર્યચની પ્રસૂતિ થઈ કે જરાજ પડી હોય : તો ત્રણ પ્રહર અસક્ઝાય. ૧૧. મનુષ્યનું લોહી માખીના પગ જેટલું પણ ભૂમીએ અગર વસ્ત્ર ઉપર પડેલું હોય તો અહોરાત્રી, તે અસક્ઝાય બીજા દિવસના સૂર્યોદયે પૂરી થઈ જાય એટલે પ્રભાતમાં પડેલું સૂર્યોદયે શુદ્ધ થાય. ૧૨. સ્ત્રીના સ્વાભાવિક ઋતુમાં ૩ દિવસ અસક્ઝાય ત્યાર પછી રૂધિર દેખાય તો રૂધિર ઓહડાવણી કરેમિ કાઉ. એક નવ. કાઉં. ૪ ૧૦૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિષિ ૧૩. મોટો રાજા મરે અને બીજો રાજા ગાદીએ ન આવે ત્યાં સુધી અસજ્ઝાય. ૧૪. મનુષ્યનું મૃતક ૧૦૦ હાથની અંદર તથા તિર્યંચનું મૃતક ૬૦ હાથમાં હોય ત્યાં સુધી અસજ્ઝાય. ૧૫. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય મૃતકની અસજ્ઝાય એક રાજમાર્ગે (જ્યાં બન્ને બાજી થઈને વાહનો જતાં આવતાં હોય તે) તથા અંતરિત હોય એટલે રાજ માર્ગની બીજી બાજુ હોય અથવા ત્રણ નાની શેરીથી અંતરિત હોય, અથવા સિમાડા બહાર હોય તો ૬૦થી ૧૦૦ની અંદર હોવા છતાં પણ અસજ્ઝાય લાગતી નથી. ૧૬. બિલાડી જીવતો ઉંદર લઈ જાય તેની અસજ્ઝાય નહિ પણ રૂધિર પડતો લઈ જાય તો અસજ્ઝાય. હિંસક પશુના વમનની અસજ્ઝાય નહિ. ૧૭. રાત્રિમાં ચંદ્રગ્રહણ થયું અને રાત્રિમાં પુરૂં થયું ત્યારથી રાત્રિ પુરી થાય ત્યાં સુધી અસજ્ઝાય. ૧૮. દિવસે સૂર્યગ્રહણ થયું ત્યારથી બીજા દિવસના સૂર્યોદય સુધી અસજ્ઝાય. ૧૯. ઉદયકાલે ચંદ્રગ્રહણ થયું અને ગ્રસિત જ ચંદ્ર અસ્ત થયો તો તે રાત્રિના ચાર પ્રહર અને બીજા અહોરાત્રિના આઠ પ્રહર એમ બાર પ્રહર અસજ્ઝાય. અથવા ઉત્પાત એટલે રૂધિર માંસાદિથી વર્ષાદથી આખી રાત્રિ ગ્રહણ રહ્યું હોય અને ગ્રહણસહિત અસ્ત ૩૧ (૧૦૮) D Page #120 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિષિ થયો હોય તો તે રાત્રિ અને બીજા અહોરાત્રિના આઠ પ્રહર મળી બાર પ્રહર અસજ્ઝાય અથવા વાદળથી આકાશ ઢંકાયેલું હોય અને તેથી ખબર ન પડે કે ક્યારે ગ્રહણ થયું તેથી રાત્રિએ સ્વાધ્યાય થાય નહિ અને પ્રભાતે ગ્રહિત ચંદ્ર અસ્ત થતો દેખ્યો તેથી બીજી અહોરાત્રી અસ્વાધ્યાય. આ પ્રમાણે ચંદ્ર ગ્રહણની બાર પ્રહર ઉત્કૃષ્ટી અસજ્ઝાય થાય. ૨૦. અસ્ત કાલમાં જ પ્રભાતે ચંદ્રગ્રહણ થાય અને ગ્રહણદશામાં જ અસ્ત થાય તો આઠ પ્રહર અસજ્ઝાય. ૨૧. ઉદયકાલમાં સૂર્યગ્રહણ થાય તે જ પ્રમાણે અસ્ત પામે તો સોળ પ્રહર અસજ્ઝાય એ પ્રમાણે ઉત્પાદ સૂર્યગ્રહણાદિમાં પણ સોળ પ્રહર અસજ્ઝાય. ૨૨. અસ્ત સમયે સૂર્યગ્રહણ થાય અને ગ્રસિત અસ્ત થાય તો બાર પ્રહર અસજ્ઝાય. અથ ગણિપદ સ્થાપના ષામાસિકનંદિઃ પંચમે માસે સાર્ધ પંચમે માસે વા વિધેયા પર એષા પૂર્વપદસ્થેન કાર્યા, તદપ્રામૌ ગણિનાષ્યનુજ્ઞાનંદિ પૂર્ણાં વિધાય, પ્રવેદનાનંતર ક્ષમાશ્રમણપૂર્વ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી ગણિનામં વેહ ગુરુર્ભણતિ વેમિ ચૈત્યવંદન પ્રકારસ્થિતશિષ્યસ્ય સિરસિ ત્રિપદમંત્ર નમસ્કાર પૂર્વે વાસક્ષેપકરણ અમુક ગણિ ઈતિ ત્રિવારભણનું ચ, ઈતિ વિધિના ગણિપદસ્થાપન, તદનું સંઘવાસક્ષેપ, હિત શિક્ષાશ્રાવણ ગણિપદ વર્ણનં ચ, તથા એતદાલોચનાતુ ષડ્વિનાધિક ષામાાસેષુ વ્યતીતેષુ દીયતે શ્રી ભગવતી D (૧૦૯). Page #121 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ યોગની નંદી માસ ૫ ને માજને કીજે, માસ સાડાપાંચ ઉલ્લંઘવીએ નહી, શતક ૪૦(૪૧) અનુષ્ઠાન કરી રાખીએ, ભગવતીના માસ ૬ અને દિન ૬ અથવા ૮ કે ૯ થયા પછી આલોયણ દીજે અસઝાઈના પવેણાં પૂર્વની જેમ કીજે, જિહાંલગે માસ ૬ દિન ૬ અથવા ૮ કે ૯ થાય. -STD આ ભરત ક્ષેત્રમાં ઘણા એવા મિથ્યાત્વી જીવો છે કે જે ભદ્રક પરિણામથી અહિંથી મરીને મહાવિદેહમાં જઈને નવમાં વરસે કેવળી થશે. * થોડો પણ ક્રોધ મોટા દુઃખનું કારણ છે. માટે મુમુક્ષુઓએ ક્રોધનો અવશ્ય ત્યાગ કરવો. “કડવા ફળ છે ક્રોધના'. આચાર્યાદિ પદ દીજેતો પાભાઈ કાલલેઈ પ્રભાતે પવેઈયે સજ્ઝાય પઠાવી "ગુરુ, શિષ્ય લોચ કરાવી પ્રશસ્ત વેળાએ નંદી માંડી નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપી ગુરુ આગળ શિષ્ય * ટૂં અથ આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, પંડિત પદ દેવાનો વિધિ ખમા. દેઈ, મુહપત્તિ પડિલેહી, ખમા. અણુજોગ અણુજાણાવણી વાસનિક્ષેપ કરો, ગુરુ માથે વાસક્ષેપ કરે અભિમંત્રીને, ખમા. . હાલમાં શિષ્ય ને લોચ કરવાની પ્રથા છે. ઈરિયાવહિવં કરી વસતિના બે આદેશ માંગી ને ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહુ ? ગુરુ-પડિલેહો પછી. ક્ષ (૧૧) ૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ .... ઈચ્છકારિ ભ. તેઓ અમાં વિબુધપદ આરોવાવણી અથવા વાચકપદ આરોપાવણી અશુજોગ અણુજાણાવણી નદી કરાવણી દેવ વંદાવો ? ગુ. વંદેહ ઈચ્છે આઠે થઈએ દેવ વંદાવીએ, શિષ્ય ૨ વાંદણા દેઈ, ખમા.ઈ.ભ. તુમ્હ અખ્ત વિબુધપદ વાચકપદ અનુયોગાનુજ્ઞાર્થ નંદિસૂત્ર સંભળાવણી, (ગુરુ નંદિસૂત્ર કઢાવણી) કાઉં. કરાવો. ઈચ્છે ફરીથી એજ પ્રમાણે બોલી કરેમિ કાઉસ્સગ્ગ અત્થ. સાગરવર ગંભીરા સુધી બન્ને જણ કાઉસ્સગ્ન કરી પ્રગટ લોગસ્સ કહીને, ઈહાં નંદિસૂત્ર કહેવાનો અધિકાર છે, આચાર્ય પદ હોય તો નોકારને વડુ નંદિસૂત્ર કહે, નહિતો લઘુ નંદિ કહીએ, શિષ્ય સાંભલે, પછી - ખમાસમણ શિષ્ય કહે, ઈચ્છકારિ ભ. તુ. અણુજોગ અણુજાણું? ગુ. અહં. એયસ્ત સાહુસ્સ દધ્વગુણપજ્જવહિં ખમાસમણાણ હત્યેણે સુણ અર્થેણં અણુઓ– અણજાણામિ ઈચ્છ, - બીજે ખમા. સંદિસહ કિં ભણામિ ? ગુરુ કહે વંદિતા પવેદ - ઈચ્છે - : ત્રીજે ખમા. ઈચ્છકારિ “ભગ. તુચ્છે. અણુજોગ અણુવાર્ય ઈચ્છામો અણુસદ્ધિતિ શિષ્ય કહે” ગુરુ. અણુશાય અણુશાય સમ્મ ધારય અભેસિં ચ પધ્વજ્જાહિ ઈચ્છે ચઉલ્થ ખમા તુમ્હાણ પવેઈય સંદિસહ સાહુર્ણ પવેમિ ? ગુ. પવેઈ ઈચ્છે . પંચમે ખમા. એક નવકારેણ નાંદને અને ગુરુને પ્રદક્ષિણા ત્રણ છઠે ખમ. તુમ્હાણ પવેઈય સાહુર્ણ પવઈય સંદિસહ જ ૧૧૧૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ ..... કાઉસ્સગ્ગ કરેમિ? ગુરુ કહે કરેહ ઈચ્છે સાતમે ખમા. અણુજોગ અણજાણાવણી કરેમિ કાઉં. અન્નત્થ કહી કાઉસગ્ગ કરી ગુરુને ત્રણ પ્રદક્ષિણા દેઈ, ગુરુના જિમણા હાથે સામે શિષ્ય બેસે, લગ્ન વેલાએ કાનપૂંજી દક્ષિણ કાન માંહે ગુરુ મંત્ર ત્રણવાર કહે. યથાયોગ ગુરુ, અને પ્રદક્ષિણા દેતાં સંઘ વાસક્ષેપ કરે, નામપૂર્વક આચાર્યપદ કરતાં હુતે, સુગુરુ સ્થાપનાચાર્ય આપે સુગંધયુક્ત, પછે ગુરુ ઉઠી શિષ્યને બેસારી આચાર્ય પદ હોય તો સંઘ સહિત વાંદણાં દેવે, પછે ગુરુ ઠામે બેસી, શિષ્યને થીર કરે હિત શિક્ષા આપે. નામસ્થાપનાદિ તેમજ કાલ માંડલાના આદેશો વિગેરે વિધિ પૂર્વની જેમ જાણવી.' - ઈતિ આચાર્યપદ દેબાવિધિ સંપૂર્ણ પંન્યાસ પદ દેવાનો વિધિઃ અથ સર્વ જોગની નાંદનો વિધિઃમોટે મંડાણે નાંદ અથવા સ્થાપનાચાર્ય માંડી, ત્રણ પ્રદક્ષિણા દેઈ ખમા. દેઈ, ઈર્યાવહી પડિક્કમી, લોગસ્સ કહી. મુહપત્તિ પડિલેહી. ૨ વાંદણા દેઈ (ખા.) ઈચ્છાકારિ ભગવન્! તુમ્હ અરૂં સર્વાનું અનુયોગાનું (પન્યાસપદ) અણુજાણાવણી નંદિ કરાવણી વાસનિક્ષેપ કરો. ગુ. કરેમિ, ઈચ્છે, વાસ વર્ધમાન વિદ્યાએ ૭ અથવા ૩ નવકાર મંત્રી ગુરુ શિષ્યને માથે નાખે, પછે ખમા. દેઈ ઈચ્છકારિ ભ.તુ. સર્વાનું અનુયોગાનું (પં. પદ) અણુજાણાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવો? ગુરુ વંદેહ, ઈચ્છે, પછે ચૈત્યવંદન કરે વિસ્તારે આઠથઈયે દેવવાંદિયે, સ્તવન નંદિનો કહે, જયવીયરાય કહિ, દો વાંદણાં દીજે, પછી ઈચ્છકારિ ભ. . સર્વાનું અનુયોગાનું (પં.પદ) અણજાણાવણી ૪ ૧૧૨) Page #124 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ નંદિસૂત્ર સંભલાવણી કરેમિ કા. ગુરુ. નંદિસૂત્ર કઢાવણી કરેમિ કા. અન્નત્થ. લો. ૧ સાગરવરગંભીરેતિ યાવત્, બેહુજણ કાઉસ્સગ્ગ કરી. પ્રગટ લોગસ્સ બેહુજણા કહી, પછે ગુરુશિષ્ય ખમા. દેઈ ગુરુ કહે ઈચ્છા.સં.ભ. નંદિસૂત્ર કઢુ ! શિષ્ય કહે ઈચ્છા.સં.ભ. નંદિસૂત્ર સાંભલુ? ઈમ કહે, ગુરુ વાસક્ષેપ લઈ નવકાર પૂર્વક નંદિસૂત્ર સંપૂર્ણ સંભલાવી માથે હાથ મેલી ગુરુ વાસક્ષેપ કરતા ઈમ કહે “ઈમપુણ પહુવણં. પડુચ્ચ અમુકગણિનઃ સર્વાન્ અનુયોગાન્ અણુજાણાવણિ નંદિપવત્તઈ,'' ઈમ વાર ત્રણ કહી, ગુરુ કહે, નિત્થારગ પારગા હોહ, ઈચ્છામો અણુસહિં, અહીં ત્રણ નવકાર ગણવા પૂર્વક ત્રણવાર નીચેનો પાઠ સંભલાવવો, “ૐૐ નમો આયરિયાણં ભગવંતાણં નાણીણ પંચવિહાયારસુઢિયાણં ઈહ ભગવતે આયરિયા અવયરંતુ સાઝુસાહુણીસાવયસાવિયા કર્યાં પૂર્યાં પડિચ્છતુ સવ્વસિદ્ધિ દિસંતુ સ્વાહા.” પછે ખમાસમણ ઈચ્છકારિ ભ.તુ. સર્વાન્ અનુયોગાન્ અણુજાણહ (૫. પદં આરોવેહ)? ગુ. અણુજાણામિ (આરોવેમિ) ઈચ્છું પછે ખમાસમણ સંદિસહ કિંભણામિ ? ગુ. વંદિત્તા પવેહ, ઈચ્છું ખમા.. ઈચ્છુકારિ ભ. તુ. સર્વાન્ અનુયોગાન્ અણુન્નાય (૫. પદઆરોવિયં) ઈચ્છામોઅણુ અણુત્રાય (આરોવિયં ૨) ખમાસમણાણં હત્થેણં સૂત્તેણં અત્થેણં તદ્દભયેણં સમ્બંધારિજ્જાહિ અશેસિંચ પવજ્જાહિ ગુરુગુણેહિં વૃઢિજ્જાહિ નિત્થારગ પારગા હોહ; ઈચ્છે, ખમા. તુમ્હાણું પવેઈયં સંદિસહ સાહુણં પવેમિ ? ગુ. વેહ ઈચ્છે, ખમા. નવકાર ૧ ત્રણ પ્રદક્ષિણા ખમા. તુમ્હાણું D (૧૧૩) ૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યો વિધિ .... પવેઈયં સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? ગુરુ. કરેહ ઈચ્છ, ખમા. ઈચ્છકારિ ભગ. તુ. સર્વાનું અનુયોગાનું અણજાણાવણી (૫. પદ આરોવાવણી) કરેમિ કા. અન્નત્થ.લો. ૧ સાગરવરગંભીરેતિ યાવત્ કાઉસ્સગ્ન પ્રગટ લોગસ્સ ખમા. ' - ઈચ્છા.સં.ભ. કાલમાંડલું સંદિસાવું! ગુ. સંદિસાહ ઈચ્છે, ખમા.ઈચ્છા સંભ કાલમાંડલું પડિલેહશું. ગુ. પડિલેહજો. ઈચ્છે.ખમા.ઈચ્છા ક. સઝાય પડિકયું? ગુ. પડિકમેહ ઈચ્છે, ખમા. ઈચ્છા કા. પાભાઈ કાપડિકયું? ગુ. પડિકમજે, ઈચ્છ, ખમા. અવિધિ આશાતના હુઈ હોય તે મિચ્છામિ દુક્કડ ને પછી ખમા. ઈચ્છકારિ ભ. પસાય કરી પંન્યાસ નામ Qહ ગુરુ, ફ્લેમિ એમ કહી નાંદને ત્રણ પ્રદક્ષિણા દેતા જાય. તે વખતે ગુરુ નવકાર પૂર્વક કોટિગણ વયરીશાખા ચંદ્રકુલ આચાર્ય શ્રી વિજયસિંહ સુરિજી ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી પ્રવર્તક પ્રવર્તીની હાજર હોય તે તેના નામ દેઈ છેવટે ગુરુનું નામ દેઈ પન્યાસ નામ સ્થાપન કરવું. તે વખતે સંઘ પણ વાસક્ષેપ કરે પછી ખમા. ઈચ્છા. પવેણા મહુપત્તિ પડિલેહું ગુ. પડિલેહજો. ઈચ્છે. મુહપત્તિ પડિલેહી. પછે વાંદણાં ર દીજે, ઈચ્છા. પવેણું પdઉ. ગુ. પવેદ ઈચ્છ. ખમા. ઈચ્છકારી ભ. તેમણે અમહે સર્વાનું અનુયોગાનું અણજાણાવણી નંદિ કરાવણી દેવવંદાવણી વાસ નિક્ષેપ કરાવણી પાલી તપ કર્યું ગુ. કરેહ ઈચ્છે, ખમા. ઈચ્છકારિ ભગવાન પસાય કરી પચ્ચખ્ખાણનો આદેસ આપશોજી, પચ્ચખ્ખાણ કરી, વાંદણાં રદેઈ, ઈચ્છા. બેસણે સંદિસાહું? ગુરુ-સંદિસાહ ઈચ્છે ખમા ઈચ્છા. બેસણું ઠાઉં ગુરુ ઠાવહ ઈચ્છે, ખમા. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ ૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ પછી પાટે બેસે, પછી સંઘ યથા શક્તિ પૂજા કરે. પછી નવીન પંન્યાસ ઉપદેશ આપે પછી સંઘ સહિત દેહરે જાય ઈતિ પદ સ્થાપના. અથ સર્વ અનુષ્ઠાન મધ્યે આચાર્યાદિકેઃ પ્રથમ આત્મરક્ષા ઉચ્ચતે શ્રી મહાનિશિથ સિદ્ધાંતે દિબંધમંત્રકથિતમંત્રે દિગ્બધઃ શેય: તથા દિગ્બધ વર્ધમાન વિદ્યા પ્રમુખથી તથા વજપંજરસ્તોત્ર એક સપ્તતિશત (૧૭૧) બીજાક્ષરે ગુરુ મુખે ગ્રહી અવસ્ય કરે, તથા વર્ધમાન વિદ્યાએ મંત્રી, વાસ રાખે સ્વચ્છ ચિત્તે કરે, તથા વર્ધમાન વિદ્યા સિદ્ધિ નહીં કરી હોય તો, સુવિહિત આચાર્યાદિક પાસે મંત્રાવીને રાખે, પછી પોતે ત્રણ નવકાર સહિત મંત્રીને વાસક્ષેપ શિષ્યાદિકને કરે ઈતિ. પરમેષ્ઠિ નમસ્કાર, સારૂં નવપદાત્મક, આત્મરક્ષાકર વજ્રપંજરાભં સ્મરામ્યહં ૧ ૐ નમો અરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિત, ૐ નમો સિદ્ધાણં, મુખે મુખપત્ર્યંબર ૨ૐૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુધ હસ્તયોર્દઢ ૩ ૐ નમો લોએ સવ્વસાહુણં, મોચકે પાયોઃ શુભે એસો પંચનમુક્કારો. શિલા વજ્રમયી તલે ૪ સવ્વપાવપ્પણાસણો. વપ્રો વજ્રમયો બહિ:, મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગારખાતિકા ૫ સ્વાહાન્ત ચ પદશેયં, પઢમં હવઈ મંગલં, પ્રોપરિ વજ્રમયં, પિધાનં દેહરક્ષણે ૬ મહાપ્રભાવા રક્ષેય, ક્ષુદ્રોપદ્રવનાશિની, પરમેષ્ટિપદોદ્ભૂતા, કથિતા પૂર્વસુરિભિઃ ૭ યશ્ચેવં કુરૂતે રહ્યાં, પરમેષ્ટિપદેઃ સદા, તસ્ય ન સ્યાદ્ભયં વ્યાધિ-રાધિશ્ચાપિ કદાચન ૮ ઈતિ પંચ પરમેષ્ટિપદે રક્ષાસ્તોત્ર. SAT ૬૦ (૧૧૫) Page #127 -------------------------------------------------------------------------- ________________ A. .... બૃહદ ચોઠ વિધિ ... યોગ સંબંધી વિશેષ સૂચનાઓ * એક દિવસે એક કાલગ્રહણ લેવું હોય તો પાભાઈજ લેવાય, બે કાલ લેવાં હોય તો વિરતિ અને પાભાઈ લેવાય, તથા ચાર લેતાં અદ્ધરતિ અને વિરતિ ભાગ્યાં હોય તો વાધાઈ અને પાભાઈ પણ લેવાય, વાધાઈ અદ્ધરતી અને પાભાઈ તથા વાધાઈ વિરતી અને પાભાઈ એમ ત્રણ પણ લેવાય, ચારે સાથે પણ લેવાય. અદ્ધરસ્તી વિરતી અને પાભાઈ એ ત્રણ લેવાતાં નથી પણ નિષેધ જોવામાં આવ્યો નથી. જી નુતરાં એક લેવું હોય તો પાભાઈનાં જ દેવા, બે લેવાં હોય તો પાભાઈ અને વિરતીનાં અને ત્રણ લેવાં હોય તો પાભાઈ વિરતીનાં દઈને વાધાઈના દેવાં, ચાર લેવો હોય તો ચારેનાં દેવાં જોઈએ, તેમાં પહેલાં પાભાઈ વિરતીના દેવાં-ચારે કાલગ્રહણમાં ૪૯-૪૯ માંડલાં કરવાં. છ વાઘાઈ અને અદ્ધરતીનું અનુષ્ઠાન રાત્રેજ કરાય # વાઘાઈ કાલગ્રહણ પ્રતિક્રમણ કરીને સંથારા પોરીસી ભણાવ્યા પૂર્વેજ લઈ એક સઝઝાય પઠાવી તેનું અનુષ્ઠાન પણા મુહપત્તિના આદેશ પૂર્વે સુધીનું કરી, શેષ બે સઝઝાયો પઠાવી ત્રણ પાટલીઓ કરીને પછી સંથારા પોરીસી ભણાવીને પછી ત્રીજા પહોરની શરૂઆતમાં અદ્ધરત્તી કાલ લેવું, અને પછી એક સઝઝાય પઠાવી અનુષ્ઠાન કરીને છેવટ એક સઝાય અત્યારે ત્રણ કાલગ્રહણ લેવાના નથી અને પાભાઈ અને વિરતી બે જ લેવાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ....... બૃહદ્ યોગ વિધિ .... અને બે પાટલી કરીને સૂઈ જવું. દિશાવલોક કરનારે સાવધાનપણે બેસવું. જોગવિધિમાં રાતનાં કાલગ્રહણનો રાત્રે કાળ પdવાનું દિવસને પેરેજ લખ્યું છે, પણ હાલમાં તે પ્રવૃત્તિ નથી. હાલ તો ચાર કાલગ્રહણ લીધાં હોય તો પણ સવારે એક જ ઠેકાણે ચારે કાલગ્રહણનો કાલ સાથે જ પવેવાય છે. & પંન્યાસ ગણિ કે મહાનશીથના યોગવાળો હોય તે જ યોગ કરનાર કે કરાવનાર કાલ પર્વવે. શ્રી જોગમાં ન હોય તે સાધુ કાલગ્રહણ લેતો સાંજે નુતરાં દેતાં પહેલાં પચ્ચખ્ખાણ કરે અને નુતરાં દઈને પછી અંડિલ પડિલેહે. & ૪૫ કાલગ્રહણે આચાર્ય થાય. સાતિકાના સાત દિવસ થવા તે પહેલાં આગળ કાલગ્રહણ ન લેવાય. જી દશ (સર્વ) પયજ્ઞામાં પહેલું છેલ્લું અને વચમાં પાંચ તિથિયે આયંબીલ કરવાં અને બાકીની નિવિઓ કરે. જ આવશ્યક અને દશવૈકાલિકના યોગ છેદોપસ્થાપના વખતે થઈ જાય છે. ત્યારપછી જોગનો અનુક્રમ હાલમાં પરંપરાથી આ ( પ્રમાણે ચાલે છે, પ્રથમ ઉત્તરાધ્યયનના તે પછી આચારાંગના અને પછી કલ્પસૂત્રના અને ત્યારપછી નંદી અને અનુયોગના " કરાવીને મહાનશીથના કરાવાય છે. અથવા મહાનશીથનાં પર આયંબીલ થયા પછી સાથે જ નંદી અને અનુયોગનાં . ૭ આયંબીલ ભેગાંજ કરાવી ૫૯ આયંબીલથી ત્રણ જોગ સાથે કરાવાય છે. તેમા મહાનશીથના પૂરા થયા પછી સંઘટ્ટો ૪ ૧૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ ... આઉત્તવાણુ લેવાની જરૂર નહીં. અને કોઈક મહાનીશીથમાંથી કાઢીને કેટલા દિવસને અંતરે નંદી અનુયોગના જોગ કરાવે છે, આટલા જોગ જેણે કર્યા હોય તે શ્રાવક શ્રાવિકાને ઉપધાન કરાવે તથા માલ પહેરાવી શકે તથા બીજા સાધુ સાધ્વીને પોતે કરેલા જોગ કરાવી શકે પણ વડી દીક્ષા આપી શકે નહી. વડી દીક્ષા તો ગણી થયા પછી જ આપી શકે એટલે ભગવતીની અનુજ્ઞા થયા પછી ગણી કે પન્યાસ થયેલ હોય તે જ આપી શકે. . # મહાનિશીથ વિના નંદી અનુયોગના યોગ કર્યા હોય તે યોગની અને વ્રત ઉચ્ચરાવવાની તથા દીક્ષાની નંદીની ક્રિયામાં નંદીના સુત્રો બોલીને નંદિની ક્રિયા કરાવી શકે. ઉપધાનમાં નહી. 2 ઉપરના યોગ થયા પછી સુયગડાંગ ઠાણાંગ સમવાયાંગ તથા આદિનાં ચાર ઉપાંગ અને દશપયાના જોગ કર્યા પછી ભગવતીજીના યોગ થઈ શકે, તેમાં પન્નાના યોગ સુયગડાંગ આદિની પૂર્વે પણ થાય અને પછી પણ થઈ શકે, ઉપરના યોગ ઉપરાંત પણ બારે ઉપાંગ ઓગણીસે પન્ના અને જ્ઞાતાસૂત્ર વિગેરેના યોગો પણ ભગવતીજીની પૂર્વે કરાવનારની આજ્ઞા હોય તો થઈ શકે છે, અને ભગવતી પછી પણ કરી શકાય છે; પરંતુ પન્યાસ પદવીમાં સર્વાનુયોગની અનુજ્ઞા થયા પછી બીજા યોગો થાય નહીં. @ સાંજની ક્રિયામાં કાલિકયોગમાં ઈચ્છાકારેણ સંદીસહ ભગવન્! દાંડી કાલમાંડલાં પડિલેહશું? એ આદેશ છેવટનાં કાળ ગ્રહણ પુરાં થાય ત્યાં સુધી જ હોય, અને ત્યાં સુધી જ હંમેશા ૪ ૧૧૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ .. બન્ને વખત જોગનું ડંડાસણ અને પાટલી દાંડીઓ વિગેરે પડીલેહવાં જોઈએ. Ø દેહરે ગયા પૂર્વે સંઘટ્ટો લઈને ઠલ્લે જઈ શકાય પણ સઝાય પઠાવવાની ક્રિયા અને પાટલીની ક્રિયા કર્યા પહેલાં ઠલ્લે જાય તો કાલગ્રહણ જાય. કેટલાક વડી દીક્ષામાં મહાવ્રતનો પાઠ ઉચ્ચરાવ્યા પૂર્વે સંક્ષિપ્ત નંદી (સૂત્ર) પાઠ સંભલાવે છે ત્યાં “ઈમં પણ પઠ્ઠવણે પડુચ્ચ મુનિઅમુક વિજયસ્સ ઉપસ્થાપના નંદી પવત્તઈ” એમ બોલવું. કેટલાક સાતિકામાં પહેલે દિવસે એક જ કાલગ્રહણ લે છે. જોગવિધિમાં સાતિકામાં ૨-૩-૪ કાલ લેવાય એમ લખ્યું જી યોગ વિધિમાં એક સઝાય યોગ કરાવાનાર પઠાવે એમ સામાન્ય લખ્યું છે તે હાલમાં યોગ કરાવનાર પઠાવતા નથી તેને બદલે યોગ કરનાર બે કાલગ્રહણની ચારને બદલે પાંચ અને એકની બેને બદલે ત્રણ પઠાવે છે. એટલે પહેલા (પભાઈ) કાળની ત્રણ અને બીજા (વિરતી)ની બે સઝાય અને તેવી જ રીતે પાટલી પણ પહેલા કાલગ્રહણની ત્રણ અને બીજાની બે જાણવી, સાંજના કાલગ્રહણમાં પણ પહેલા (વાઘાઈ)ની ત્રણ અને બીજા (અદ્ધરતી)ની બે સઝઝાય અને પાટલીઓ જાણવી. જ સવારની પાટલીની ક્રિયામાં ત્રીજી પાટલીએ પાભાઈના આદેશ અને પાંચમીએ વિરતીના, તેમ રાતની ક્રિયામાં ત્રીજી * IT ૪ ૧૧૪ Page #131 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ પાટલીએ વાઘાઈના અને પાંચમીએ અદ્ધરત્તીનાં આદેશ માગવા. પાલી પલટાવવી તે પખવાડીયામાં ઉપવાસ કરનારને ૧૫ દિવસે, અને ઉપવાસ ન કરે તો મહીનામાં એકવાર પલટાવવી. આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં આદિના સાત અધ્યયન, તે પહેલી ચૂલા, તે પછીનાં સાતિકાં સાત અધ્યયન તે બીજી ચૂલા અને પંદરમું ભાવના અધ્યયન તે ત્રીજી ચૂલા, તથા સોલમું વિમુક્તિ અધ્યયન તે ચોથી ચૂલા, આ ચાર ચૂલાનો બીજો શ્રુતસ્કંધ છે અને નિશીથ અધ્યયન તે આચારાંગની પાંચમી ચૂલા છે. કોઈકોઈ ઠેકાણે જોગ વિધિઓમાં નિશીથને આચારાંગ પ્રથમ ચૂલા લખી છે તે લેખક દોષ જણાય છે. વરસાદની (છાંટા થાય તો, અકાલે વૃષ્ટિ થાય તો) બે પહોરની અસજ્ઝાય પરંપરાથી ગણાય છે તે લેખ જોગ વિધિઓમાં જોવામાં આવ્યો નથી. જોગનું દંડાસણ સુપાત્ર અને સવળાં પીછાનું રાખવું. અજવાળી એકમ બીજ કે ત્રીજનો ક્ષય હોય તો અમાવાસ્યાયે પણ વાઘાઈ અદ્ધરત્તી લેવાય નહીં. - કાલગ્રહી તથા દાંડીધર જોગમાં હોય, અને કાલગ્રહણ લેવાં હોય તો સાંજની ક્રિયામાં સ્થંડિલ પડિલેહશું ? એવો આદેશ માંગે અને નુતરાં દઈને પછી ત્યાંજ ખમા. દઈ સ્થંડિલ પડિલેહવાનો આદેશ માંગી પડિલેહે. D (૧૨૦) Page #132 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ .. સંઘટ્ટો લેતાં તાપણીના તથા લોટના દોરા અને ચરવલી ૩૦ (૧૦-૧૦ ત્રણવાર) બોલથી પડિલેહવા તથા તગડી (ઠસી • ૧૦) બોલથી પડિલેહવી એમ કોઈક જોગ વિધિમાં લખેલ છે. જી સંઘટ્ટો પાતરાં સાથે લે ત્યારે દાંડો દશ બોલથી ત્રણવાર એટલે ૩૦ બોલથી પડિલેહવો એમ કેટલાક કહે છે, અને એકલા દાંડાનો સંઘટ્ટો લે ત્યારે પડિલેહવાનો નહીં અને બોલ પણ કહેવાના નહીં કેટલાક એક વખત દશ બોલથી પડિલેહે છે. જ વિહરવા જાય ત્યાં અને અંડિલ જાય ત્યારે શુદ્ધાવસઈ કરે તેટલામાં (સો ડગલામાં-સો હાથમાં) વળાવું કરનાર આચાર્ય અને પોતાની વચ્ચે, પચેંદ્રિયની આડ પડે નહીં. આડ પડે તો સંઘટ્ટો જાય નહીં, વલી ત્રણ આચાર્ય સાથે હોય તો સો ડગલાં બહાર પણ સાથેના કોઈ જોગવાળાને આડ પડે નહીં, એક ગણી કે પંન્યાસના બે આચાર્ય ગણી-લેખી તેની સાથે એક અન્ય આચાર્ય હોય તો પણ આડ પડે નહીં એમ કેટલાક કહે છે, કરે છે. અન્યથા આડ પડે તો સંઘટ્ટો જાય, સંઘટ્ટો ગયો તેનું પાણી કે આહાર વાપરે કે આહાર પરઠવે તો દિવસ પડે બીજા સાધુ વાપરી જાય તો દિવસ પડે નહીં ફરી સંઘટ્ટો . લઈ પાણી કે ગોચરી લાવવી જોઈએ. પાણી પરઠવાય, આહાર નહીં. | ૧૨૧૪ Page #133 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ગુરુ જ્યારે જ્યારે ત્રણ નવકાર કે નંદિ આદિ પાઠ બોલી વાસક્ષેપ કરે ત્યારે ‘નિત્થારગ પારગાહોહ’ કહે અને પછી શિષ્ય ‘ઈચ્છામો અણુસટ્ઠિ', કહે. સ્થંડિલ જાય ત્યાં સ્થંડિલ બેઠા પછી આડ પડે નહિં એમ કેટલાક કહે છે. આચાર્ય હોય તે સ્થંડિલ જાય ત્યાં સારી જગ્યામાં ઉભા રહી દાંડો થાપી ઈરિયાવહી કરી એકેક કાંકરી જોગવાળાઓને આપે કાંકરી આપનાર આચાર્ય જોગમાં હોય તો જોગવાળો બીજો આચાર્ય તેને પણ ઈરિયાવહી કરી કાંકરી આપે સ્થંડિલ જઈ પાછા ભેગા થાય ત્યારે કાંકરીઓ કાઢી નાંખે તે દરમ્યાન આડ પડે નહીં એમ કેટલાક કહે છે અને કરે પણ છે. > પહેલે દિવસે કાલ પવેવ્યા પછી એક સજ્ઝાય પઠાવીને પછી યોગમાં પ્રવેશ કરાવી પછી નંદી વિગેરેની ક્રિયા કરાવવી. જોગ કરાવનારે પણ જોગ કરનારની માફક બન્ને વખત પડિલેહણમાં ઓઘો છોડીને પડિલેહવો જોઈએ. પવેણામાં પવેણું પવેઉં આદેશ માગી ખમા. દેઈ ઈચ્છકારી ભગવન્ ! તુમાં અમાં શ્રી યોગ ઉખવાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી કાઉસગ્ગ કરાવણી જોગ દિન પેસરાવણી (આ ઠેકાણે અન્ય દિવસોમાં દિન પેસરાવણી બોલવું) આટલો પાઠ પહેલે પ્રવેશને દિવસે જ બોલવો પણ હંમેશા નહીં. યોગમાંથી નિકલે તે દિવસે શ્રી યોગ નિખેવાવણી વાસ દેવ.કાઉ. પરિમિત વિગય વિસર્જાવણી પાલી પારણું કરશું એમ બોલવું. (૧૨૨) Page #134 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ યોગ ઉખેવ અને નિખેવની ક્રિયામાં એટલે યોગ પ્રવેશ અને ઉતારણ વિધિમાં ‘નંદિ કરાવણી' એ પાઠ કેટલાક બોલે છે. વાઘાઈ અદ્ધરતી બે કાલ લેતાં દક્ષિણ દિશાએ પાટલી માંડીએ દક્ષિણ ઉત્તર લીજે, અને વિરતી પાભાઈ કાલ લેતાં પશ્ચિમ દિશાએ પાટલી માંડીએ-પશ્ચિમ પૂર્વ લીજે. ઉનાળે શિયાળે પાટલી ન મળે તો કામલી ઉપર કાલ લેવાય, દાંડી ન મળે તો બીજી વધારાની ઠવણી (ના છુટા કરેલ બે પાયા)થી ચાલે એવો જોગવિધિઓમાં લેખ છે પણ ચોમાસામાં તો પાટલી જ જોઈએ. કાલ લેતાં દાંડીધર આંગળી અને અંગુઠા વચ્ચે દાંડી રાખી નવકાર ગણે ત્યારે ડાબો હાથ પાટલી સામો રાખી પાટલી અને પાટલીની દાંડી એક નવકારે આપે. પછી મુઠ્ઠી વાળી જમણે હાથેથી એક નવકારે ડાબા હાથની દાંડી થાપી મુઠ્ઠીવાળે. પાભાઈ વેરતી કાલગ્રહણ લેતાં જ્યારે પૂર્વદિશા તરફ જાય ત્યારે કાલગ્રહી પોતાના જમણા હાથને ફરીને જાય, અને દાંડીધર પણ પોતાને જમણે હાથે ફરી તેની પછવાડે જાય, ત્યાં કાલગ્રહી પૂર્વદિશા સામે મુખ રાખી ઉભો રહે અને ડાંડીધર પોતાને જમણે હાથે પાછો ફરી, પાટલી પાસે જઈ આદેશ માગી પાછો પોતાને જમણે હાથે ફરી, પૂર્વ દિશામાં જઈ પશ્ચિમ સામે મુખ કરીને કાલગ્રહીની સામે ઉભા રહે, ત્યાં પછી ક્રિયા કરે અને કાલગ્રહી કાલમાડલું કરી પાંચ વાનાં (૧૨૩) Page #135 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ .... ભેગા કરી ઉભો થતાં નિસિપી નમો ખમાસમણાણે એટલું બોલે પણ “કાળમાંડલું ચડે એમ ન બોલે. પછી ચાર કાઉસ્સગ્ન કરે, તેમાં પહેલો પૂર્વ સન્મુખ બીજો દક્ષિણ સન્મુખ, ત્રીજો પશ્ચિમ સન્મુખ, ચોથો ઉત્તર સન્મુખ, કરી પાંચમી વખતે, પાછો પૂર્વ સન્મુખ, નવકાર ગણે પોતાને જમણે હાથે ફરી, પાછો પાટલી તરફ જાય, દાંડીધર તેની પછવાડે જાય. જ જો ભગવતી વહીહુઈ તો અથવા ભગવતીની (અનુજ્ઞા) નંદી કર્યા પછી સંઘટ્ટો આઉત્તવાણઉ લેવી અને મેલવા મુહપત્તિ પડિલેહવી ન જોઈએ, એવો પાઠ જોગવિધિઓમાં છે પણ હાલમાં પ્રવૃતિ મુહપત્તિ પડિલેહવાની છે. # વચમાં પવેણું કર્યું હોય તો ખમા. ઈચ્છકારિ, ભતુ.અ. અમુક શ્રુતસ્કંધે અમુક અધ્યયને સંઘટ્ટો આઉત્તવાણું લેવરાવણી દિન પેસરાવણી પાલી તપ વા પારણું કરશું. કાલગ્રહણ જેટલા મૂળ દિવસ પૂરા થયા પછી અર્થાત્ છેવટનાં કાલગ્રહણ થઈ રહ્યા બાદ વૃદ્ધિ (આલોયણ)ના દિવસો કરાતા હોય ત્યારે (અને પડેલા દિવસો કરતા હોય ત્યારે) કાલિકાયોગે, ઈ.ભ.તુ.અ. શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે ઉસ્મઘટ્ટા સંઘટે દિન પેસરાવણી સંઘટ્ટો આઉત્તવાણઉ લેવરાવણી પાલી તપ-પારણું કરશુંજી. શ્રી ઉત્કાલિક જોગે આલોયણ દિને ઈ.ભ.તુ.અ. આવશ્યક શ્રુતસ્કંધે અવિધિવિધિ (વૃદ્ધિ) દિન પેસરાવણી પાલી. Page #136 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ જોગમાં જ અનુયોગ સંભળાવવો પડે તો વડી દીક્ષાને પહેલે દિવસે સાંજની ક્રિયા પુરી કરી સ્થંડિલનો આદેશ માગ્યા પહેલાં, ઈર્યાવહીથી બધી ક્રિયા કરાવવી, અનુયોગ સંભળાવો પછી સ્થંડિલનો આદેશ માગવો, અનુયોગ સંભળાવ્યા પછી સાંજની ક્રિયા કરાવવી એમ એક છુટક પાનામાં લખેલ છે. અને કદાચ સાંજે ન સંભળાવી શકાયો તો દીક્ષાના ટાઈમ પહેલાં સવારે ક્રિયા કર્યા પૂર્વે અનુયોગની ક્રિયા અને અધ્યયનની ક્રિયા વડી દીક્ષા થયા પૂર્વે કરાવાય અને પવેણું વડી દીક્ષા થયા પછી કરાવાય, અને યોગમાં ન હોય તો પણ અનુયોગની વિધિ કરતાં વસ્તિપવેઉ અને સુદ્ધાવસઈ એ બે આદેસ તો શિષ્ય માગે, .... છેવટના કાળગ્રહણ લેવાં હોય તેમાં વચ્ચમાં અસજ્ઝાયના તથા બીજા પડેલા દિવસો પણ ગણી શકાય, દિવસો પુરા થયા પછી જેટલા પડ્યા હોય તેટલા વધારે કરી આપે, અને પડેલાને બાદ કરીને મૂળ દિવસો પૂરા કરીને પછી પણ કાલગ્રહણ લઈ શકાય. અને કારણે મૂળ દિવસ પૂરા થયા પછી એક બે દિવસ પછી પણ છેવટનાં કાલગ્રહણો લઈ શકાય. ભગવતીજીના યોગમાં પ્રવેશ કર્યા પછી ચાર માસ ઉપરાંત અને પાંચ માસની અંદર ગણીપદ અપાય છે, જોગવિધિમાં પાંચ માસ ઉપરાંત અને સાડાપાંચ માસની અંદર ગણીપદ અપાય એવો લેખ છે પણ હાલમાં ઉપર પ્રમાણે પ્રવૃતિ છે. 'સવારની ક્રિયા થઈ ગયા પછી સાધ્વીઓને શારીરિક અસજ્ઝાય થાય અથવા અકાલ વરસાદ વિગેરેથી અસજ્ઝાય થાય તેમાં ૦ ૧૨૫) Page #137 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ ... સાંજની ક્રિયા વિગેરે થાય તો પણ દિવસ પડે નહિ. @ કાલગ્રહણની ક્રિયા સંપૂર્ણ થઈ ગઈ અને દેરાસર દર્શન ચૈત્યવંદન ન કર્યું હોય તે પૂર્વે અંતરાય આવે તો દિવસ પડે 'પણ કાલગ્રહણ ન જાય. જી પણાની ક્રિયા કરી રહ્યા અને સઝઝાય પઠાવવાની અને પાટલીની ક્રિયા બાકી રહી હોય અને અંતરાય આવે તો તેનાં તે દિવસનાં કાલગ્રહણ જાય અને દર્શન ન થયાં તેથી દિવસ પણ પડે. # મહાનશીથ નંદી અને અનુયોગના જોગ ન કર્યા હોય તે યોગ કે ઉપધાનમાં અંતરાયવાળી સાધ્વીઓ કે શ્રાવિકાઓને પણ ક્રિયા કરાવી શકે નહીં (સેન પ્રશ્ન કિ.ઉ.૫૮ તથા તત્ત્વતરંગિણી) @ જ્યારે જ્યારે આદેશ માગે ત્યારે ત્યારે આદેશ માગ્યા પછી. ઈચ્છે કહેવું જોઈએ. વિરતિકાલ અને પાભાઈ કાલ સાથે લઈ, પછી પ્રતિક્રમણ પડિલેહણ કરી, કાલ પdવીને બે સઝાય પઠાવી, બન્ને કાલગ્રહણનું અનુષ્ઠાન સાથે કરી, પછી એક સઝાય પઠાવીને ત્રણ પાટલીઓ કરી પાભાઈ કાલનું અનુષ્ઠાન પુરૂ કરી, પછી વિરતિ કાલની બે સઝઝાય પઠાવી અને બે પાટલીઓ કરવી @ અનુયોગ સંભળાવવો, અને માંડલીનાં સાત આંબીલની ક્રિયા, મહાનિશીથવાળો પણ કરાવી શકે. (૧૨) Page #138 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ કાળ પૂર્વેતાં જ્યાં બે નવકારે બેઠાં થાપવાનું છે ત્યાં એક નવકારે પાટલી અને બીજે નવકારે નીચે મુકેલી દાંડી થાપીયે, - પછી એક નવકારે સર્વે ઉભાં થાપીયે. .... અસાઢ ચાતુર્માસિક તથા કાર્તક ચાતુર્માસિક પડિક્કમણાણંતર પડવાલગે અસજ્ઝાય, એવો પાઠ પણ કોઈક જોગ વિધિમાં દેખાય છે. વાઘાઈ અને અદ્ધરત્તી કાલગ્રહણમાં બન્ને જણ ઉત્તર દિશા સન્મુખ જાય ત્યાં કાલગ્રહી ઉત્તર દિશા સન્મુખ ઉભો રહે અને દાંડીધર આદેશ માગી ફરીથી આવે ત્યારે કાલગ્રહીની સામે દક્ષિણ દિશા તરફ મુખ રાખી રહે, અને ચાર કાઉસ્સગ્ગમાં પહેલો ઉત્તર સન્મુખ બીજો પૂર્વ સન્મુખ ત્રીજો દક્ષિણ સન્મુખ અને ચોથો પશ્ચિમ સન્મુખ કરી પાંચમી વખતે ઉત્તર સન્મુખ નવકાર ગણી પોતાને જમણે હાથે ફરી દક્ષિણ તરફ જાય. ભગવતીજીના જોગમાં કોઈક પ્રતોમાં ૧૮૮ અને કોઈક પ્રતોમાં ૧૮૯ દિવસો પણ લખ્યા છે. તેમાં ઓળીના અસઝાયના (૧ તિથિનો ક્ષય હોય તો) ૧૦ દિવસ અને ચોમાસાના બે મળી ૧૨ દિવસ ગણાય છે. તેની સાથે ક્ષય ન હોય અને એક તિથિ વધે તો ૧૪ થયા, અને કોઈક પ્રતોમાં એક દિવસ મુસલમાનોની બકરીઈદની અસઝ્ઝાયનો ગણ્યો છે. સવારમાં તથા સાંજે ક્રિયામાં સંઘટ્ટો અને આઉત્તવાણુ લેતાં અને મેલતાં મુહપત્તિ પડિલેહવાના આદેશથી તે મિચ્છામિ દ (૧૨)TD Page #139 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ .... દુક્કડ દે ત્યાં સુધીમાં છીંક થાય છીંક સંભળાય અક્ષર આઘોપાછો બોલાય કુડો બોલાય ઓઘો મુહપત્તિી પડે કે કાંઈ અડી જાય તો ભાંગે. ફરીથી કરવું પડે, દિવસે પાત્રો વિગેરેનો સંઘટ્ટો લેતાં પણ તે જ પ્રમાણે જાણવું. 0 રાત્રે ઠલે જવું પડે તે દિવસ પડે પણ તે દિવસનાં કાલગ્રહણો તો કાયમ રહે કાલગ્રહણની ક્રિયા થાય, કાલાવેવા વખતે હાજર ન હોય તો કાલગ્રહણ જાય, શ્રુતસ્કંધનો સમુદેશ કે અનુજ્ઞાને દિવસે રાત્રે ઠલે જવું પડે તો કાલગ્રહણ જાય તે દિવસે કાલગ્રહણની ક્રિયા ન થાય. @ જે ઠેકાણે સંઘટ્ટા લે તે ઠેકાણે ચારે બાજુ સો સો ડગલાં વતિ શુદ્ધ હોવી જ જોઈએ, અશુદ્ધમાં સંઘટ્ટો લઈ આહારપાણી વિગેરે કરે તો દિવસ પડે. જ્યારે જ્યારે વાંદણા દેવાનાં હોય ત્યારે ત્યારે નાંદ માંડેલી હોય તો પ્રભુજીને પડદો કરાવીને પછી સ્થાપનાચાર્ય સામે વાંદણાં દેવાં, અને પછી પડદો કઢાવી પ્રભુજીની સામે ક્રિયા કરવી. સાધુ સાધ્વીની વડી દીક્ષાના દિબંધમાં સાધુને તારો કોટીક ગચ્છ. સ્થાનીય કુલ, વેરીશાખા, અમુકનામા આચાર્ય અને અમુકનામા ઉપાધ્યાય એ બે નામ અને સાધ્વીની વડી દીક્ષામાં આચાર્ય ઉપાધ્યાય અને પ્રવર્તિની એ ત્રણ નામ કહેવાં, એ પ્રમાણે આચારાંગસૂત્ર પ્રથમાધ્યયન સપ્તમ ઉસકની ટીકામાં છેવટના ભાગમાં કહ્યું છે. કોઈ ઠેકાણે શ્રાવક શ્રાવિકાનું નામ Page #140 -------------------------------------------------------------------------- ________________ .. બૃહદ્ યોગ વિધિ દેવાનું કહ્યું જણાતું નથી. @ દીક્ષા અવસરે મૂલ નામથી વડી દીક્ષા લઈ શકે અને વડી દીક્ષા • લે તે દિવસથી ઉત્કૃષ્ટ છ માસ સુધીમાં બદલીને બીજુ સારૂ નામ રાખવાનું પચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે, અને પ્રત્યેકબુધ નમિરાજર્ષિની માતા મદનરેખાએ દીક્ષા લીધી ત્યારે તેનું નામ સુવ્રતા રાખેલ છે. એમ ઉત્તરાધ્યયનની બૃહદવૃત્તિમાં કહેલ છે. ૪ માંડલીયા જોગમાંથી નિકળે તે દિવસથી ઉત્કૃષ્ટ છ માસ સુધીમાં માંડલીનાં સાત આંયબીલ કરી શકે. અને જઘન્યથી તો વડી દીક્ષાના બીજા દિવસથી જ કરી શકાય. જોગમાં ન હોય તો જોગ પુરા થઈ ગયા હોય તો. # રાત્રે બન્ને કાલગ્રહણની ક્રિયા જુદી જુદી થતી હોવાથી સઝઝાય અને પાટલી છ છ કરવી જોઈએ, પરંતુ પાંચ કરવાની પ્રવૃત્તિ છે. હાલમાં ભગવતીજીનાં (૭૫) કાલગ્રહણ પૂર્ણ થયા પછી જ (મહિનામાં) પાંચ તિથિ આયંબીલ અને બાકી નિવિઓ અને તે નિવિમાં શાક અને ફુટ વિગેરે અચિત્ત લીલોતરી પણ લેવાની પ્રવૃત્તિ છે. ' જ કેટલાક દરેક યોગમાં જ્યારે જ્યારે સંક્ષિપ્ત “નંદિ' સંભળાવે ? ત્યારે ત્યારે “અંગ બારિસ્સ વિ ઉદ્દેશો સમુદેશો અણુન્નાણુગો પવત્તઈ અહિ સુધી જ પાઠ બોલીને “ઈમપુણપઠ્ઠવણ” ઈત્યાદિ બોલે છે પણ ઓછો વધારે પાઠ - બોલતા નથી, અને પંન્યાસ કે સૂરિ પ્રમુખ પદવી સમયે જ્યારે વિસ્તારથી સંભલાવવી હોય ત્યારે સંપૂર્ણ પાઠ બોલે છે. - ૪ ૧૨૭૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિથ ... જ દરેક સૂત્રોના મૂળ દિવસો (જેમ કે આવશ્યક અને દશ વૈકાલીકના ૨૩) થઈ રહે પછી વૃદ્ધિના (આલોયણાના) અને પડેલા જેટલા હોય તેટલાં પવેણાં કરાવવાં. 9 યોગમાં હોય ત્યારે સાંજની પડિલેહણમાં પચ્ચખાણ પૂર્વે વાંદણાં દેવાં નહી. આદ્રા નક્ષત્ર ઉપર સૂર્ય આવે ત્યારથી તે સ્વાતિ નક્ષત્ર ઉપર સૂર્ય ન આવે ત્યાં સુધી તારા જોવાની જરૂર નહીં અને તારાની અસઝઝાય ન હોય અને સ્વાતિ નક્ષત્ર ઉપર સૂર્ય આવે ત્યારથી તારા જોવા પડે. અસઝઝાય ગણાય. એવો એક યોગવિધિમાં પાઠ છે. 0 ઉત્તરાધ્યયનમાં અસંખ્યઅધ્યયન એક દિવસે આવે તો એક જ કાલગ્રહણથી પુરૂ થાય તેથી સર્વ કાલગ્રહણ ૪00 થાય. નંદિસૂત્ર અને અનુયોગદ્વારસૂત્રને પયત્રામાં ગણી, પયત્રામાં નંદિ નથી; તેથી ઉપરોક્ત બે સૂત્રમાં કેટલાક નંદિ કરાવતા નથી, તેથી બેની ચાર નંદિ લખી નથી, સાથે આદ્ય ચાર ઉપાંગોની આઠ નંદિ પણ સર્વ સંખ્યાયંત્રમાં લખી નથી, તે દૃષ્ટિ દોષ થયો લાગે છે. ® ખાસ કારણે પાભાઈ કાલનાં નુતરાં ત્રણવાર દેવાય છે. ( ઉત્તરાધ્યયનના યોગમાં જે વસ્તુ ન કલ્પે તે મહાનિશીથાદિ અગાઢ જોગમાં પણ ન કલ્પે. જ કાલગ્રહણમાં ફક્ત પાભાઈ કાલમાં ઈચ્છાકારેણ સંદિસહ પાભાઈ કાલ લઉં “જાવશુદ્ધ” ઈચ્છે મત્થણ વંદામિ આવસ્મીઆએ ઈચ્છે આસજ્જા આસજ્જા આસજ્જા નિસિપી અe ૧૩ ૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિણિ એમ ત્રણવાર બોલવું, બીજા ત્રણમાં ‘જાવશુદ્ધ' શબ્દ ન બોલવો. અનાગાઢયોગમાંથી કારણસર નીકળવું પડે તો વધારેમાં વધારે નીકળે તે દિવસથી છ માસની અંદર પ્રવેશ થાય તો જ પૂર્વે કરેલા તે યોગના જેટલા દિવસો થયા હોય તેટલા દિવસો રહે, અન્યથા જાય ફરી કરવા પડે, કોઈ સાધુને નક્ષત્રનું જ્ઞાન ન હોય તો અસાઢ ચોમાસાથી તે ચાર માસ સુધી વિદ્યુત ગર્જિત તારા વિગેરેની અસઝાય ન હોય, અજવાળે પખવાડે બીજ, ત્રીજ અને ચોથ સાંજના કાલગ્રહણ ન લેવાય (પ્રવચન સારોદ્વાર) જૈન મ્લેચ્છાદિકનું યુદ્ધાદિ શાન્ત થયા પછી પણ અહોરાત્ર અસઝ્ઝાય, મ. સારોદ્ધાર જરાયુરહિતા હસ્તિન્યાદિકા પ્રસૂતા તિસ્ર પૌરૂષીઃ સ્વાધ્યાય હંતિ અહોરાત્રે તુ છિન્ને આસન્નાયામપિ પ્રસૂતાયાં કલ્પતે સ્વાધ્યાય પ્ર.સા.૨૬૮ તમે દ્વારે, ચતુર્દસી (પખ્ખી પ્રતિક્રમણ કર્યા પછી)ની રાત્રિયે (સૂત્ર પાઠને આશ્રયે) અસ્વાધ્યાય, ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન ૨૫૭, બે રાજાઓ, બે પુરૂષો, બે સ્ત્રીઓ, બે મલ્લો ઈત્યાદીના યુદ્ધ ચાલે ત્યાં સુધી અસઝ્ઝાય. રાશિ કાલગતે નિર્ભયે પિ યાવત્ અન્યો રાજા ન સ્થાપ્યતે તાવત્ અસ્વાધ્યાયઃ યાવચ્ચિરંભયંતાવંત કાલં અસ્વાધ્યાયઃ યદિવસે શ્રુતં નિર્ભયં તતોઽપિ અહોરાત્ર પરિહિયતે. SANK (૧૩૧)D Page #143 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ .... વિશેષ ખુલાસા જ વડી દીક્ષાની નંદિ અને દશવૈકાલીકની અનુજ્ઞા નંદિ એક ' દિવસે આવી હોય તો એક જ નંદિથી ચાલે, (બે નંદી કરાવવી જોઈએ, એમ વિજયસિદ્ધિસૂરિજી લખે છે) અને વડી દીક્ષાનું મુહૂર્ત મોડું હોય તો બહુપડિપુત્રાપૌરૂષી પ્રથમ કરે, અને સઝઝાય પચ્ચખ્ખાણ પછી કરાય, જી અકાલ વરસાદની અસઝઝાય ત્રણ પહોરની રખાય છે, પણ તેનો લેખ નથી. # ચૂલીપવેવાનો હમણાં રીવાજ નથી. જી હાલમાં ગણીપદ સ્થાપન કર્યા પછી પણ કરાવાય છે, અને પછી પચ્ચખ્ખાણ કરીને સઝઝાય કરાય, દરેક પદવીમાં તેમ જ સમજવું # આકસંધિના દિવસોનાં કાલગ્રહણો દરેક યોગમાં મૂળ દિવસો પૂરા થતાં છેલ્લે દિવસે છેલ્લે આવે તેમ એકેક લઈ શકાય પણ પહેલાં લઈ શકાય નહીં, કારણે એકાદ દિવસ મોડુ લેવાય, અને ભગવતીજીમાં પેઠા તે દિવસથી ૪ માસથી પા માસ સુધીમાં ગણીપદનું મુહૂર્ત હોય તે દિવસે અનુજ્ઞાનું, અને તેને પહેલે દિવસે સમુદેશનું કાલગ્રહણ લેવાય. ® આકસિંધિના દિવસોમાં આયંબીલ જ થાય. # આકસંધિના દિવસોમાં જોગમાંથી નીકળી શકાય નહીં. ૪૧૩ ૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ ••• બૃહદ્ યોગ વિધિ .... ® આક સંધિમાં દિવસ પડે તો જેટલા દિવસ પડે તેટલાં આયંબીલ વધે, વચમાં નિવિ થાય નહીં. જ પન્યાસ પદવી ભગવતીજીના જોગમાં પણ ગણિપદ થયા પછી આપી શકાય છે, અને જોગ પુરા થયા પછી પણ ગમે ત્યારે આપી શકાય છે. - જી જ્યારે જોગમાંથી નીકળવું હોય ત્યારે તપને બીજે દિવસે નીકળાય. નિવિને બીજે દિવસે નિકળાય નહીં. 8 અસાઢ સુદી ૧૪ સુધીમાં નાંદ માંડી શકાય. ચોમાસામાં આસો સુદી ૧૦થી નાંદ માંડી શકાય છે. આસો સુધી ૧૦થી ગણીપદ, પન્યાસપદ તથા વડી દીક્ષા પણ આપી શકાય છે. િઉત્તરાધ્યયનવાળા કેમ્પ કાલગ્રહણ થયા પૂર્વેના આચારાંગવાળા અને તે પછીના યોગવાળા એક આચાર્યની સાથે હોય તો તે સંઘટ્ટાવાળાઓમાં પરસ્પર આડ પડે નહીં. અને ગણિપદ તથા પંન્યાસપદાદિ બપોર પછી પણ થાય પણ અને સઝઝાયાદિ પ્રથમ કરી લે. - અનુભવના આધારે - જ ત્રણ કાલગ્રહણ ન લેવાય. ત્રણ કાલગ્રહણની પરંપરા નથી. જ પાંચ પાટલી સાથે ન કરાય. ૩+૨ એમ અલગ-અલગ કરવી. જી કાલિક જોગમાં રાત્રે જીંડીલ ગયા બાદ સવારે ક્રિયા ન થાય. 8૧૩૩૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ ... જ ઉત્કાલિકમાં રાત્રે સ્પંડિલ ગયા પછી ક્રિયા થઈ શકે છે. સ્ટ જોગમાં હોય એવા કાલ પવેવનારે પવેણા પૂર્વે જ કાલ વેવી શકાય. # ઉત્તરાધ્યયન સૂત્રમાં ચતુર્થ અસંખ્ય અધ્યયન બે દિવસે - બે કાલ ગ્રહણથી પૂર્ણ કરવું. આયંબિલથી. જે જોગમાં રહેલ દાંડીધર-કાલગ્રહી રાત્રે જીંડીલ જાય તો કાલગ્રહણ ન લેવાય. (બીજાના માટે પણ ન લેવાય) જોગમાં ન હોય અને રાત્રે ચંડીલ જાય તો અન્ય માટે કાલ ગ્રહણ લઈ શકાય. 0 જોગમાં હોય તો સઝઝાય કર્યા પૂર્વે અર્થાત્ પોતાની ક્રિયા પૂર્વે અન્ય સાધુ-સાધ્વીને ક્રિયા કરાવી શકાય છે. બીક લઇ 'ક પણ અનુષ્ઠાનમાં કાઉસગની સમજણ . નવ કાઉસ્સગ્ગ હોય ત્યારે ૧. સૂત્રમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે સૂત્રના ઉદ્દેસના સાત ખમા. પહેલો કાઉસ્સગ પછી ૨. શ્રુતસ્કંધના ઉદ્દેસના સાત ખમા. બીજો કાઉસ્સગ્ગ ૩. પ્રથમ અધ્યયન કે પ્રથમ શતકના ઉદેસના સાત ખમા. ત્રીજો કાઉસ્સગ્ગ. ૪. અધ્યયનના પહેલા ઉદ્દેસાના ઉદેસના સાત ખમા. ચોથો કાઉસ્સગ્ગ. TI ૪ ૧૩ લિ Page #146 -------------------------------------------------------------------------- ________________ જે છે ••• બૃહદ્ યોઝ વિધિ .... ૫. અધ્યયનના બીજા ઉદેસાનાં ઉદ્દેસના સાત ખમા. પાંચમો કાઉસ્સગ્ન. ૬. પહેલા ઉદ્દેસાના સમુદ્રેસના સાત ખમા. છઠ્ઠો કાઉસ્સગ્ન. ૭. બીજા ઉદેસાના સમુદ્રેસના સાત ખમા. સાતમો કાઉસ્સગ્ગ. ૮. પહેલા ઉદેસાની અનુજ્ઞાના સાત ખમા. આઠમો કાઉસ્સગ્ગ. ૯. બીજા ઉદ્દેસાની અનુજ્ઞાના સાત ખમા. નવમો કાઉસ્સગ્ગ. જે અધ્યયન અગર શતક બે ઉદ્દેસાનું હોય તેમાં પણ નવ કાઉસ્સગ્ન. ૧. અધ્યયન અગર શતકના ઉદ્દેસનો પહેલો કાઉસ્સગ્ગ. અધ્યયન અગર પહેલા ઉદ્દેસાના ઉદેસનો બીજો કાઉસ્સગ્ન. અધ્યયન અગર બીજા ઉદેસાના ઉદ્દેસનો ત્રીજો કાઉસ્સગ્ગ. અધ્યયન અગર પહેલા ઉદેસાનાં સમુદેસનો ચોથો કાઉસ્સગ. ૫. અધ્યયન અગર બીજા ઉદેસાના સમુદેસનો પાંચમો કાઉસ્સગ્ન. અધ્યયન અગર શતકના સમુદેસનો છઠ્ઠો કાઉસ્સગ્ગ. અધ્યયનના પહેલા ઉદ્દેસાની અનુજ્ઞાનો સાતમો કાઉસ્સગ્ગ. અધ્યયનના બીજા ઉદ્દેસાની અનુજ્ઞાનો આઠમો કાઉસ્સગ્ન. ૯. અધ્યયન અગર શતકની અનુજ્ઞાનો નવમો કાઉસ્સગ્ન. આઠ કાઉસ્સગ્ય હોય ત્યારે (છેલ્લા બે ઉદેસા હોય અને અધ્યયન કે શતક પુરૂ થતુ હોય ત્યારે.) ૧. ઉદ્દેશાના ઉદ્દેશના સાત ખમા. પહેલો કાલ. ૨. છેલ્લા ઉદ્દેશાના ઉદ્દેશના સાત ખમા. બીજો કાલ. ૩. ઉદ્દેશાનો સમુ. સાત ખમા. ત્રીજો કાઉ. ૪. છેલ્લા ઉદ્દેશાનો સમુ. સાત ખમા. ચોથો કાઉં. - જળ ૧૩૫ ૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ .. બૃહદ્ યોગ વિથ .... ૫. અધ્યયન અગર શતકના સમુ. સાત ખમા. પાંચમો કાઉસ્સગ્ન. ઉદ્દેશાના અનુજ્ઞાના સાત ખમા. છઠ્ઠો કાઉ. : ૭. છેલ્લા ઉદ્દેશાના અનુજ્ઞાના સાત ખમા. સાતમો કાઉં. ૮. અધ્યયન અગર શતકની અનુજ્ઞાના સાત ખમા. આઠમો કાઉસ્સગ્ન. સાત કાઉસ્સગ્ન હોય ત્યારે (જે અધ્યયન અગર શતકના બેથી વધારે છે. હોય ત્યારે પહેલા દિવસે) ૧. અધ્યયનના અગર શતક્ના ઉ. સાતે ખમા. પહેલો કાઉસ્સગ્ન. ૨. પહેલા ઉ. ઉ. સાત ખમા. બીજો કાલ. ૩. બીજા ઉ. ઉ. સાત ખમા. ત્રીજો કાઉ: ૪. પહેલા ઉ. સમુ. સાત ખમા. ચોથો કાઉં. પ. બીજા ઉ. સમુ. સાત ખમા પાંચમો કાઉ. ૬. પહેલા ઉ. અનુજ્ઞાના સાત ખમા. છઠ્ઠો કાઉં. ૭. બીજા ઉ. અનુજ્ઞાના સાત ખમા. સાતમો કાઉં. છ કાઉસ્સગ્ન હોય ત્યારે . (ચારથી વધારે ઉદ્દેસાવાળા અધ્યયન અગર શતકના આરંભ અને સમાપ્તિ સિવાયના દિવસોમાં) ૧. ઉદેસાના ઉદ્દેસના સાત ખમા. પહેલો કાઉ. ઉદેસાના ઉદેસના સાત ખમા. બીજો કાઉં. ૩. ઉદ્દેસાના સમુદ્રેસના સાત ખમા. ત્રીજો કાઉં. ૪. ઉદેસાના સમુદ્રેસના સાત ખમા. ચોથો કાઉં. ૫. ઉદેસાના અનુજ્ઞાના સાત ખમા. પાંચમો કાઉ. ૬. ઉદ્દેસાના અનુજ્ઞાના સાત ખમા. છઠ્ઠો કાઉ. . ૪ ૧૩૪ ૨. Page #148 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ ... પાંચ કાઉસ્સગ્ન હોય ત્યારે (જે અધ્યયન અગર શતકની સમાપ્તિ હોય અને તેનો છેલ્લો એક ઉદ્દેસો હોય ત્યારે.) ૧. ઉદેસાના ઉદેસના સાત ખમ. પહેલો કાઉ. ૨. ઉદ્દેસાના સમુદેશના ઉદ્દેસના સાત ખમા. બીજો કાઉ. ૩. અધ્યયન અગર શતકના સમુદેશના ખમા. ત્રીજો કાઉં. ૪. ઉદ્દેસાની અનુજ્ઞાના ખમા. ચોથો કાઉ. ૫. અધ્યયન અગર શતકની અનુજ્ઞાના ખમા. પાંચમો કાઉ. અથવા (શ્રુતસ્કંધવાળા સૂત્રમાં પ્રવેશ કરવાનો હોય અને ઉદેસા વગરનું અધ્યયન હોય ત્યારે.) ૧. સૂત્રના ઉ. સાત ખમા. પહેલો કાઉ. ૨. શ્રુતસ્કંધના છે. સાત ખમા. બીજો કાલ. ૩. અધ્યયનના ઉં. સાત ખમા. ત્રીજો કાઉં. અધ્યયનના સમુદ્રેસના ઉ. સાત ખમા. ચોથો કાલ. " ૫. અધ્યયનની અનુજ્ઞાના છે. સાત ખમા. પાંચમો કાઉ. ચાર કાઉસ્સગ્ન હોય ત્યારે (અગર શ્રુતસ્કંધનો પ્રારંભ હોય અને - ઉદ્દેસ વગરનું અધ્યયન હોય ત્યારે) " ૧ સૂત્ર અગર શ્રુતસ્કંધના ઉ. સાત ખમા. પહેલો કાઉં. ૨. અધ્યયનના અગર શ્રુતસ્કંધના ઉ. સાત ખમા. બીજો કાઉ. ૩. અધ્યયનના અગર શ્રુતસ્કંધના સમુદેશના સાત ખમા. ત્રીજો કાઉં. જળ ૧૩૭૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪. બૃહદ્ યોમ વિષિ અધ્યયનની અગર શ્રુતસ્કંધની અનુજ્ઞાના સાત ખમા. ચોથો કાઉ. ત્રણ કાઉસ્સગ્ગ હોય ત્યારે (જ્યારે એક જ અધ્યયન હોય ત્યારે.) અધ્યયનના ઉ. સાત ખમા. પહેલો કાઉ. ૧. ૨. અધ્યયનના સમુદ્રેસના સાત ખમા. બીજો કાઉ. ૩. અધ્યયનની અનુજ્ઞાના સાત ખમા. ચોથો કાઉ. બે કાઉસ્સગ્ગ હોય ત્યારે (જ્યારે શ્રુતસ્કંધનો સમુદ્રેસ અને અનુશા હોય ત્યારે) ૧ શ્રુતસ્કંધના સમુદ્દેસના સાત ખમા. પહેલો કાઉ. ૨ શ્રુતસ્કંધની અનુજ્ઞાના સાત ખમા. બીજો કાઉ. એક કાઉસ્સગ્ગ હોય ત્યારે (જ્યારે શ્રુતસ્કંધ કે શતકનો એકલો સમુદ્દેસ હોય કે એકલી અનુશા હોય ત્યારે.) શ્રુતસ્કંધ કે શતકના સમુદ્દેસ અગર અનુજ્ઞાના સાત ખમા. કાઉસ્સગ્ગ KUT કાલિયોગમાં જ્યાં એકલો ઉદ્દેસો હોય ત્યારે લોગસ્સ કહ્યા પછી જુદાજુદા ખમા. પૂર્વક (૧) કાલ માંડલા સદિસાહું ? (૨) કાલમાંડલા પડિલેહશું ? D (૧૩) D Page #150 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ (૩) સજ્ઝાય પડિક્કમશું ? અને (૪) પાભાઈ (જે કાલ હોય તે) કાલ પડિક્કમશું .... એમ ચાર આદેશ માગવા. પછી બે વાંદણાં અને બેસણે સંદિસાહું અને બેસણે ઠાઉં ? ના આદેશ માંગી અવિવિધ આશા. સુધીની વિધિ કરે. .... એકલો ઉત્કાલિકયોગનો સમુદ્દેસ હોય ત્યારે લોગસ્સ. પછી તિવિહેણ પૂર્વક ખમાં. વાયણા સંદિસાણું ? વાયણા લેશું ? આદેશ માગે. પછી બે વાંદણાં અવિવિધ આશા. એકલો કાલિક યોગનો સમુદ્રેસ હોય ત્યારે ઉપર મુજબ વાયણાના બે આદેશ માગી ખમા. કાલમાંડલાં સંદિસાહું ? કાલમાંડલાં પડિલેહશું ? સજ્ઝાય પડિક્કમશું ? 'પાભાઈ (જે કાલ હોય તે) કાલ પડિમશું ? ના આદેશો માંગી બે વાંદણાથી અવિધિ. સુધી કરવું. એકલા ઉત્કાલિક અગર કાલિકયોગની અનુજ્ઞા હોય ત્યારે પણ અનુજ્ઞાના લોગ. નો કાઉ. પછી લોગસ્સ કહી ઉદેસાની જેમ ઉત્કાલિક હોય તો ઉત્કાલિકની જેમ અને કાલિક હોય તો કાલિકની જેમ આદેશ માગવા. A ૧ એકલો સમુ. ઉદ્દેશ કે અનુજ્ઞા હોય તો પભાઈ કાલ જ હોય. ર (૧૩૯) ર Page #151 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ યોગ વિશેષ વિધાનઃ જોગા દુવિહા પન્નત્તા, ગણી જોગા વિવાહ પન્નત્તી, બાહીર જોગા દુવિહા, ઉક્કાલિયા આવસ્સગાઈયા, તેસુ ન સંઘટ્ટયં, કાલિએસ સંઘટ્ટયં, તે દુવિહા, આગાઢા ઉત્તરઝયણા. સત્તિકયા, વિવાહપન્નત્તી, પન્હાવાગરણ, મહાનિસિહાણિ, આગાઢા નામ સમત્તીએ ઉત્તરિજ્જઈત્તિ, આગાઢેસુ ઉત્તરઋયણવજ્જેસુ આઉત્તવાણાં ચ હવઈ, (હાલ ઉતરાધ્યયનમાં પણ આઉત્તવાળુ લેવાય છે.) સેસા અણાગાઢા, તેસુવિ, દિનકાલતિગમઝે નોત્તરિજ્જઈત્તિ. યોગપ્રવેશનો તથા નંદિનો તથા આવસ્યક અનુષ્ઠાનનો તથા સજ્ઝાય પઠાવવાનો તથા નુતરાં દેવાનો અને સાત માંડલીનો વિધિ પૂર્વની માફક જાણવો. અનુષ્ઠાન વિધિ નંદિ કર્યા પછી અનુષ્ઠાન કરીએ, તે આ પ્રમાણે-ખમા.ઈચ્છા.સંદિ. ભગ,મુહ.પડિ ગુરુ- પડિલેહો ઈચ્છે, મુહપત્તિ પડિલેહી વાંદણા બે દેઈ પછી ૧ ખમા. ઈચ્છું. ભગવન્ ! તુમ્હે અમ્હેં અમુક અંગ ૧ અમુક સુઅમ્બંધ ૨ અમુક અધ્યયન ૩ અમુક વર્ગ ૪ અમુક શતક ૫ અમુક ઉદ્દેસો ૬ અમુક ચૂલિયા ૭ ઉદ્દેસો ? ગુરુ-ઉદ્દેસામિ ઈચ્છે, ૨ ખમા. સંદિસહ કિં ભણામિ ? ગુરુ-વંદિત્તા પવેહ ઈચ્છે, ઈચ્છકારી ભગવન્ તુમ્હે અહં અમુક અંગ. ૭ ઉદઢું ઈચ્છામો અણુસર્ફિં ગુરુ-ઉદ્દિò ઉદ્દિઢું ખમાસમણાણું હથ્થુણ સુત્તેણં અત્થેણં તદ્દભએણં ખમા. જે અંગ, શ્રુતસ્કંધ કે અધ્યયનાદિ હોય તેના નામ લેવા. ૨ ૧૪૦) ૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ ... જોગં કરિન્જાહિ ઈચ્છ, ૪ ખમા તુમ્હાણ પવઈયં સંદિસહ સાહુર્ણ પવેએમિ? ગુરુ-પવહ ઈચ્છે, ૫ ખમા. નવકાર એક ૬ ખમ. સુહાણ પવેઈયં સાણં પવેઈય સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? ગુરુ-કરેહ, ઈચ્છ, ૭ ખમા. ઈચ્છકારી ભગવન તુમ્હ અરૂં અમુક અંગ. ૭ ઉદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કાઉસ્સગ્ન સાગરવરગંભીરેતિ યાવત્ લોગસ્સ એક, પ્રગટ લોકગસ્ટ ૧ ઈમ પહેલો બીજો ઉદેસો ઉદેસીએ, પછી બેહુ ઉદેસા સમુદેસીએ, પણ તિહાં તીજે ખમાસમણે સમુદ્દિદ્દે ખમાસમણાર્ણ હથ્થરં સુતેણે અત્થણે તદુભયેણે થીરપરિચિય કરિજ્જાહિ, સમુદેસના કાઉસ્સગ્ગ પછી ખમા. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાંવણિજ્જાએ નિસિડિઆએ ગુરુ-ભણે. તિવિહેણ, શિષ્ય કહે મર્થીએણ વંદામિ ઈચ્છા. સંદિસહ ભગવદ્ વાયણાં સંદિસાવું? ગુરુ સંદિસાહ ૧ ઈચ્છ, ખમા. ઈચ્છા. સં.ભ. વાયણાં લેશું? ગુરુ લેજો ૨ ઈચ્છે. ખમા. ઈચ્છકારેણ સંદિસહ ભગવનું કાલમાંડલા સંદિસાઉં? ગુરુ-સંદિસાહ ૩ ઈચ્છે, ખમા. ઈચ્છકારેણ સંદિસહ ભગવત્ કાલમાંડલાં પડિલેહશું? ગુરુ-પડિલેહજો ૪ ઈચ્છે, ખમા. ઈચ્છકારેણ સંદિસહ ભગવત્ સઝઝાય પડિક્કમશું? ગુરુ-પક્કિમજો ૫ ઈચ્છે, ખમા. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસિપીઆએ ગુરુ તિવિહેણ શિષ્ય મયૂએણ વંદામિ ઈચ્છકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાઉં? ગુરુ-સંદિસાવે ઈચ્છ, ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણે ઠાઉં ? ગુરુહાજો ૭ ઈચ્છે, એ સાત ખમાસમણ દઈ પછી બે વાંદણાં દેઈ, ખમા. ઈચ્છકારી ભગવત્ તુહે અરૂં અમુક અંગ૭ અણજાણઓ? ૪ ૧૪૧૪ળ Page #153 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ ... ઈત્યાદિ સપ્ત ખમાસમણ દીજે, પણ ત્રીજે ખમાસમણે અણુશાયં ઈચ્છામાં અણુસહીં ગુરુ અણુત્રાય અણુત્રાય ખમાસમણાણ હથ્થરં સુતેણં અત્થણ તદુભએણે સમ્મ ધારિજાહિ અબ્રેસિં ચ પધ્વજાહિ ગુરુગુણહિં વઠ્ઠી જાતિ, નિત્થારગપારગા હોત. એ અનુજ્ઞાના કાઉસ્સગ્ન પછી, ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું કાલમાંડલાં સંદિસાહ ! ગુર સંદિસાહ ૧ ઈચ્છે, ખમા. ઈચ્છકારેણ સંદિસહ ભગવત્ કાલમાંડલાં પડિલેહશું? ગુરુ પડિલેહજો ૨ ઈચ્છ, ખમા. ઈચ્છાકારેણ ભગવદ્ સઝાય પડિક્કમશું? ગુરુ પડિક્કમજો ૩ ઈચ્છે, ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ વિરતિકાલપડિક્કમશું? ગુરુ પડિક્કમજો ૪ ઈચ્છ, અનુષ્ઠાન કરતાં, કાલ અનુક્રમે પડિક્કમિએ, પહેલું વાઘાઈ ૧ પછી અધરતી ૨ પછી વિરતિ ૩ પછી પભાઈ ૪, જો પભાઈ કાલસુધો હોય તો પભાઈ કાલ પડિક્કમિએ, પભાઈ કાલવિના બીજો કાલ પડિક્કમિઓ ન સુજે, પહેલાં જે કાલ ચીહુ માંહે લીધો હોય તે પડિક્કમિએ, પછી વાંદણાં દીજે, ઉભાજ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ બેસણે સંદિસાઉ? ગુરુ સંદિસાવે ૧ ઈચ્છે, ખમાં. ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણુંઠાઉં? ગુરુ ઠાજો ૨ ઈચ્છે ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ એ એક કાલનું અનુષ્ઠાન જાણવું, એમ બીજા કાલનું અનુષ્ઠાન કરાવીએ, પભાઈકાલ પડિક્કમા પછી ખમા. દેઈ, પવેણા મુહપતિ પડિલેહી પણું પવેઈએ. અસંખય ૧ નંદક ૨ ચમર ૩ ગોશાલેસુ ૪ પ્રથમદિને ઉદેશ સમુદેશ કાઉસ્સગ્ન બે કરી ૧ ખમા. ગુરુ તિવિહેણ, વાયણા સંદિસાડું? ૨ વાયણાં લેશું, ૩ કાલમાંડલ સંદિસાહુ ૪. કાલમાંડલાં પડિલેશું, પ સઝાય (૧૪રો જ Page #154 -------------------------------------------------------------------------- ________________ - 5 ... બૃહદ્ યોગ તિથિ ... પડિક્કમશું, ૬ પભાઈકાલ પડિક્કમશું પવણામુહપતિ. તવ દ્વિતીયદિને અનુજ્ઞાનો કાઉસ્સગ્ન કરી પછી શિષ્ય ૧ ખમા. તિવિહેણ(?) કાલ માંડલા સંદિસાહું? ૨, ખમા. કાલ માંડલા પડિલેહશું? ૩ ખમા. સઝાય પડિક્કમશું ? ૪ ખમા પભાઈકાલ પડિક્કમશું, ખમા. પવેણામુહપત્તિ. એવં શ્રુતસ્કંધાદિ સમુંદેશાદિને પિ તિવિહેણ ખમા. ૬ તદનુજ્ઞાદિને પિ તિવિહેણ ખમા. ૪ સમવાયાંગે પ્રથમ દિને નંદિએ ઉદેસંકાઉં, ખમા. ૬, પૂર્વોક્ત, દ્વિતીયદિનેપિ સમુદેશંક્વા ખમા તૃતીયદિને નંદિએ અનુજ્ઞા કાઉ. ખમા ૪. રાત્રિ અનુષ્ઠાન સમજણ રાત્રી અનુષ્ઠાનમાં સઝાય પઠાવવાનો વિધિ દિવસના સરખો જાણવો, પણ સઝઝાય પઠાવતાં રાત્રે જાવ શુદ્ધ ન કહીએ, અનુષ્ઠાનમાં કાલમાંડલાં તથા સઝઝાય અને કાલ પડિક્કમવાનો વિધિ પણ સરખો જાણવો, જે અનુષ્ઠાન કરાવતો હોય તેહને જો સઝઝાય ભાંજે તો બીજો જણ સઝઝાય પઠાવે-અનુષ્ઠાન કરાવે, જે કાલનું અનુષ્ઠાન રાત્રિએ કર્યું હોય તે અનુષ્ઠાન પ્રભાતે પવેણું પર્વવતાં અનુક્રમે સઘળું કહીએ, વાઘાઈનું ૧ અદ્ધરતીનું ૨ વિરતીનું ૩ પાભાઈનું ૪ જે દિવસે જોગમાં પેઠો હોય તે દિવસે સાંજના કાલ લેવાં ન લાભે, જો ચાર કાલગ્રહણ લીધાં હોય તો ચાર પહોર જાગીને દિશાવલોક કરીએ, જો ન જાગે ને દિશાવલોક ન કરે તો કાલ સર્વ જાય માટે ક્રિયા માંડી ત્યાંથી પ્રતિક્રમણ પૂરણ લગે દિશાવલોક અવિચ્છિન્નપણે કરવો, પછી પ્રભાતે અનુષ્ઠાન કરીએ તો સુજે તિહાં પભાઈકાલ એકવારે ભાંગે કાલ ન જાય. આ ૧૪૩૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ સજ્ઝાયાદિ ભંગ સ્થાન સજ્ઝાયભંગ સ્થાન-સજ્ઝાય પઠાવતાં કેટલે સ્થાનકે ભાંજેથાપતાં, ખમાસમણ દેતાં, સંદિસાવતાં, પવેતાં કાઉસ્સગ્ગ કરતાં, પારતાં, છીંક, રૂંગુ હોય તો ભાંજે, પાટલી અથવા તેહને કાંઈ અડે તો અક્ષર કુંડો બોલાય તો, ઓઘો મુહપત્તિ પડે તો, ઉંઘાં પકડાય તો, સઘળે ભાંજે, જ્યાં લગે ભગવન્ ! મું સજ્ઝાય શુદ્ધ ન કહીએ ત્યાં લગી, પછી ભાંજે તો નવકારે. થાપી સાય કીજે, સજ્ઝાય પઠાવતાં અને પાટલીઓ કરતાં નવ વાર ભાંગે તો કાલ જાય. કાલમાંડલું કેટલે ઠેકાણે ભાંગે-પાટલી થાપતાં ૧ ખમાસમણ દેતાં ૨ દાંડી લેતાં ૩ દાંડી પડિલેહતાં ૪ દાંડી કેડે ખોસતાં ૫ દાંડી પાછી મૂકતાં ૬ દાંડી થાપતાં ૭ કાલ પડિક્કમતાં છીંક વગેરે હોય તો ૮ ઓધો મુહપત્તિ ઉંધા પકડાય તો ૯ કાંઈ અશુદ્ધ બોલાય તો ૧૦ પાટલી ભાંગે વળી નવી વાર કાલ માંડલું કરીએ, દાંડી પાછી મૂક્યા પછી થાપતાં એટલામાંહી કાંઈ હોય તો નવી વાર નોકારે થાપી, સઝ્ઝાય કાલ પડિક્કમિએ. કાલગ્રહણ એટલે ઠેકાણે ભાંગે-પાટલી થાપતાં ૧ ખમાસમણ દેતાં, ૨ પડિઅરૂં કહેતાં ૩ વારવરે કહેતાં ૪ સંદિસાવતાં ૫ લેતાં, ૬ પર્વતાં ૭ દાંડી લેતાં ૮ આપતાં ૯ પડિલેહતાં ૧૦ થાપતાં ૧૧ કાઉસ્સગ્ગમાંહી ૧૨ કાઉસ્સગ્ગ કરતાં ૧૩ કાઉસ્સગ્ગ પારતાં ૧૪ સઝાય પડિક્કમતાં (સત્તર ગાથા બોલતાં) ૧૫ કાલ પડિક્કમતાં (કાલમાંડલે જતાં આવતાં) ૧૬ કાલમાંડલું કરતાં ૧૭ એટલે સ્થાનકે, છીંક હોય તો ભાંજે, રૂંગું હોય તોપણ ભાંગે, ૨ (૧૪૪) Page #156 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિથ .... પરંતુ ચાર કાઉસ્સગ વખતે રંગું હોય તો તેટલી વાર ઠરી જઈએ, આઘો અક્ષર ઉચ્ચરીયે નહિ, તો ભાંગે નહિ, રંગું બંધ થયા પછી આગળ વધીએ, કાલગ્રહીને ૧ પાટલીને કાંઈ અડે ૨ દાંડી પડે ૩ અથવા બે જણમાંથી કોઈનો ઓઘો મુહપત્તિ પડે ૪ અક્ષર આધો પાછો બોલાય તો ભાંજે, વાઘાઈ ૧ અદ્ધરતી ૨ વિરતિ ૩ એ ત્રણ કાલ ભાંગે તો, બીજી વાર ન લેવાય, પભાઈકાલ ત્રણ ઠેકાણે થઈ નવવાર લેવાય, બીજું ઠેકાણું પડિલેહ્યું ન હોય તો એક ઠેકાણે નવ વાર લેવાય. - ચૂલી પdવવાનો વિધિ - વહેલાં કાલ લીધા હોય તો પચ્ચખ્ખાણ વેળા ગુરુ થકી અલગા રહી ખમા. દેઈ ઈચ્છાકારેણ સંદીસહ શૂલી પવેલું ? ગુરુ પવેહ, ઈચ્છ ખમા. ભગવનું સુદ્ધા ચૂલિઆ, ? ગુરુ- તહરિ ઈચ્છ, ઈતિ ચૂલી પવેવવાનો વિધિ. કાલગ્રહણ સમય નિર્ણય વાઘાઈ કાલ સંધ્યાએ, અદ્ધરતિ કાલ બે પહોર પુરા થએ ત્રીજા પહોરની શરૂઆતમાં લેવાય, તેમાં રાઈ વઈર્ષાતા કહેવાય, સર્વ તેનું અનુષ્ઠાન ત્રીજા પહોરમાં કરાય વિરતિ અને પાભાઈ કાલ ચોથા પહોરે લેવાય, અથવા વિરતિ કાલ ત્રીજા પહોરને અંતે પણ લેવાય. કાલ ત્રણ ગાઉ થઈ પવેયાતાં જો આવ્યાં હોય તો લીધાં સુજે. - કાઉસ્સગ્ગ અનુષ્ઠાન વિધિ - સુઅમ્બધે ઉદિ પચ્છા તસ્સ અઝઝયણાઈ ઉદિસિ જઈ ૧, જઈ અંગો ૧ સુઅખંધો અ, તો અંગેનંદિએ ઉદ્દિસિત્તા સત્ત ખમાસમણેહિ, પચ્છા સુઅખંધ ઉદ્દિસિય. તઓ પચ્છા અઝઝયણ ઉદિસિજ્જઈ, તે અઝઝયણ તિવિહં એગસર ૧ ૪ (૧૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ ... સમુદેસં ૨ વિમોદેસં ૩ ચ, તત્વ એગસર નામ ઉદેસંગ રહિયે ૧, સમુદેસં દુવિહ, ઉદેસં ૨, ચઉછક્કાઈ ઉદેસર્ગ ચ ૩. વિસમોઉદેસં તિ પણગાઈ ઉદેસર્ગ ૪, તથ્ય એગસર અઝઝયણ ઉદિસિઅ સમુદિસિસ સત્તહિં સત્તહિં ખમાસમણેહિ, તિવિહેણ ભણાવિય, વાયણ સંદિસાવિય ૧, ખમાસમણ પુવૅ વાયણ ગિન્ટામિત્તિ ભણિય ૨ ખમાસમણ દુગેણ, કાલમાંડલાં સંદિસાવેમિ ૩, કાલમાંડલાં પડિલેહિસ્સામિ ૪, ખમાસમણ પુવૅ ઝઝાય પડિક્કમિસ્યામિ ૫, તિવિહેણાવિ બેસણું સંદિસાવિએ ૬, ખમાસમણેણ બેસણું ઠાએમિ ૭, તઓ વંદણ દાઉં, અઝઝયણું અણુવિઆ ખમાસમણ દુગૅણ કાલમાંડલાં સંદિસાઉં ૧, કાલમાંડલા પડિલેહસિ૩ ૨, ખમા. સઝાય પડિક્કમસિવું ૩, ખમા. કાલા પડિક્કમસિ૬ ૪, તઓ, બેસણા, વંદણું, વંદણું, બેસણા) એવં એગસરે અઝઝયણે તિત્રિ કાઉસ્સગ્ગા દિણમેગે ૧. , દુઉદેસ અઝઝયણે, વંદણ દાઉં અઝઝયણ ઉદ્વિસિય ૧, પઢમ ઉસ્સો ૨ બીઓ ઉદેસો ઉદ્ધિસિજ્જઈ ૩, તઓ પઢમ બીઓ ઉદિસો સમુદ્રિસિજ્જઈ ૪-૫, તઓ અઝઝયણ સમુિિસજ્જઈ ૬, તઓ તિવિહેણ વાયણાઈ ખમા ૭, તઓ વંદણ દાઉં, પઢમો ઉદેસો તો બીઓ ઉદેસો અણુત્રિજ્જઈ ૭-૮, તઓ અઝઝયણ અણુત્રવિજઈ ૯, તઓ કાલમંડલાઈય એવં ૯ કાઉસ્સગ્ગા, એનંદિસં. એવં સમેતિ જથ્થ એગો કાલો, નવ આઈલ્લા અંતિલ્લા ઉદેસા ઈતિ વાવ્યું વગેવિ એવં નવરં અઝઝયણત્તિ વતત્રં ૨ ચઉરાઈ સમોરેસે વંદણ દાઉં, અગઝયણ ઉદ્દેસિય ૧ પઢમોદેસો ઉદિસિજ્જઈ ૨, બીઓ ઉદેસો ઉદિસિજ્જઈ ૩, તઓ પઢમ બીઓ ઉદેસી સમુદિ સિજ્જઈ ૪-૫ ૧૪૬ ૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ ... તઓ વાયણાઈયે કાઉં, વંદણ પુવૅ દોવિ ઉદેસા. અણુત્રવિજ્જઈ ૬૭ એવં કાઉસ્સગ્ગા સત્ત, દિણમેગે, એવું સેસા દો દો ઉદ્દેશા છહિં છહિં કાઉસ્સગ્નેહિં ઈક્કિક્કણ દિPણ જંતિ, અંતિલ્લા પુણ દો ઉદેસા ઉદ્દિસિય ૧-૨ સમુદ્રિસિઅ ૩-૪ તઓ અઝઝયણ સમુદ્રિસિઅ ૫, તઓ વાયણાય કાઉં, ઉદેસ દુર્ગા અણુન્નવિજ્જઈ ૬-૭ તઓ અઝઝયણ અણુવિજ્જઈ ૮, એવમઠ્ઠ કાઉસ્સગ્ગા દિણમેગે ૩. એવું વિસમોસેસુ વિ, નવરં ચરમુદેસ ઉદિસિઅ ૧ સમુદ્રિસિઅ ૨, તઓ અઝયણ સમુદિસિજ્જઈ ૩, તઓ ઉદેસમણુત્રવિએ ૪ અઝઝયણમણુવિજ્જઈ ૫, એવં કાઉસ્સગા પંચ, દિણમાં ૪ તથા જન્ધગો સુઅખંધો, તથ્ય પ્રાન્ત દો દિણા, એગણ સમુદેસો ૧ એગેણ અણુન્ના ૨, જથ્થળે દો સુઅસખંધા, તથ્યગદિPણ સુઅખંખધસ્સ સમુદેસો અણુત્રા ય, અંગ સુઅખંધુદેસ સમુદેસ અસુત્રાસુ, જોગુખેવ દિણે અ, આયામ ચેવ, એવં અણુઠ્ઠાણે કએ વંદણ દાઉં, પવયણે પવેએમિત્તિ ભણિઅ. ખમાસમણેણ, અમુગ સુઅખંધાઈ અણજાણાવણીયે પાલી તપ-પારણઉં કરિસિલે, તઓ ખમાસમણેણ પચ્ચખ્ખાણ કરેઈ, તઓ બેસણા, વંદણા, (વંદણા બેસણા) ઈત્થ જઈ બેસણાર્ણતર પવેઈઅવ્વ, તો, પઢમં બેસણય સંદિસાવણ ન કિજ્જઈ પચ્ચખ્ખાણામંતર બેસણય વંદPણેવ સરઈ, તઓ ખમા. સંઘટ્ટય મુહપત્તિ ઈતિ ૩-૯-૭-૬-૮-૫ કાઉસ્સગ્ગ. | ઈતિ અનુષ્ઠાન વિધિ. હક રાશિ - ક અ?િ (૧૪) ઇલ Page #159 -------------------------------------------------------------------------- ________________ ... ... બૃહદ્ યોગ વિધિ .... છે. યોગે કલ્પા કહ્યું છે. યોગે કલ્પાકલ્પ લિખતે-લહસૂઈ પૂપિકા ૧ પોતકૃત પૂપિકા ૨ વેષ્ટિકા (વેડમી) ૩ તદિનકત કરંબક ૪ ધોલફૂલવઘારિતપૂરણ ૫ વઘારિકા ૬ પટ્ટિરડી ૭ તઝાદીનિ કન્નિપિ યોગે ન કલ્પત, લહિગટુ ૧ પલેવ ર હુઆરિકા ૩ ગુડપાનક ૪ વધારક ૫ વડી ૬ ઘારડી ૭ સાજ્યપક્વ ખીચડી ૮ સેવઈ ૯ વઘારિતચણકાદિ ચ ૧૦ ઉત્તરાધ્યયનયોગ વિના અન્ય સર્વયોગેષ કલ્પતે યદુત્તરાધ્યયનયોગે ન કલપતે તેને સ્પષ્ટમાન્યદયાચારાંગમધ્યગતસતસતકાધ્યયનેષુ ચમરોદ્દેશકાનુજ્ઞા યાવત્ ભગવત્યામપિ ચ ન કલ્પતે. પડોગરી ૧ ફુકરડું ૨ ઉકલઘો ૩ વાસીકરંબક ૪ વાસી તિલવટ્ટી ૫ વાસી કુલ્લેર ૬ નિર્વીકૃતિક મોદકાદિક ૭ ખંડા ૮ સિતા ૯ વરસોલા ૧૦ વાસી ગુલપાક ૧૧ કાકરીઆ ૧૨ અનુત્કાલિતેશુરસ (અંગારાદુતારિત ઉત્કાલિતેશુરસ) પ્ર.૧૩ અંગારાપુતારિ (શેકીને) મુશળઘાતિ (ખાંડી) તિલવટ્ટી વળી વાસીકલ્પ ૧૪ ગુડમિશ્રિત તદિનકૃત તિલવટ્ટાદિ ૧૫ વિસંદણ ૧૬ નંદિવલ ૧૭ નાલીયેર તિલ્લાઈ ૧૮ સતુઅ ૧૯ ચેત્યાદીનિ શ્રી આવશ્યકાદિ સર્વ યોગેષ પ્રાયઃ કલ્પજો. નીવિયાતાં ૩૦ યથા-દુગ્ધસ્ય પંચ-દ્રાક્ષાદિક સહિત દુધ ઉકાલીક તે પયસાટિ કહીએ ૧ ઘણાનંદુલ સહિત પચીઉ દુધ તે ખીર કહીએ ૨ અલ્પસંદુલ સહિત પચીઉં દુધ તે પેયા કહીએ ૩ તંદુલના ચુર્ણ ૧ દહીવડી ૨ બાફેલો લોટ - લાપશી-કંસાર, ૩ શાક, ૪ ખેરો, ૫ પાતળી રાબ ૪ ૧૪૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ સહીત પચીઉ દુધ તે અવલેહી કહીએ ૪ આચ્છણ (કાંજી-ખટાશ) ને યોગે વિણઠીઉ દુધ તે દુગ્ધાટી કહીએ પ, દહીનાં પાંચ નિવ્વીયાતાં યદા "દધિસહિત કુદેં (ચાવલ) નિષ્પન્ન તે કરંબો કહીએ ૧ જે હાથે મથ્ય ખાંડ સહિત દહીં તે સહીરણી (શીખંડ) કહીએ લુણસહિત મથ્યુ દહીં રાઈયુક્ત હોય તે સલવણ નામે નીવીયાતું કહીએ ૩ વસ્ત્ર ગળ્યુ દહીં તે ધોલ કહીએ ૪ જે ઉકાળ્યા ધોલમાંહી તત્કાલ કીધાં વડાં ઘાલે તે ધોલવડાં કહીએ ૫, ધીનાં નીવ્ડીયાતાં પાંચ યથા જે ધીમાંહી ત્રણ ધાંણ પકવાન્નાદિક તળી ઉતાર્યા પછી ચોથા ધાંણનું ઘી તે નીદહણ નિĒજણ કહીએ જો ઉપરે ફરીથી ઘી ન નાખ્યું હોય તો ૧ દહીંની તરીકાએ કણીકાદિનિષ્પન્ન દ્રવ્ય તે વસંદણ કહીએ અથવા દહીંની તર કર્ણક (લોટ) ગુડ મેળવી પચીઉ તે વિસંદણ કહીએ ૨ ઘીથી ઔષધ જે પકવ્યું હોય તેની ઉપલી તરરૂપ જે થી તે પક્કોસહિતરિ કહીએ ૩ ઘી નિતારી કાઢ્યું હોય, પછી તેની કીટ્ટી વાસી રહી હોય, તે નીટી નામે નીવીયાતું ૪ ઔષધ શું પચી કીધું આમ્લાદિકનું ઘી તે પકવવૃત નામે નીવીયાતું ૫, તેલનાં નિવિયાતાં પાંચ યથા તિલ્લવટ્ટી (તલ તથા ગોળ ભેગાં) આજની ખાંડી કાલે નિવિયાતિ હોય તે તિલકુટ્ટી નામે જો અાદિકમિલી માંહે મિશ્ર હોય તો આજની સુજે ૧, ત્રણ ઘાણ પકવાન્નાદિ તલી ઉતાર્યા પછી ચોથા ઘાણનું તેલ તે નિવિયાતું ૨ લાક્ષાદિ દ્રવ્ય શું પચ્યું તેલ હોય તે લાખેલ ચાંપેલ પ્રમુખ પક્વ તેલ નિવિયાતું. ૩ તેલ માંહે નારાયણાદિ ઔષધિ પચાવ્યા પછી ઔષધ ઉપર તરી વળે તે પકવોષધી તેલ ૨ (૧૪૯)D Page #161 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ * તેલશું પચ્યાં ઔષધ ૪ તેલની મલી કાઢે તે વાસી રહી હોય તો નિવિયાતિ સુર્જે ૫, ગુડનાં નિવિયાતાં પાંચ યથા ગુલવાણી (ગલમાંણું) ૧ ખાંડ ૨ સાકર ૩ ગુલપાત્તિ ચાસણી જેણે ખાજાં સુહાળી ખરડીએ તે નિવિયાતું. ૪ અર્ધ ઉકાળ્યો ઈક્ષુરસ તે માળવા મેવાડે કાકબ કહેવાય છે. ૫, પકવાન્નનાં નિવિયાતાં પાંચ યથા જે તાવણીએ ઘી ઘાલી એક પુડલો તાવણી જેવડો ઉતાર્યો તે તાવણીએ નવો ઘી નાંખ્યા વિના જે પુડલા કરે બીજાથી માંડી તે નિવિયાતા (માલપુડા ૧ ત્રણ ઘાંણ ઉતર્યા પછી તે જ ઘીમાં જે ખાજલાદીક કરીએ તે ચોથા ઘાણથી આરંભી સર્વ પકવાન નિવિયાતું જાણવું ૨ ગુલઘાંણી નિવિયાતિ ૩ સુહાલી પ્રમુખ કીધા પછી ધૃતાદિક ખરડી તાવણીએ પાણીશું કીધી લાપશી લહીગટુ તે નિવિયાતું ૪ વ્રતાદિક ખરડી તાવણીએ જે પોતુ દઈને કીધો પુડલો તે પોતકૃત પુડલો નિવિયાતો ૫ એ ત્રીસ નિવિયાતાં જાણવાં, તથા પાણી-ગુડ-ઘી એકઠાં ઉકાલિએ પછે આટો નાખીએ તે નિર્વિકૃતિક લાપશી ૧, ઘી ઉકાળીયે પછી આટો શેકીને પછી ગુડ પાણી નાંખીએ એવં (નિ) વિગઈતિ લાપશી ૨ ઘી ઉકાળી આગથી ઉતારી પછી આટો ગોળ સાથે નાંખી સિજવિયે તે નિવિતિ પાપડી કહીએ ૩ ગુલવાણી પહેલું ઉંનું કરી ઘી લોટ એકઠાં કરી પચાવીએ, તે લગારૂ કહીયે ૪ મુદ્દાૌષધ મોદકાનિ દુહાનિ ? પ્રથમમાજ્યમુષણીકૃત તદનુ ચ વર્ભેરૂત્તાર્ય પશ્ચાલ્લોટઃ પ્રક્ષિપ્યતે તદા નિર્વિકૃતિકાનિ, યદિ પુનરપિ વો ચટાપ્યતે તદા વિકૃતિરેવ ભવતિ, પ્રથમ દિવસે સર્વાણિ ધૃતવિકૃતિરેવ ભવતિ, ઈતિ ત્રીશ નિવિયાતાં, લાપશી, પાપડી વિગેરે. .... ૬ (૧૫૦) Page #162 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ ..... દાંત ખોવાઈ જાય તો આ વિધિ કરવી નષ્ટદત્ત વિધિ-દંત નહે પયણ ગવિહે લધે સયાઓ બહિઃ ખેપયિતવ્યો અલબ્ધ પુણ ખમા. દેઈ ઈચ્છા. સંદિસહ ભગવાન નટ્ટુ દંત ઓહડાવણી કાઉસ્સગ્ન કરું ? ઈચ્છે નઠ્ઠ દંત ઓહડાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ.કા.૧ નવકારનો ઉપર પ્રગટ નવકાર કહેવો. ઈત્યંચ કૃત કાલગ્રહણ શુધ્યતિ, પાશ્ચ ભવતિ. . યોગના વિશેષ બોલ છે ૧ એકવાર પ્રતિલેખિત પાટલ્યા પુરતઃ સર્વેપિ કાલાઃ પ્રવેદ્યતે ન પુનઃ પુનઃ તસ્યા પ્રતિલેખન કાર્ય ૨ કાલપ્રવેદનાનતરં તુ યદા સ્વાધ્યાયપઠાવન મિતે, તદા પુનરપિ પાટલી પ્રતિલેખિતા વિલોક્યતે એવ ૩ કસ્યચિ યોગસ્ય સંઘટ્ટકાનિ અવિશિષ્યમાણાનિ સ્તુ, સ યદિ ભગવતંગે પ્રવિશતિ, તદા ભગવતી મધ્યપિ સંઘટ્ટાનિ યિતે, આઉત્તવાણકે યાવન્તો દિના અધિકાસ્યુ તાવન્તો ભગવતી મળે ન ગણ્યન્ત. ૧ આ કાઉસ્સગ્ન કર્યા પછી કાલગ્રહણ લઈ શકાય, સ્વાધ્યાય પણ થઈ શકે. Page #163 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ૪ યોગિનો વિહતુઁ ગતસ્ય ત્રિપણકોસંઘટ્ટને (દૂર થઈ જાય તો) ત્રિપણકદવરક ટોપ્પરિકા કરણ, (ફરી કરવું પડે) પાત્રકેશર્યાઅપિ (કરણ) ભવતિ. ૫ શેષકાલે ‘કામલી ઉપર દાંડી માંડી.કાલ લીધાં સુજે, વરસાતે પુનઃ પાટલી જ ઉપરે કાલ લીધાં સુઝે. ૬ બેસઝાય પઠાવી બહુ કાલનું અનુષ્ઠાન કરે, તે વાર પછી એક સજ્ઝાય પઠાવી જે બીજું કાલમાંડલું કીજે, અન્યથા એક કાલ રહે, બીજું કાલ જાય, કાલ સજ્ઝાય વિના કોના આધારે રહે ? ૭ નંદિવર્જ નિશિથ અધ્યયન પૂર્વકઃ શ્રી કલ્પવ્યવહારો ભવતિ, તતઃ શ્રી કલ્પવ્યવહારદશાશ્રુતસ્કંધોદેશનંદિઃ, ઈચ્છ. ભગ. તુમ્હે. અહં શ્રીકલ્પવ્યવહારદશાશ્રુતસ્કંધે કલ્પાધ્યયન ઉદ્દેશો? યથા કલ્પાધ્યયનોદેશને તથા વ્યવહારેપિ એવં પ્રથમ દશાધ્યયન દ્વિતિય દશાધ્યયનાદિ દશ દશાધ્યયનેષુ સર્વત્ર શ્રી કલ્પવ્યવહાર દશાશ્રુતસ્કંધસ્ય નામગૃહ્યતે. ૮ ગુરુપાક્ષે અપ્રતિલેખિતરજોહરણે વંદનકાનિ ન શુષ્યંતિ વસતિરપિ પ્રવેદિતા (અપ્રતિલેખિત રજોહરણો) ન શુધ્ધતિ. ૯ અપ્રમાર્જીતે સ્થાને વારિકરણ (વારિપાનં) ભક્તપાનીયું મુખપોતિકાપ્રતિલેખન સંઘટ્ટકાઉત્તવાણક્યોઃ ગ્રહણ મોચનં ચ ન શુધ્ધતિ. ૧૦ અનાચારિકેણ કાલા ગૃહયન્તે તદ્ગ્રહીતઃ કાલાઃ સર્વયાગિભિગૃહ્યતે. D (૧૫૨) Page #164 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિષિ ૧૧ સંજાતોપસ્થાપનસ્ય એવ શિષ્યસ્ય પ્રમાર્જન દિશાવલોકન વસતિશોધન પ્રવેદન (જણાવવું) દંડક ગુરૂવિષ્ટર (આસન) · પ્રતિલેખન કાજક પરિષ્ઠાપનાદિકં સર્વયોગિનાં કલ્પતે નાન્યથા. ૧૨ ભગવત્યા અર્વાનિશિથાધ્યયને કલ્પવ્યવહાર ઉવવાઈયાદિ ઉપાંગ ૪ ઉત્કાલિક આચામ્લ, ૧૩ પ્રકીર્ણકં સહેતુકં ગુર્વદેશાત્ જ્ઞાતા ધર્મકથા શ્રી મહાનિશિથાદિયોગા વોટું કલ્પતે ૧૪ અણુત્તરોવવાઈદશાંગે ચઉકાલ લેવા ન લાભે ૧૫ ભગવતીમાંહી ચમરા લગે એકાંતર આંબીલ પછી આઠ ઉસાસ મોઈઅવધારિ કાઉસ્સગ્ગ કીજે. ૧૬ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! વિરતિકાલ પાભાઈ કાલસ્થાનકે સ્થાપું ? ગુરુ કહે સ્થાપય, શિષ્યભણે ઈચ્છે, તે પછી પાભાઈ કાલનો અનુષ્ઠાન કીજે. ૧૭ સરસ્વેલ. (સરસીયું) ક્યુઆશ ફેડવા ભણી જેજે ઘાણ ત્રણ ઘાલ્યા હોય તે, સરસ્વેલ વિગઈ તો (નિવિયાતો) જાણવો. ૧૮ આસંધી માંહી દિનવધે તો છેડે. આંબીલ કરવું જોઈએ, પણ જો કાલ ગયો ન હોય તો. ૧૯ યોગમાંહે ઉદ્દેશો પહેલો દિન અકાળ સંજ્ઞાદિક ટીપ આવી હુઈ આલોયણમાંહી પેસારે વડા, નતુ (પ્ર૰ સમયવાયાંગાદો ૨૦ સંઘટ્ટે આઉત્તવાણે ભાત પાણી મુહપત્તિ પડિલેહતાં, આગળે કાંઈ આભડતાં ન સુજે. ૨૧ સેવઈયા નિવિયાતા લગારાઈ નિવિયાતા ન સુઝે. ૪૦ (૧૫૩) Page #165 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ૨૨ આગે યોગમાંહી પેઠેલા નવે યોગે પેસે તો ત્રણ કાલે ઉત્તરવું (નિકળવું) સુઝે ત્રણ દિન કરવાની જરૂર નહિ. ૨૩ પયજ્ઞામાંહી નંદિ ન હોય, પહેલા બે પયન્ને નંદિ હોય ઈતિ કેચિત્. ૨૪ યોગે પેસવાના દહાડે, મસ્તકે વાસ પડે, સઘળે આયંબીલ કીધું જોઈએ, પ્રકીર્ણક યોગપ્રવેશ પ્રથમદિને નંદિ ભવનેપિ નિવિયં ઈતિ કેચિત્. ૨૫ નંદિદિને અસંખ્યાદિને બંધકચરમદિનેપિ સંધ્યામાં વાઘાઈ કાલાનુષ્ઠાન કૃત ન શુધ્ધતિ. ૨૬ ચતુર્માસિક મધ્યે યોગિનાં મુખવસિકાગમને શ્રાદ્ધમુખ વસિકયા અનુષ્ઠાન કૃતં ન શુદ્ધયતિ. ૨૭ આસંધિદિને યદિ અકાળસંજ્ઞાવમન ભક્ત પરિષ્ઠાપનાદિ સ્યાત્તદા દિન વૃદ્ધિરાચામ્યું કૃત વિલોક્યતે પરંકૃત કાલાનુષ્ઠાન ન યાતિ. .... ૨૮ (યદિ અનુષ્ઠાનસ્ય કૃતત્વ તદા અનુષ્ઠાન યાતિ, યદિ ઉત્તરતિ તદા આકસંધિઃ મૂલતોપિ યાતિ, યદા આસંધિઃ સ્યાત્તદા તસ્યાઃ કાલઃ એકઃ અપર તૃતિયકાલ સ્થાપ્યઃ, એકસ્મિન્ દિને કાલદ્વયં વિલોક્યતે, યદિ તસ્મિન્ દિને એક એવ કાલઃ શુદ્ધઃ, તદા દ્વિતીયદિનેપ્લેકો ગૃહ્યતે, યદિ એકદિને કાલદ્વયં જાતં આકસંધિસત્ક, ઉત્તરદિને પુનરેકોપિ ન જાતઃ, તદા આચામ્યું કાર્યં શિષ્યઃ ઉત્તરદિને, પાશ્ચાત્ય યુગ્મ ન યાતિ ઈતિપ્રત્યંતરે અધિક) અકાલ સંજ્ઞાયા દિવા સંઘટ્ટક કેવલ ગૃહિત્વા પુનઃ ૨૦ (૧૫૪) રક્ત Page #166 -------------------------------------------------------------------------- ________________ •••• બૃહદ્ ચ » વિધિ .... કાલાનુષ્ઠાન ક્યિતે પશ્ચાત્ પુનરપિ સંઘટ્ટક ગૃહ્યતે પ્રવેદનપ્રવેદને પુનઃ કાલાનુષ્ઠાન ન શુધ્યતિ. ૨૯ ગુરૂભિરીયપથિકી પ્રતિક્રમિતા ન સ્યાત્તદાપિ તેષાં પુરઃ સંઘટ્ટકમાઉત્તવાણક મુચ્યતે. ૩૦ યાસ્મિન્ યોગે પ્રવિણ્યતે તસ્ય કલત્રયદિનત્રય ભવનાનંતરખેવોત્તાયત, યાવત્ કાલત્રય દિનત્રય ન સ્યાત્ તાવન્નોત્તાયત, અપરયોગસંબદ્ધાપરયોગસ્ય કલત્રયભવને તુ ઉત્તાયત, દિનત્રય ભવતુ મા વા અન્યયોગસંબદ્ધદિનદ્રયસ્ય ત્રયસ્ય વા પૂર્વે ભાવા અન્યથા દિનાનામપિ ત્રયં વિલોક્યતે. દિનેષુ ન નિયમ કાલત્રયે પુનર્નિયમ. ૩૧ અસ્વાધ્યાયે સતિ યજ્ઞવ્યયોગેષ પ્રવેશન તદપ્રમાણે, યદિ પુનરસ્વાધ્યાયવિના, પ્રવિણ્યતે પશ્ચાદસ્વાધ્યાય પતતિ, તદા ત્રિણિ દિનાનિ કર્તવ્યાનિ એવ ૩૨ જ્યાંલગ સાતિકા ન લાગે ત્યાં લગે ઉત્તરાધ્યયનીયા અને આયાંરાંગીયા કાલે આગલે પાછલે સરિખા જાણવા માંહોમાંહે લીધો દીધો, ગયું આવ્યું સુઝે. ૩૩ ભગવઈએ વૃદ્ધાએ (અનુજ્ઞા થયા પછે) સંઘય આઉત્તવાણય - પુત્તિઓ ન પેડિક્યુંતિ, સંઘટ્ટાનિ પુણ આરંભદિણા પારભછમાસાણં આરઓ ચેવ પુરિશ્ચંતિ ૩૪ સમિકેષ તપસો ન નિયમ યદિ કશ્ચિત્ લઘુ સ્યાત્ તદા , નિર્વિકૃતિદ્વયમપિકાયત તતઃ આચારૂં કાલેષ ૭ પૂષ અહુઠ્ઠદિોષ આચારિકો ભવતિ સ ઉપપોઇa Page #167 -------------------------------------------------------------------------- ________________ •.. બૃહદ્ યોગ વિધિ .. ૩૫ અસંખએ ૧ સાતિકાધ્યયને ર ખંધો ૩ ગોસાલો ૪, ચમરો ૫ એ પાંચે સ્થાનકે, જો કોઈ રીતે કાલ ન સુઝે તો પાછલા કાલનો અનુષ્ઠાન ન જાય પણ આંબિલ કરે, એમ વડા કહે ૩૮ ૩૬ યોગિનો અર્થાય ચે ગણિના અપ્રતિલેખિત વસેણ (અગણિના પ્રતિલેખિત વણ પ્ર.) પાનીયાદિ વિલિયતે તત્પાનીય યોગિના સ્વવસાણિ અપ્રતલેખ્યાપિ ચંડલાદિષગત્વા સંઘટ્ટકાદિ ગૃહિવા વ્યાપાર્વત ન દોષ ૩૭ યોગિની અપ્રતિલેખતેષ વસેષ હસ્તે શતયાવત્ સંઘાતિ, એકશઃ પ્રતિલેખિતેષુ ચ સર્વત્ર સંઘટ્ટક યાતિ પર તાનિ કિલન્ન ત્રિષગ્નકાદિષ અલ્પતાનિ (અભ્યટિતાનિ) ન વિધીયન્ત યદિ ચ અભ્યટંતિ તત્ પાત્રકાદિ ઉલ્લંઘટિત સ્માત. સાતિકાના કાલ સાથે ૨-૩-૪ લેવા લાભે, સાતિકા કાલનું અનુષ્ઠાન થયા પછી સપ્તદિન વિના બીજા યોગિઆ સાથે સુઝે, સપ્તદિન વિના આઘોકાલ લેવા ન લાભે, આલોયણ [આપાએ દિન વખતે શેષકાલે અછતે કાલ સુઝે. ૩૯ કાલિયોગેષ, ૧ થી ૭ કાલગ્રહણ સુધી ૧ દિવસ વધે, એમ આગળ પણ જાણવું, યથા ઉત્તરાધ્યયને ૨૮ કાલ, ૩ર દિવસ, તથા અકાલિકેપિ પર સાત દિવસ થએ ૧ દિવસ વધે. ૪૦ મુખ્યતૃત્યા યેનકે યોગા બૂઢા તેન તેષામેવ પ્રવેશોત્તરણાદિક વિધી તે તદભાવે તુનંદનુયોગકારયોગવાહિના સર્વેક્વબૂઢયોગેષ પ્રવેશઃ તેભ્યો નિર્ગમન ચ કાયતિ, તયો (પ્રવેશનિર્ગમનયો) Page #168 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ક્રિયાયા; અસંબદ્ધત્વાદિતિ, પરંપરાપ્યસ્તિ, પરં સર્વથૈવ તત્ ક્રિયા કારિતા ન શુધ્ધતિ ઈતિ તૃતીય ઉલાસે ૩૬ પ્રશ્ન, ઉપધાનપોષધે ગણયોપ્યાદેશં દત્તે નત્વયંત્ર, સાધ્વીનાં કાલિયોગ ક્રિયામાં શ્રાદ્ધદત્તાનિ વંદનકાનિ શુષ્યંતિ ઈતિ વૃદ્ધાઃ ૩ ઉલ્લાસે ૯૧ પ્રશ્ને નંદિયોગોાહિનો યોગાદો દેવવંદાપન શુધ્ધતિ, ઉપધાને તુ ન ઈતિ. -VK પગ અથ ઉપધાન પ્રવેશ વિધિ ઉપધાન તપ કરનાર શ્રાવક-શ્રાવિકા હાથમાં શ્રીફળ-અક્ષત લઈને નાંદને ત્રણ પ્રદક્ષિણા આપે. ચારે બાજુ એક-એક નવકાર ગણવો. પછી શ્રીફળ અક્ષત મૂકીને પૌષધ લેવો. પછી – ઈરિયાવહિય કરી ઈચ્છા. વસતિ પવેઉં ગુરુ કહે પવેહ ખમા. ભગવન્ શુદ્ધા વસહિ ? ગુરુ-તહિત કહે પછી ખમા. ઈચ્છા. મુહપતિ પડિલેહું ? પડિલેહું ઈચ્છું કહી મુહપતિ પડિલેહવી. પછી ખમાસમણ આપી ઈચ્છકારી ભગવન્ તુમ્હે અમાંં પ્રથમ ઉપધાન :પંચમંગલમહાશ્રુતસ્કંધ તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન પંચમ ઉપલાન નામ સ્તવાધ્યયનં ઉદ્દેશાવણી, નંદી કરાવણી દેવ વંદાવણી વાસનિક્ષેપ કરો ? રેમિ કહી ગુરુ વાસક્ષેપ કરે પછી ખમા ઈચ્છ. તુમ્હે અમાંં પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન પંચમ ઉપધાન નામ સ્તવા ધ્યયન ઉદેશા. ૬ (૧૫) દ Page #169 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ .... નંદી. વાસ નિ દેવવંદાવો વંદામિ ઈચ્છે. ખમા દઈ ચૈત્યવંદન મુદ્રાએ બેસે. ગુરુ ઓમ નમઃ પાર્શ્વનાથનું ચૈત્યવંદન કહી આઠ થઈએ દેવવાદ. અંતે ઓમિતિ નમો. સ્તવન કહી. જયવીયરાય કહી. નાણને પડદો કરી બે વાંદણા. " પ્રથમ ઉપધાન પંચમંગળ મહાશ્રુતસ્કંધ તૃતીય ઉપધાન શકસ્તવાધ્યન પંચમઉપધાન નામસ્તવાધ્યયન ઉદેશાવણી નંદી. વાસ. દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી કાઉ. કરાવો ? ગુરુ કહે – કરેહ ખમા. ઈચ્છ. પ્રથમ-તૃતીય પંચમ ઉપ. ઉદેશા – નંદી વાસ. દેવ. નંદીસૂત્ર સંભળાવણી નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ! અન્નત્થ.. ગુરુ શિષ્ય બન્ને કાઉ. કરે. (૧ લોગસ્સ સાગરવરગભીરા) પછી લોગસ્સ, પછી શિ. કહે ઈચ્છ. પસાય કરી નંદીસૂત્ર સંભળાવો. ગુરુ ત્રણ નવકારરૂપ નંદીસૂત્ર સંભળાવે પછી વાસનિક્ષેપ કરે. “સાત ખમાસમણ આપવા” ૧ ખમા. ઈચ્છ. તુમ્હ અરૂં પ્રથમ ઉપધાન - તૃતીય, પંચમ ઉપ. ઉદ્દેશો ઉદેશામિ ૨ ખમા. સંદિસહ કિં ભણામિ? વંદિતા પવે ૩ ખમા - ઈચ્છે. તુમ્હ અરૂં પ્રથમ ઉપ.4.ઉપ. પંચમ ઉપ. ઉદિä ઈચ્છામો અણુસર્ફિ ઉદિઠું ઉદિઠું – ખમસમણાણું હત્યેણે સુતેણે અત્થણે તદુભાયેણે જોગં કરિજ઼ાહિ. ગુરુગુણ વૃશ્લેિન્જાહિં નિત્થારગ પારગા હોય. ૧ જે ઉપધાન હોય તેના સંપૂર્ણ નામો બોલવા પૂર્વક ખમાસમણ આપવા. ૪ ૧૫૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ ચોમ વિથ .... ૪ ખમા, તુમ્હાણે પવઈય સંદિસહ સાહૂણં પવેએમિ ગુરુ. પવેદ ૫ ખમા પછી નાણને ચારે બાજુ એક નવકાર ગણતો ત્રણ - પ્રદક્ષિણા આપે ત્યારે સંઘ ચોખાથી વધારે. ૬ ખમા. તુમ્હાણ પવેઈય સાહુર્ણ પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ગુરુ-કરેહ ઈચ્છે. ૭ ખમા. ઈચ્છકારી ભગવત્ તુમ્હ અરૂં પ્રથમ ઉપધાન પંચમંગલ મહાગ્રુત સ્કંધ તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન પંચમ ઉપધાન નામસ્તવાધ્યયન ઉદેશાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્યં કરી એક લોગસ્સ સાગર વર ગંભીરા સુધી કરવો. પછી પ્રગટ લોગસ્સ કહેવો. પછી પણાની વિધિ પ્રમાણે પણ કરાવવું. તેમાં બે વાંદણા પછી ઈચ્છે. ભગવન તુ.અ. પ્રથમ ઉપધાન પંચ મંગલ મહાશ્રુતસ્કંધ (જે-જે ઉપધાન હોય તેના નામ બોલવા) ઉદ્દેશા. નંદી. વાસનિ. દેવ નંદિ. સુત્ર સંભલાવણી" પૂર્વ ચરણપદ પઈસરાવણી પાલી – તપ કરશું ગુરુ કહે કરજો, પછી પચ્ચકખાણ બે વાંદણા, ઈચ્છા. બેસણે સંદિસાહુ ? ઈચ્છા. બેસણુંઠાઉં અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી મન્ડજિણાણેની સક્ઝાય કરવી. ક કહી શક દરરોજના પવેણામાં પહેલી વાચના પૂર્ણ થયા બાદ ક્રમાનત ચરણપદ પઈસરાવણી બોલવું. છેલ્લી વાચના બાકી હોય ત્યાં સુધી ઉતરચરણપદ પઈસરાવણી બોલવું. ૪ ૧પ૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ તિથિ ... ઉપધાન માલારોપણ વિધિ છે સમુદેસ વિધિ છે (માલ પહેરવાના દિવસે શ્રીફળ અક્ષતાદિકથી ખોબો ભરી, નંદિની ચારે બાજુ નવકાર ગણવા પૂર્વક પ્રદક્ષિણા ત્રણ દેઈ સચિત્ત વસ્તુ હેઠે મૂકે. ' પછી ખમાસમણ દઈ ગુરુ આદેશે ઈરિયાવહી પડિક્કમી, ખમા. દેઈ કહે ઈચ્છા. વસતિ પવેક? ગુરુ કહે પહેઓ ઈચ્છ.ખમા.દઈ. ભગવન્! સુદ્ધા વસરિ ગુરુ કહે 'તહતિ’ શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન મુહપત્તિ પડિલેહું ?' ગુરુ કહે “પડિલેહી’ શિષ્ય ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. પછી વાંદણા બે દેવા. પછી ખમા. દેઈ. કહે “ઈચ્છકારિ ભગવદ્ પસાય કરી તુમ્હ અખ્ત, પહેલું ઉપધાન પંચમગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શકસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચેત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છુટું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન સમુદેસો?” ગુરુ કહે “સમુદ્દેસામિ.' શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “સંદિસહ કિં ભણામિ?” ગુરુ કહે “વંદિત્તા પવે.” શિષ્ય ઈચ્છે કહી ખમ. દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! તુચ્છે અડું પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણ અa ૧૬ સલ Page #172 -------------------------------------------------------------------------- ________________ .બૃહદ્ યોગ વિધિ ... શ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચેત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન સમુદિષ્ઠ ઈચ્છામો અણુસર્ફેિ ગુરુ કહે “સમુદષ્ઠિ સમુદäિ ખમાસમણાણે, હત્થણ, સુરેણ, અત્થણે, તદુભાયણ, ચિરપરિચિય કરિજ઼ાહિ, ગુરુગુણહિં વૃપ્તિજાતિ,' શિષ્ય ઈચ્છે કહી ખમ. દેઈ ઉભા થઈ એક નવકાર ગણવો. પછી ખમા. દેઈ કહે તુમ્હાણ પવેઈય સાણં પવેઈય, સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?” ગુરુ કહે “કરેહ', શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શકસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચેત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન સમુદેસાવણી કરેમિ કાઉસ્સગ', અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી શિષ્ય ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજાએ નિસાહિએ,” એટલું કહી ઉભો રહે, ગુરુ “તિવિહેણ' કહે, શિષ્ય કહે “મર્થેણ વંદામિ'. પછી શિષ્ય ખમા. દેઈ કહે “ઈચ્છા. સંદિસહ ભગ. વાયણા સંદિસાડું? ગુરુ કહે “સદિસાવહ.” શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “ઈચ્છા. સંદિ. ભગવન્! વાયણા લેશું? ગુરુ કહે લેજો. શિષ્ય કહે ઈચ્છે. પછી શિષ્ય ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં Page #173 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ ... જાવણિજ્જાએ નિસાહિએ,’ કહે, ગુરુ કહે “તિવિહેણ” શિષ્ય કહે “મર્થીએણ વંદામિ'. પછી ખમા. દેઈ કહે “ઈચ્છા. સંદિ. ભગવન્! બેસણે સંદિસાડું?” ગુરુ કહે “સંદિસાહ'. શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “ઈચ્છા. સંદિ. ભગવનું? બેસણે ઠાઉં? ગુરુ કહે “ઠાઓ”. શિષ્ય ઈચ્છે કહી ખમ. દેઈ અવિધિ આશાતના મિચ્છામિદુક્કડં કહે. ઈતિ સમુદેસ વિધિ SASALA , છે અા વિધિ છે પછી ખમા. દેઈ શિષ્ય કહે “ઈચ્છા. સંદિ. ભગવન્! મુહપત્તિ પડિલેહું?' ગુરુ કહે “પડિલેહ'. શિષ્ય ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી વાંદણાં બે દેવા. ' પછી ખમા. દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન, અણજાણાવણી, નંદકરાવણી, વાસનિક્ષેપ કરો.” ગુરુ કહે કરેમિ'. પછી ગુરુ સાત નવકારથી વાસક્ષેપ મંત્રીને નવકાર ત્રણ ગણવાપૂર્વક ત્રણવાર સર્વેના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે. પછી ખમા. દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજુ Page #174 -------------------------------------------------------------------------- ________________ .... બૃહદ્ યોગ વિધિ ... ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધ સ્તવાધ્યયન અણુજાણાવણી, નંદીકરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવો.' ગુરુ કહે, “વદેહ'. શિષ્ય ઈચ્છે કહી ખમા દેઈ કહે “ઈચ્છા સંદિસહ ભગવાન ચૈત્યવંદન કરૂં ? ગુરુ કહે “કરેહ'. શિષ્ય કહે ઈચ્છે કહી ગુરુએ યોગ પ્રવેશ વિધિમાં લખ્યા મુજબ આઠ સ્તુતિ પૂર્વક દેવવંદન જયવીયરાય પર્યત કરાવવું. પછી પ્રતિમાજીને પડદો કરાવી શિષ્ય વાંદણા બે દેવા. પછી પડદો દૂર કરાવી ઉભો રહી કહે “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવંધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન અણજાણાવણી, નંદકરાવણી, વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી કાઉસ્સગ્ન કરાવો.” ગુરુ કહે “કરેહ'. શિષ્ય ઈચ્છે કહી પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન અણુજાણાવણી, નંદકરાવણી, વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભાલાવણી, કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ. કહી એક લોગસ્સનો સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ન કરવો. પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા. દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી નંદીસૂત્ર સંભળાવોજી.' ગુરુ કહે સાંભળો. શિષ્ય કહે ઈચ્છે. ૪૧૬૪ પહેલું જ ઉપધાન વામનરાવણી, વ અથ. આ Page #175 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ ત્યારબાદ ગુરુ ખમા. દેઈ કહે ‘ઈચ્છા.સંદિ. ભગવન્ ! શ્રી નંદીસૂત્ર કડ્ડાવણી કાઉસ્સગ્ગ કરૂં !' ઈચ્છે, શ્રી નંદીસૂત્રકાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી પારી પ્રગટ લોગસ્સ કહે, પછી ગુરુ ખમા. દેઈ કહે ઈચ્છાકારી સંદિસહં ભગવન્ ! શ્રી નંદીસૂત્ર કહું ?' ઈચ્છે કહી ત્રણ નવકારરૂપ નંદીસૂત્ર ત્રણવાર કહેવા પૂર્વક ત્રણવાર શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખી ‘નિત્થારપારગા હોહ ગુરુ ગુણેહિં વુદ્ધિજ્જાહિ' કહેવું. શિષ્ય કહે ઈચ્છે, . પછી શિષ્ય ખમા. દેઈ. કહે. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠ્ઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન અણુન્નાય, ખમાસમણાણ, હત્થેણં, સુત્તેણં, અત્થેણં, તદુભયેણં, સમાં ધારિજ્જાહિ અનેેસિં ચ પવજ્જાહિ, ગુરુગુણેહિં, વુદ્ધિજાહિ, નિત્થારપારગા હોહ.' શિષ્ય ઈચ્છું કહી, ખમા. દેઈ કહે, તુમ્હાણું પવેઈયં સંદિસહ સાહૂણં પવેમિ.’ ગુરુ કહે ‘પવેહ’. શિષ્ય કહે ઈચ્છું. (અત્રે શ્રાવકોએ ચતુર્વિધ સંઘને વાસક્ષેપવાળા ચોખા વહેંચવા,) પછી શિષ્ય ખમા. દેઈ ઉભો રહી નંદીની ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા કરે તે વખતે ગુરુ પાસેથી ત્રણ વખત વાસક્ષેપ નંખાવે અને ચતુર્વિધ સંઘ પણ ચોખા નાંખે. પછી શિષ્ય ખમા. દેઈ કહે ‘તુમ્હાણું પવેઈયં, સાહૂણ પવેઈયં, સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?' ગુરુ કહે ‘કરેણ’ શિષ્ય ઈચ્છું કહી ખમા. ૧ શિષ્ય જ્યારે કાઉ. કરે ત્યારે સાથે જ આ આદેશ માંગી ગુરુ પણ કાઉ. કરે. ૨ ૧૬૪) શ Page #176 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ દેઈ કહે ‘ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠ્ઠું 'ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન અણુજાણાવણી, કાઉસ્સગ્ગ કરૂં ?’ ગુરુ કહે ‘કરેહ.’ શિષ્ય ઈચ્છું કહી પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠ્ઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન અણુજાણાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરી, પારી પ્રગટ લોગસ્સ કહે. “પછી ખમા. દેઈ કહે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પવેયણા મુહપત્તિ પડિલેહું ?' ગુરુ કહે ‘પડિલેહ.’ શિષ્ય ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવા. પછી ખમા. દેઈ કહે ‘ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ' બીજું ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન .શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠ્ઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન અણુજાણાવણી વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, નંદીકરાવણી, નંદીસૂત્ર સંભલાવણી કાઉસ્સગ્ગ કરાવણી’ માલા પહિરામણી પાલી તપ કરશું, ગુરુ કહે ‘કરજો. પછી ખમા. દેઈ કહે, ‘ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી.’ પછી ગુરુ પચ્ચક્ખાણ કરાવે. પછી શિષ્ય વાંદણા બે દેઈ ઉભો રહી જેઓ ઉપધાનમાંથી નીકળી ગયેલા હોય તેને પવેયણું કરાવવાનું નહિ. ૦ ૧૬૫) Page #177 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ .... કહે, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહે?” ગુરુ કહે “સંદિસાવેલ શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણે ઠાઉં?' ગુરુ કહે “ઠાજો”. શિષ્ય ઈચ્છે કહી ખમા દેઈ ભૂમિપર મસ્તક સ્થાપી અવિધિ આશાતના મિચ્છામિદુક્કડ કહે. પછી બધા ખમા દેઈ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મમ માલા પહેરાવો.” ગુરુ કહે “પહિરો’. શિષ્ય કહે ઈચ્છે. | ઈતિ | ઉપરોક્ત વિધિએ તીર્થમાલા પણ પહેરાવી શકાય વિશેષમાં ઉપધાનના નામની જગ્યાએ તીર્થમાલા બોલવું સમુદેશ ન હોય. એક લાલ કી નિત્ય આહાર કરનાર સાધુને એક જ ગોચરીનો કાળ કહ્યું છે. એટલે, એકાશણ કરનાર સાધુને એકજ સમયે શ્રાવકના ઘરમાં પેસવું અને નીકળવું કહ્યું છે. બીજી વાર જવુ-આવવું કલ્પ નહિ કોઈ સાધુ એકાસણ કરીને આચાર્ય-ઉપાધ્યાય. ગ્લાનની સેવા ન કરી શકતો હોય તો બે વાર ગોચરી કલ્પે. કેમકે તપ કરતા વેયાવચ્ચનું ફળ અધિક છે. જે બાળ સાધુ છે તેમને પણ બે વાર ભોજન કલ્પ. એકાંતર ઉપવાસ કરનારને પણ પારણે એકવાર ગોચરીથી નિર્વાહ ન થાય તો બે વાર જવાની છૂટ છે. છઠ કરનાર સાધુને પારણે બે વાર ગોચરી કરવામાં કોઈ દોષ નથી. અઠમ કે તેથી વધારે ઉપવાસ કરનાર સાધુને સર્વકાળ ગોચરીનો છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે ગોચરી માટે જઈ શકે છે. છે કે સવારની લાવેલ ગોચરી રાખી મુકવી નહિ. કેમકે તેથી જીવ સંસક્ત દોષનો સંભવ છે. સાધુ રાત્રિના પ્રથમ પહોરે સ્વાધ્યાય કરે, બીજ પહોરે ધ્યાન કરે. ત્રીજ પ્રહરે નિદ્રા કરે અને ચોથા પ્રહરે પુનઃસ્વાધ્યાય કરે Page #178 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ બ્રહ્મચર્યનો આલાવો અહન્ન ભત્તે ! તુમ્હાણ સમીવે ઓરાલિય વેઉન્વિય ભેયભિન્ન થુલગં મેહુણં પચ્ચખ્ખામિ ! ઈમંબચેરવાં ઉવસંપામિ તત્ફ દિવ્યં દુવિહં તિવિહેણં, તેરિચ્છ એગવિહં તિવિહેણ, મણુઅં એગવિહં એગવિહેણ ! તથા અહાગહિઅ ભંગએણે ! તસ્સ ભન્તે ! પડિક્કમામિ, નિન્દામિ, ગરિહામિ, પડિપુત્રં સંવરેમિ, અણાગાં પચ્ચખ્ખામિ, તંજહા દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવઓ ણં ઈમંબમ્ભચેરવયં ઉવસંપામિ ! ખિત્તઓ ણં ઈત્યં વા, અન્નત્યં વા ૨ | કાલઓ ણં જાવજ્જીવાએ, વરિસાઈએ વા । ભાવઓ ણં જાવગૃહેણું ન ગહિજ્જામિ । જાવ છલેણ ન છલિજ્જામિ/જાવ સન્નિવા એણે નાભિભ વિજ્જામિ/જાવ અત્રેણ વા કેણઈ રોગાય કાઈણા એસ પરિણામો ન પરિવડઈ । તાવ ઈમ બંભચેરવયં અરિહંતસકિખયં ૧, સિદ્ધસકિખયં ૨, સાહસકિખાં ૩, દેવસકિખયં ૪, અપ્પસકિખયં ૫, સમ્મ અણુસરામિ. ગુરૂ. નિત્થારગપારગાહોહ કહે. રાત્રિ કાલગ્રહણ સાંજે માંડલા કર્યા પૂર્વે ચારેય કાલગ્રહણના નૂતરા લીધા બાદ પ્રતિક્રમણ કરીને વાધાઈ કાલ લેવું પછી એક સજ્ઝાય પઠાવી ક્રિયા કરવી પછી બે સજ્ઝાય, ત્રણ પાટલી કરવી. ત્યારબાદ સંથારા પોરસિભણાવવી. (ક્રિયા કારકપણ ક્રિયા કરાવ્યા બાદ સંથારા પોરસિ ભણાવે) પછી ત્રીજા પ્રહરની શરૂઆતમાં અદ્ધરતિકાલ લઈ એક સજ્ઝાય કરી અનુષ્ઠાન કરીએ પછી એક સજ્ઝાય પઠાવી બે પાટલી કરવી. ત્યારબાદ પ્રભાતે વિરતિ-પભાઈ કાલ લેવા અને સવારે ચારેય કાલગ્રહણનો કાલ સાથે પવેવવો. -333 ૦ (૧૬) શ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૨૩ (૧૬) નટ નંબર . ર જ હ . પ の ઉપધાનનું સુત્રનું નમ નામ પંચમંગલ નવકાર મંત્ર મહાભુતસ્કંધ પ્રતિક્રમણ ઈરિયાવતી શ્રુતસ્કંધ તાઉત્તરી નમણં નવ અમન ઉપધાનના, તપ, સૈન્યસ્તવ અધ્યયન નાવ અન વ સિદ્ધસ્તવ અગન અરિહંત ચેઈપણું લોગસ્સ [ તપ ઉપવાસ દિવસ સંખ્યા આલોચના ઉપવાસ ૧૭ ૧/૪ દિવસ, વાચના અને આલોયણાનો મંત્ર ૧૨, ૧૮૦૪ જા પદ સંયુક્ત ચારેય ઉપધાન(માળવાળાને) ૩૨ * ' ૫ ૨૮:૫ પુનરવરદી m . સિદ્ધાણં બુદ્ધાણં વેશાનાગર મં Film Padhe helle peepne | 8 3 .. 7 મ જીવવિવિરોધનાએ પૌષધ| . . ૪૭|| - |blende tel>g[eds ૩ 1000 ૧ ૨૦૦૦ 21મ 2000 ૧૨૦૦૦ ૧ ૨૦૦૦ ૧ ૨૦૦૦ ૧ ૫૨૦૦ ૧/૨ ૧૮૦૦ ૧ સંખ્યા વાચના પ્ર. વાયના તપ co ૧ ૨૦૦૦ * જ ૨૦૦૦ 10000 2000 3 3 - ૩|૩ N રામ 2 Pale mar ક્યાં સુધી બી.વી.તપ બીજી વાચના ક્યાં સુધી ત્રી. વાયના તપ ત્રીજી વારના કા સુપ નમો લોએ અભ્યાસાહૂણં મે જીવા વિરહિયા પુરીસવર ગંધહીણં અખાણં વેસિરામિ · વીસંપિ વહી સુખરા ભગવો · S11 ક ▾ ' k રા પઢમં હવઈ મંગલ દામિ કાઉસ્સગ્ગ પાસ તહ વહાં ગ સિદ્ધસિદ્ધિ મમદિરાં રેમિકાઉસ્સગ્ગ ' '' . ચારત ૮ા સબ્વે તિવિહેણ રાવજીગં દામિ. 1 ' ' |ા સિદ્ધસિદ્ધિ મમદિસંત ' ' બૃહદ્ યોગ વિષિ Page #180 -------------------------------------------------------------------------- ________________ V (૧૬૯) ૨૩ દિન ૧ અધ્યયન સુ.ઉ.નં.૧ કાઉસ્સગ્ગ ૪ ૩ ' શ્રુત સ્કંધ ઉદ્દેશનો નંદિમાં કાઉસ્સગ્ગ ૧, પછી પ્રથમ અધ્યયનનો ઉદ્દેશ સમુદ્દેશ અને અનુજ્ઞાના કાઉસ્સગ્ગ ત્રણ, એવં કાઉસ્સગ્ગ ૪. દિન ૧ અ૦ સુ.ઉ.નં. ૨ ઉદ્દેશા| $10 ૦ ' v દ O p ૭ の ४ ४ અથ યોગમંત્રાણિ શ્રી આવશ્યક શ્રુતસ્કંધે દિ.-૮ મંદિર ૨ ૩ ૪ પ ૬ ૬ . હ ૨ - શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે દિ. ૧૫ નંદિ ૨. - ૩ ૯ ૬ . ૧/૨ ૦ ४ 0 ო ૩ 33 પ . ૭ . e ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ | ૧૧ | | ૭ | ૮ | ૯ | ૯ | ૧૦ m 14 0 હૂંફ ફટ ફાર્મ p D ૭ . ૦ | ૦ | 0 | ૦ |cle / ૭ . સ. શુ.નં. ૩ » p ° ૧ ' .... બૃહદ્ યોમ વિધિ .... Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન આગાઢ જગ દિન ૨૮ કાલ ૨૮ નંદિ ૨. ૧ | ૨ | ૩ | કાલ અ..ઉ.i૧ | ૨ | ૩|૪ અસંઉ.૪ અસંઅ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૧૨ ••• બૃહદ્ યો છ ૧૭૭as કાલ૦ ૧૪ | ૧૫ | ૧૬ ૧૭ | ૧૮ | ૧૯ | ૨૦ | ૨૧ | ૨૨, ૨૩ ૨૪ ૨૫, ૨૬ ૨૭ ૨૮ વિધિ .... અo | ૩ | ૧૪ | ૧૫ | ૧૭ ૧૯ | ૨૧ | ૨૩ | ૨૫ | ૨૭ ૨૯ ૩૧ ૩૩ | | | ૮ | ૨૦ | ૨૨ | ૨૪ | ૨૬ | ૨૮ | ૩૦ | ૩૦ | ૩૪ | | | કાઉ૦ | ૩ | ૩ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ |. ૬ | Page #182 -------------------------------------------------------------------------- ________________ નક (૧૭૧) ભ્રષ્ટ શ્રી આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધે કાલ ૨૪ દિન ૨૪ અનાગાઢ બેગ નંદિ ૨ અંગ ૧ હું અધ્યયન ૮. કાલ અ અ.ઉ.નં.બ્રુ.ઉ.અ. ૧ ઉ. ૧/૨ કાઉટ 210. ઉ. ફાઈવ. ૯ * . K ૨ ' છ 5 ૬ ' ૩/૪ | ૫/૬ દ ૬ " પ E * ' ઉ પ ૫ ૨ ૧/૨ ૬ ર કાલ. ૧૧ ૧ર ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ક ૬ ૭ A પ્રથમ નંદી પછી અંગનો ઉદ્દેશ, પ્રથમ શ્રુત સ્કંધ ઉદ્દેશ, પ્રથમ અધ્યયનનો ઉદ્દેશ ત્યારબાદ બંને ઉદ્દેશના ત્રણ-ત્રણ એવં નવ કાઉસ્સગ્ગ ૭ ર જ . . હ ૩/૪ | ૫/૬ ૧/૨ ૩/૪| ૧/૨ દ ૭ ૮ の の ૯ 3 . | | | ૧/૨ પ ૧/૨ | | ૫/૬ | ૭/૮ a/v 「 ༤/༄ 「 a/w |༥/༤ 」「༤/༄ 「a/v| v 「x/ 「a/e「༥/༄ 「 ol༩ 「༤/༢| av ૧૦ . ૭ ૨૪ આનં . ર ||*||||||| * | પહેલા શ્રુતસ્કંધનો સમુદ્દેશ પછી અનુજ્ઞાનંદિ W .... બૃહદ્ યોગ્ય વિધિ .... Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધે કાલ ૨૬ દિન ૨૬ નંદિ ૩ અધ્યયન ૧૬. કાલ૦ અo | ૨ | ૩ કિ.ગુ.ઉ.-૧ | ૧/૨ ૧ | ૧ | ૩/૪] ૫/૬ ૧ | ૧ | ૧ | ૨ ૭ ૮ ૯/૧૦ | ૧૧ | ૧/૨ કાઉ૦ & CUR ••• બૃહદ્ યોગ વિશે . ૧૪ અo | કાલ૦. | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ | ૧૫ | ૧૬ | ૧૭ | ૧૮ ૪ | ૫ | ૬ | ૭ | ૮ સાતિક ૧ | ૯.સા.૨૧૭.સા.૩/૧૧.સા.૪ ૧૨.સા.૫ ઉ. | ૧/૨ | ૧/૨ ૧/૨ | ૧/૨ | | 0 | ૦ | 0 | કાઉ૦. | ૮ | ૯ | ૯ || ૯ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ * ૩૯માં કાલગ્રહણથી સાતિકના સાત અને એકવૃદ્ધિનો મળી આઠ દિવસ આગાય છે. તે આઠ દિવસ પછી ૪૬-૪૭ કાલગ્રહણ લઈ શકાય. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૫ | * ૨૬ શ્રી આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધે કાલ ૨૬ દિન ૨૬ નંદિ ૩ અધ્યયન ૧૬. કાલ૦ | ૨૦ | ૨૧ ! ૨૨ ૨૪ અo |૧૩ સા.૬ ૧૪ સા.૭ ૧૫ ભા.અ.૧ ૧૧ વિ.અ.૨૨ * .સા.અ.નં. અં.સમુ અં.અ.નં. * ૩ કાઉ0 | ૩ | ૩ | એવં સર્વ કાલ ૫૦ દિન ૫૦ નંદિ ૫ અંગ ૧લું સાતિકા મધ્યે આઉત્તવાણં આગાઢ આચાલ્ડ નીવી. * છેલ્લા ત્રણ દિવસ આક સંધિના છે. .. બૃહદ્ યોગ વિશે .... કાલ૦. શ્રી સુગડાંગ પ્રથમ શ્રુતસ્કંધે કાલ ૨૦ દિન ૨૦ નંદિ ૨ અંગ ૨ જુ. ૫ | ૬ | ૭ |. ૮ | ૯ | ૧૦ |૧૧| અ. અં. નં.ગુ.ઉ.અ.૧. ૧ | ૨ | ૨ | (૩/૪ ૧/૨ | ૩ ઉં. ] | | - કાઉ૦) ૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુરગડાંગ પ્રથમ શ્રુતસ્કંધે કાલ ૨૦ દિન ૨૦ નંદિ ૨ અંગ ૨ જું. I કાહ૦ ૨૦ ૧૨ | ૧૩ [ ૧૪ | ૧૫ | ૧૬ | ૧૭ ૧૮ | ૧૯ ૧૦ | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ ૧૫ ૦ | ૦ | ૦ | ૦ | ૦ | 0 | ૦ પ્રસા .નં. ઉં. કા .... બૃહદ્ યોગ તિથિ .... શ્રી સુગડાંગ દ્વિતીય શ્રુતસ્કંધે કાલ ૧૦ દિન ૧૦ નંદિ ૩. કાલ૦ .નં. અ૦ કિ.ગુ.ઉ.i૧ ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | Fસાન સ કાઉ૦. એવં સર્વ કાલ ૩૦ નંદિ ૫ દિન ૩૦ ઉભય શ્રુતસ્કંધે છેલ્લા ત્રણ દિવસ આકસંધિના છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ વ૩ (૧૯૭૫) ૨૩ કાલ @ \ * કા કાલ ૪] ઉ. ફા અં.ઉ.નં.શુ. ૧ ૨ ૧૧ ૭ . ૫ 3 શ્રી ઠાણાંગે શ્રુતસ્કંધ ૧ કાલ ૧૮ દિન ૧૮ નંદિ ૩ અંગ ૩ જું. ૧૨ ૭ ૨ 3 ૭ ૩ * છેલ્લા ૪ દિવસ આક સંધિના છે. ૨ ૧૩ ૧/૨ |. ૩/૪.| ૧/૨ | ૩/૪ ૧/૨ ૯ છ ४ P ર ૭ ૧૪ | ૧૦ ૦ પ y 3 ૬ ' ૧૫ “હ્યુ.સ. ૧ ૭ ૭ ૩/૪ . ૧૬ ...નં. ° ૧ . ૫ ૧/૨ ૭ ૧૭ અં.. . ૧ ૯ ૫ 5 ૫ ર ૧૦ દ . 5 ૧૮ અં.અ.નં. . ૧ ... બૃહદ્ યોમ ઘણ .... Page #187 -------------------------------------------------------------------------- ________________ વટ (૧૦૬) વક દિન૦ કાલ કાઉન્ટ કાળ $ | S 310 શ્રી સમવાયાંગે શ્રુતસ્કંધોનાસ્તિ કાલ ૩ દિન ૩ નંદિ ૨ અંગ ૪ યું. અં.સ.મ. ૧ અં.ઉ.નં.શ.ઉ.૧ ૧/૨ . * અં.ઉ.નં.આં. ૧ ૨ ૧ શ્રી ભગવત્સંગે કાલ ૭૭ દિન ૧૮૬ મંદિ૨ અંગ ૫ મું. * ૧ ર મ ૧ ' . ૩ ૯ ૧ ૨...ઉ. ૨ ૩/૪ | ૫/૬ | ૭/૮ | ૯/૧૦| *ખં.ઉ.સ.દત્તિ.૫ | ખં.અ.દ.૫ ૨/૩ | ૪/૫ ૬ ૬ ર 3 હ ૐ ૧ અં.મ.નં.માં. બન્નેદિત સાથે જ કરવાની વચ્ચે કારણ પડે તો આયંબિલ વધે. 3 ૧ ર દ ૬ બૃહદ્ યોમ વિધિ Page #188 -------------------------------------------------------------------------- ________________ * શ્રી ભગવતંગ ૫ મું સર્વ સંખ્યા મૂલથક ૪૧ કાલ૦ ૧૦ | ૧૧ | ૧૨ ૧૩| ૧૫ | ૧૬ ૧૭ ૧૮ | ૧૯ | | | | ૪ ઉં. ૬/૭| ૮/૯ | ૧૦ | ૧ | ૨૨ઉ.સ.દત્તિ.૫ “.અ.દ.૫ ૩/૪ ૫/૬ | ૭/૮ ૯/૧૦ કા) | ૬ | ૬ * છઠમ એગો આયંબીલં દત્તી સપાટ ભોયણ પંચદરિય આયંબીલું પચ્ચખ્ખાઈતિ પઠાતે. .... બૃહદ્ યોગ વિધિ .... શ્રી ભગવતંગ ૫ મું કાલ.| ૨૦ | ૨૧ | ૨૨ | ૨૩ | ૨૪ | ૨૫ | ૨૬ | ૨૭ | ૨૮ | ૨૦ | ૩૦ ઉ. | .૪ ૯/૧૦ ૧/૨ | ૩/૪| પ/| ૮ | ૯/૧૦/૧/૨ ૩/૪ | | ૭/૮ કo Page #189 -------------------------------------------------------------------------- ________________ ભજી (૧૭) શક કાલા શરૂ ઉ. $10 કાવ D 6. ક ૩૧ દ ૯/૧૦ ' . ૪૨ ૩૨ e の 33 の શ્રી ભગવત્સંગ ૫ મું ઉત્તર તકાનિ ૧૩૮ ૬ ૧/૨ ૩/૪ ૫/૬ ૪૩ r ૧૦ આ.૧૭/અં.૧૭ આ.૧૭/અં.૧૭ ૯ ૬ ૩૫ の ૬ ૭/૮ | ૯/૧૦ ૩૬ rr の શ્રી ભગવત્સંગ ૫ મું. ૯ ૧૧ આ.૬/અં.દ . ૩૭ . ૭ ૫ ૩૮ . ૧/૨ | ૩/૪ | ૫/૬ ૭૮ |૯/૧૦ ૬ ૯ . ૩૯ ૬ ૪૬ ૪૦ . ૯ ૪૧ ૪૭ . ૧૨ ૧૩ ૧૪ આ.પ/અં.પ | આ.૫/અં.૫ આ.પ/અં.પ ૯ . .... બૃહદ્ યોમ વિધિ Page #190 -------------------------------------------------------------------------- ________________ ભટ ૭િ૯) ની કાલર 210 6. $10 કાલ. to 6. ve * અઠમોગો આયંબીલં. કચ્છ ૧૫ ગો.ઉ.સ.દત્તિ.૩ ૨ ૫૩ ૧૯ આ.૫/અં.પ ૯ શ્રી ભગવત્સંગ ૫ મું ઉદ્દેશકાનિ ૧૯૨૩ re ૧૫ ગો.અદ.૩* ' ૫૪ ૨૦ આ.૫/અં.પ ૯ ૫૦ ૧૬ આ.૭/ખં.૭ ૯ શ્રી ભગવત્સંગ ૫ મું. ૫૫ ૨૧ ૫૧ ૧૭ આ.૯/અં.૮ ૯ પદ ૨૨ પર ૯ ૧૮ આ.૫/અં.૫ ૯ ૫૭ ૨૩ આ.૪૦/મં.૪૦ આ.૩૦/મં.૩૦ આ.૨૫/નં.૨૫ ૯ બૃહદ્ યોમ વિધિ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતંગ ૫ મું પદાનિ ચતુરથીતિ સહસ્ત્રાણિ ૮૪૦૦૦. કાલ૦ ૫૮ | ૬૧ ૨૭ | | પ૯ ૨૫ | ૨૬ આ.૬ અં.૬ | આ૬. અં.૫ ૬૨ ૨૮ ૦ ૨૪ | આ.૧૨ .૧૨ | આ.૬ અં.૫ આ.૬ અં૫ કo .... બૃહદ્ યોગ તિથિ .... શ્રી ભગવતંગ ૫ મું કાલ0. ૬૩ ૬૪ ૨૯ [ ૩૦ આ.૬ અં.પ | . આ.૬ અં.પ ૩૧ ૩૨ | ૩૩/૧૨ ઉત્તર શ.. | આ.૧૪ અં.૧૪ | આ.૧૪ અં.૧૪ આ.૬૨ અંદર ઉ. કા . Page #192 -------------------------------------------------------------------------- ________________ ૪ (૧૩૧) ક ટી થર હ. કાળ કાલ. શરૂ ઉ. કાર ૬. ૩૪/૧૨ આ.૬૨ નં.૬૨ ૯ ૭૩ ૩૯/૧૨ આ.૬૬ અં.૬૬ ૯ ૬૯ ૩૫/૧૨ આ.૬૬ નં.૬૬ ૭૪ ' ૪૦/૨૧ શ્રી ભગવત્સંગ ૫ છું. ૯ આ.૧૧૬ અં.૧૧૫ 06 ૩૬/૧૨ આ.૬૬ અં.૬૬ e શ્રી ભગવત્સંગ ૫ મું. ૭૫ ૪૧ આ.૯૮ અં.૯૮ ૯ ૭૧ ૩૭ ૧૨ આ.૬૬ નં.૬૬ ૯ 38 અં.સ. . ૧ ૭૨ ૩૮/૧૨ આ.૬૬ અં.૬૬ ૯ ૭૭ અં.અ.નં. ૭ બૃહદ્ યોગ વિધિ Page #193 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શાતા ધર્મકાંગે પ્રથમ સુતસ્કંધે કાલ ૨૦ દિન ૨૦ નંદિ ૨ અંગ છઠું અનાગાઢ યોગોડામ્ કહ૦ થ૦| _| | | * | "| | "| | ૯ | 0 | અo. અં.ઉ.નં.બુ.ઉ.અ.૧ ૨ | ૩ | કા) _..... બૃહદ્ યોગ વિધિ ... ૧૫ કાલ૦ | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ અ૦ ૧૧ | ૧૨ ૧૬ | ૧૭ ૧૮ ૧૭ | ૧૮ ૧૯ | ૨૦ | ૧૯ | ગુ.સા.અ.નં. ૧૪ ૧૫ કા૦. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાતા ધર્મકથાગે દ્વિતીય શ્રુતસ્કંધે કાલ ૧૩ દિન ૧૩ નંદિ ૩. T કાલ૦ વર્ગ0 | કિ.સુ.ઉ.નં.૧ આ.૫ અં૫ આ.૫ અં૫ | આ.૨૭ અં.૨૭! આ.૨૭ અં.૨૭| આ.૧૬ અં.૧૬ : ૧૦. ૨૭૧૮૩ .... બૃહદ્ યોગ વિધિ .... કાલ૦. | ૯ | ૧૦ વર્ગ0. ૧૦. આ.૧૬ અં.૧૬ આ.૨ અ.૨ આ.૨ અં.૨ આ.૪ અ.૪ [. આા.૪ અં.૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાતા ધર્મકથાગે તિનીય સુતસ્કંધે કાલ ૧૩ દિન ૧૩ નંદિ ૩ કા૦ ૧૨ - ૧૩ ૧૩ ૧ર્ગ વિ.સુ.સા.અ.નં. એસ અ.અ.નં. કા એવં સર્વ કાલ ૩૩ દિન ૩૩ નંદિ ૫ | .... બૃહદ્ યોગ વિથ ......... શ્રી ઉપાશક દશાંગ ગ્રુતસ્કંધે કાલ ૧૪ દિન ૧૪ નંદિ ૩ અંગ ૭મું અનાગાઢ. ફાલ૦ અં.ઉ.નં.ગુ.ઉ.અ.૧ કી૦. Page #196 -------------------------------------------------------------------------- ________________ ત્રી ઉપાયક દશાંગ ગ્રુતસ્કંધે કાલ ૧૪ દિન ૧૪ નંદિ ૩ અંગ ૭ મું અનાગાય. કાળ. - II ૧૦. | ૧૧ | કય | ૧૨ મન ૧૩ મંસ | અંગનું . TO કo. .... બૃહદ્ યોગ તિથિ ... શ્રી અંતગડ દશાંગ ગ્રુતસ્કંધે કાલ ૧૨ દિન ૧૨ નંદિ ૩ અંગ ૮ મું. કાહ૦ ૨ , વર્ગ અં.ઉ.નં.બુ.ઉ.વ.૧ ૫ આ.૫ અં૫ આ.૪ અં૪ મા.૭ અંદ આ.૫ અં૫ | આ.૫ અં.૫ કo Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતગડ દશાંગ ગ્રુતસ્કંધે કાલ ૧૨ દિન ૧૨ નંદિ ૩ અંગ ૮ મું. કાલ૦ ૮ ૯ | ૯ | ૧૦ | | *મુ.સ. | બુ.અ.નં. | ૧૧ અં.સ. | વર્ગ ૭ | અં.અ.નં. આ૮ .૮ | આ.૭ અં.૬ | આ.૫ અં૫ કાઉં. ૯ ..... બૃહદ્ યોગ વિથ ... શ્રી અનૂતરો હવાઈ દશાંગ ગ્રુતસ્કંધે કાલ ૭ દિન ૭ નંદિ ૩ અંગ ૯ મું. કાલ૦ ૩. વિ૮. અં.ઉ.નં.બુ.ઉ.વ.૧ આ.૫ અં.૫ | ૨ | ૩ | *મુ.સ. | આ.૭ અંદ|આ.૫ અં.૫ ૦ બુ.અ.નં. | | ૦ | અ.સ. | ૦ | અં.એ નં. ૦ ' અo 'કાઉ૦. ૧૧ * બન્નેમાં છેલ્લા ચાર-દિવસ આકસંધિના છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ 1. શ્રી પ્રશ્ન વ્યાકરાણાંગ સુતસ્કંધે કાલ ૧૪ દિન ૧૪ નંદિ ૩ આઉત્તવાણાં આગાઢ અંગ ૧૦ મું. કાલ૦ _ | ૨ - ૩. અ૦ | અં.નં.બુ.ઉ.અ.૧ ૨ કાઉ૦. .... બૃહદ્ યોગ વિધિ .... કાલ૦ ૧૦ | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ ૧૦ | "સુ.સ.સુ.અ.નં. | અ.સ. અં.અ.નં. અo. કાઉ૦. * આકસંધિના દિવસો છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિપાકમૃતાંત્રે પ્રથમ શ્રુતસ્કંધે કાલ ૧૧ દિન ૧૧ નદિ ૨ અંગ ૧૧ મું. કાલ૦. અo .ઉ.નં.પ્ર.ચુ.ઉ.અ.૧ ૨ | ૩ | | ૫ |. ૬ ૭ ૮ | ૯ | ૧૦ | પ્ર.બુ.સ.અ.નં. . $100 as • બૃહદ્ યોગ વિધિ .... as કાલ૦ ૩. શ્રી વિપાશ્વતાંગે દ્વિતીય શ્રુતસ્કંધે કાલ ૧૩ દિન ૧૩ નંદિ ૩ સર્વ કા.૨૪ દિન ૨૪ નં.૫ ૮ | ૯ | ૧૦ | ૧૧ ૧૨ અ૦ કિ.બુ.ઉ.નં.અ.૧ ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | “બુ.સ.અ.નં. અંસ કાઉ૦| ૪ | ૩ | | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૨ | ૧ ૧૩ .અ.નં. * ત્રણ દિવસ આકસંધિના છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩ (૧૯) જી આધોપાંગ ચતુકે પ્રત્યેક આચામ્લાનિ ૩ નંદિ ૨, એવં દિન. અને આં.૧૨ નંદિ ૮ એ ઉત્કાલીક છે કાલ તથા સંઘટો નથી એ ચાર અનાગાઢ છે. ઉપાંગાનિ દિન. કાઉસ્સગ્ગ ઉપાંગાનિ દિન. કાઉસ્સગ્ગ ઉ.નં.૧ ૧ આચાર પ્રતિબદ્ધ ઉવવાઈય ૧ ઉ.નં.૧ ૧ સર સ્થાનાંગ પ્રતિબદ્ધ જીવાભિગમ ૩ અ.નં.૩ સર અ.નં.૩ ૧ ૧ ૧ સુયગડાંગ પ્રતિબદ્ધા રાયપસેણી ૨ ઉ.નં.૧ અ.નં.૩ ૧ સર ૧ ૧ સમવાયાંગ પ્રતિબદ્ધા પદ્મવણા ૪ ઉ.નં.૧ સર ૧ ૧ અ.નં.૩ ૧ .... બૃહદ્ યોમ વિધિ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૦) ભ્રષ્ટ ઉપાંગાનિ દિન,કાલ. ઉ.નં.૧ સ.૨ કાવ કાલવ ဗျ અ શ્રી ભગવતી પ્રતિબદ્ધા સૂર્ય પ્રશમિ કાલ ૩ દિન ૩ નં.૨.૫ અ.નં.૩ to ૧ ૧ ૧ શ્રી શાતા પ્રતિબદ્ધા જંબુદ્રીપ પ્રાપ્તિ કાલ ૩ દિન ૩ નં.૨.૬ ઉ.નં.૧ સર અ.નં.૩ ૧ ઉ.સ.અ.કમ્પિયા ઉ.૮ આ.પ નં.૫(૧૦ ૧૦૫.) ૧૦ ૧ ૧ ર ૧ અંતકૃદાદિપંચ પ્રતિબદ્ધ શ્રીનિરયાવલિકા શ્રુતસ્કંધે કાલ ૭ દિન ૭ નંદિ.૨ ઉપાંગ ૫ ૧ બ્રુ.ઉ.નં. ૨. કવડિસિયા. ઉ.૯ આ.પ. અં.૫(૧૦ ૧૦૫.) ૯ શ્રી ઉપાશક પ્રતિબદ્ધા ચંદ્ધ પ્રશમિ કાલ ૩ દિન ૩ નં.૨.૭ ઉ.નં.૧ સર અ.નં.૩ ૧ ૧ 3 ૧ ૩ પુલ્ફિયા ઉ.૧૦ આપ અં.પ (૧૦ ૧૦૩) ૯ બૃહ યોગ વિષિ .... Page #202 -------------------------------------------------------------------------- ________________ II • અંકુદાદિપંચ પ્રતિબદ્ધ શ્રીનિરપાલિકા ચુતસ્કંધે કાલ ૭ દિન ૭ નંદિ૨ ઉપાંગ ૫ , કોલ૦. . વર્ગ ગુ.અ.નં.' ૪ પુણયુલિયા ઉ.૧૧ | ૫ વન્ડિદશા.૧૨ | આ૫. સંપ (૧૦ ૧૨.) આ.૬ અં૬ (૧૨ ૧૨..)| સુ.સ. ૦ અo. ર૦. ઋ૧૧ ૭ એવં ઉપાંગવું સર્વ કાલ ૧૧ સૂર ૧ જંબુ ૨ ચંદ. ૩ નિરયા ૪, એવં બિલ ૧૬ દિન ૧૬ મૂલ નંદિ ૮, સર્વ આંબિલ ૨૮ નંદિ ૧૬. . .... બૃહદ્ યોગ વિશે .... કલ્પસૂત્રના યોગ શ્રી આચારાંગપંચમચૂલા નિસીથાધ્યાયને કાલ ૧૦ દિન ૧૦ નંદિઃ નાસ્તિ. કાલ૦ | ૧ | ૨ | ૩ | ૪ | પ | ૮ | ૯ | ૧૦ ઉ૦ | ૧/૨, ૩/૪, ૫/૬ ૭/૮ | ૯/૧૦ | ૧૧/૧૨ ૧૩/૧૪ ૧૫/૧૬ ૧૭/૧૮| ૧૯/૨૦ કાઉ૦ | ૭ | ૬ | ૬ | ૬ | ૬ | * નિશીથ અધ્યયનનો સમુદેશ + અનુશાના બે કાઉં. મળી કુલ ૮ કાઉ. Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પ (બૃહત્કલ્પ) વ્યવહાર દશા સુતસ્કંધે કાલ ૨૦ દિન ૨૦ નંદિ ૨, તત્ર કલ્પાબયને કાલ ૩ નંદિ ૧ દિન ૩, વ્યવહારને કાલ ૫ દિ.૫, દશા કુતસ્કંધે કાલ ૧૨ દિન ૧૨ નં.૧, એ ચાર મલી કાલ ૩૦ દિન ૩૦ નંદિ ૨ એ ચારે સંલંગ્ન છે ઈતિ કલ્પસૂત્રના યોગ. ૬ | કાલ૦. ઉ૦ કયુ.ઉ.ઉ.૧/૨, ૩/૪ | ૫/૬ ક.દ..૧/૨ ૩/૪ | પ/ | ૮ | ૯/૧૦ જઇ eas • બૃહદ્ યોગ વિધિ .... કલ્પ વ્યવહાર દશત્રુતસ્કંધે દશા અધ્યયન . કાલ૦ | ૯ | ૧૦ | ૧૧ ૧૨ ૧૩ ૧૪|૧૫ | ૧૬ |૧૭ | ૧૮ | ૧૯ |. ૨૦ ©અo | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | દગુ.સ. ગુ.અ.નં1 , - 1 Page #204 -------------------------------------------------------------------------- ________________ , કલ્પસૂત્ર દિન ૩૦ તત્ર નિશીથાધ્યમને કા.૧૦ દિ.૧૦ નંદિ નાસ્તિ કાલ૦ ઉ. [૧૨ | ૩/૪/૬ | ૭/૮૧૯/૧૦ |૧૧/૧૨ ૧૩ ૧૪ ૧૫/૧૬ ૧૭/૧૮ | ૧૯/૨૦ કાઉ૦ | ૭ | ૬ | ૬ | ૬ ! ૧૯૭ ૨૭ •••• બૃહદ્ યોગ વિધિ ..... દશા કુતસ્કંધ દશાધવને કા.૧૦ દિન ૧૦ નદિ ૧, કલ્પાધ્યયને કાલ ૩ દિન ૩. કાલ૦ ૨ ! ૩ | | ૫ ૬ ૭ | ૮ | ૯ | ૧૦ | કાલ૦] ૧ અ.ઉ. ૨ ૭ ૮ ૯! ૧૦ | ઉ૦ | ૧/૨ | ૩ | ૩ | ૫/૬ ૬૦મ | દ.ગુ.અ.નં.૧ ૨ | ૩ | ૪ | ૫ ૬ | Page #205 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારાધ્યયને કાલ ૭ દિન ૭ નંદિ ૧. કા . ૧ અ.ઉ. ૬૦૦ | ૧/૨ | ૩/૪ ] ૫/૬ | ૭/૮ | ૯/૧૦ | દ. મું.સ. | દ.ગુ.અ.નં. કાવ્ય શ્રી આચારાંગપંચમ ચૂલાનિશીથાધ્યયન તત્ર ઉદ્દેશા ૨૦ દિન ૧૦ કાલ ૧૦ નિશીથાધ્યયનું પ્રથગેવ ભવતિ. નંદિ નાસ્તિ દશાકપૂવવહારણ અંગો સુઅખંધો. પઢમં દસાણ દસઅજઝાયાણાણિ એગસરાણિ કા૦ ૧૦ દિ૦ ૧૦, કમ્પઝયાણે ઉદેસા ૬ કાલ ૩ દિન ૩ વવહારે ઉદેસા ૧૦ કાલ ૫ દિન ૫, દસાકપૂવવહાર સુઅખંધ સમૃદેસ કાલ ૧ અનુશા કાલ ૧ એવં કાલ ૨૦ દિન ૨૦, સર્વ કાલ ૩૦ દિન ૩૦ ઈતિ પ્રત્યન્તરે. .... બૃહદ્ યોગ વિધિ ... Page #206 -------------------------------------------------------------------------- ________________ 8/| / | /hu | / \ /\ / / | 2/ | /૧ GO 8 | | મ | ય | P | + 1 + 1 ૦૧ | * | ww I ! Onair *PMI 3! 17c FÄIbH91€ Limit suicide . બૃહદ્ યોગ વિધિ ૧૫) as 2 | વક / \ / | ૧/૨ | . ૩/૪ | ઉ૦ ૦ મુ.ઉ.વં.૧ orc કાલ૦ શ્રી મહાનિશીથ સુતસ્કંધે અધ્યયન ૮ કાલ ૪૫ દિન ૪૫ આયંબિલ ૪૫ નંદિ ૨. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૩ (૧૯૬) ક કાવવ અ ઉ $10 અ કાલવ ૨૭ 60 ૧૭ $10 ૫/૬ શ્રી મહાનિશીય શ્રુતસ્કંધે અધ્યયન ૮ કાલ ૪૫ દિન ૪૫ આયંબિલ ૪૫ નંદિ ૨. ૧૮ ૬ ૭/૮ | ૯/૧૦ ૨૮ ૧૯ * . ૬ ૨૯ ૨૦ ૭ ૪ ૧૧/૧૨ ૬ ૫ ૫ ૬ ૬ ૭ ૯/૧૦| ૧૧/૧૨ ૧/૨ |૩/૪ | ૧/૨ ૬ ૭ . ૩૦ ૩૧ ૨૧ ૪ ૪ ૫ ૧૩/૧૪ ૧૫/૧૬ ૧/૨ ૬ આગાઢ સંઘટ્ટો આઉત્તવાણું અંતે નંદિઃ ક્રિયતે. ૩૨ ૨૨ ૭ ૩/૪ ૬ . 33 ૨૩ ૭ ૭ . ૩૪ . ૫/૬ : ૧/૨ છ ૨૪ ૫ ૩/૪ ૩૫ . ૩/૪ દ ૨૫ ૫ ૫/૬ ૬ ૩૬. ८ ૫/૬ ૬. ૨૬ પ ૭/૮ ૬ ૩૭ ૮ ૭/૮ ૬ .... બૃહદ્ યોમ વિિ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાનિશીથ શ્રુતસ્કંધે અધ્યયન ૮ કાલ ૪૫ દિન ૪૫ આયંબિલ ૫ નંદિ ૨ આગાઢ સંઘહો આઉત્તવાણું અંતે નંદિઃ કિયતે. કાલ૦ ૩૮ | ૩૯ | ૪૦ ૪૧ ! ૪૨ | ૪૩ | જ | ૫ અ૦ ૮ ! ૮ | ૮ | ૮ | શ્રુ.સ. | ગુ.અ.નં. ૯/૧૦ | ૧૧/૧૨ | ૧૩/૧૪ |. ૧૫/૧૬ | ૧૭/૧૮ | ૧૯/૧૦ | 0 | ઉ૦. o | કા) - છ૧ ...બૃહદ્ યોગ વિધિ .. ૧૭ નંદિ સૂત્રપ્રકીર્ણક દિ.૩ આં.૩ નં.૨ ઉત્કાલીકા અનુયોગાદ્વાર સૂત્ર પ્ર.દિ.૩ આં.૩ નં.૨ ઉ૦ દિન. દિના | \ | ૨ | 1 | * | ૫ | નામ0 | વન | સ | અ.નં | વન | સ | અને | નામ ઉ.નં. સ એ સ. અ.નં. કાઉં. Page #209 -------------------------------------------------------------------------- ________________ * પન્ના ૧૯. એક દિવસે એકેક પાત્રો. ઉત્કાલિક યોગ. હિ૦ ૯ | ૧૦ |૧૧|૧૨| ૧૩/૧૪/૧૫/૧૬ | ૧૦ | ૮ | | અં | ૨ | દિ.|| મ | તિ/સિ. /ન. | | ૫. નામ આઉ| | | ત | સ | ભ |આર * પયગ્રાના સંપૂર્ણ નામો પાના નં.૯૪ ઉપર છે. દશ પયત્રા કરવા હોય તો ૧ થી ૧૦ નંબર પ્રમાણે કરાય. = પન્નામાં પાંચતિથિ આયંબિલ બાકી નિવિઓ થઈ શકે. બૃહદ્ યોગ તિથિ .... - પ્રત્યંતરે અધિકાનિ. | દિo | ૨૦ | ૨૧ | ૨૨ | . ૨૩ | ૨૪ | ૨૫ | ૨૬ | ૨૭ નામ પડાગાહરણ | હિલપ. મરણવિ ભક્તિ આહાર વિ. સંલેહણ વિ. વિઆરસુત ગચ્છાચારણ સંઘાચારમકાઇ | ૩ | ૩ | ૩ | એવં સર્વયોગેષ. માસ ૧૯ (દિન ૨૨/૫ વા, વૃદ્ધિના) કાલ ૪૦૧ નંદિ દ૯. Page #210 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ શ્રી સ્થાપનાજી ફુલ શ્રી ભદ્રબાહુ સ્વામિએ નવમા પૂર્વમાંહિ કહ્યું છે તે ફલ લખીએ છીએ, રાતા સ્થાપના માંહે કાલી રેખા હુઈ તો નીલકંઠ નામ કહીયે, તેહનું ફલ ઘણું સુખ હુઈ, વિદ્યા ઘણી આવે લાંબુ આવખુ હોય. " રાતા થાપના પાસે છતાં જે દેખે તે મોહ પામે, આધુ રાતુ આધુ પીલુ પાણી પખાલી પાઈયે કોઢ જાય, આંખ દુ:ખતી રહે પીલા થાપના માંહે ઘોલી રેખા હુઈ તો સઘળો રોગ જાય, પાણી પાય તો સુલ રોગ જાય. નીલા થાપનામાંહિ પીલા તિલક હુઈ તે પખાલી પાઈએ તે સઘલા વિષ જાય તે ઘીવરણી થાપના ઓલીપાઈ તો સુચિકા રોગ જાઈ, ઘીનું લાભ હુઈ પુત્ર વંશ વાઘે. મોરપીંછ સરીખી હુઈ તો વાંછિત પામઈ. કાલાબિંદુઆ હુઈ તો ચિંતવ્યુ કામ હુઈ, બીક ન હુઈ ચોર ભય નહી. ઉંદર ભય ન લાગે, એક આવર્ત્તની સ્થાપનાજી લોહિઠાણ સમાવે, બે આવત્ત્તની ઉંદર વિષટાલે, ત્રણ આવત્ત્તની આનંદ ઉપજાવે, ચાર આવર્ત્યની સર્વે નાશ હુઈ (કરે), પાંચ આવર્ત્યની ભય નસાડે, છ આવર્ત્યની રોગ ઉપજાવે, સાત આવર્ત્યની ભલી, થાપનાની પરિક્ષા કીજે-સાંજે કોરા ચડુઆ માંહે દૂધઘાલી, માંહે થાપના મૂકીંઈ, પ્રભાતે જોઈએ, દૂધ માંહિ રાતી છાયા ધરે તો ધનજય હુઈ. કાલી છાયા ધરે તો વિષ સમે, પીલી છાયા ધરે તો તેણીંઈ કમલો જાઈ આંમવાત જાય, આંચલવા ઉતરે, રાજમાન પામે, જો નીલી છાયા ધરઈ તો તેણીઈ તાપ, પિત, આંખરોગ જાઈ, જો દુધ વિતરલ થાઈ ૩ (૧૯) S Page #211 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોમ વિધિ તો તેણીઈ સુલરોગ જાઈ, જો દુધ ઉપર કુવિકાવલે, લાંગિટેિ, જો જામે તો અતિસાર જાઈ, હાથે બાંધીઈ. - (જીર્ણ પાનું મલી આવેલ તેમાં જેવા અક્ષરો હતા તેવાજ ઉતારી લીધા છે.) ઈતિ થાપનાવિધિ સંપૂર્ણ. કે અથ સાધુ નિર્વાણ વિધિ ક સાધુ જ્યારે કાળ કરે ત્યારે પ્રથમ તો સંથારાની ઉપધી હોય તે વેગલી લઈ લેવી, જો કદી જીવ જાયે ત્યાં સુધી પણ રહી હોય તો પલારવી – જોગ હોય તો શ્રાવક લોકો તેને ઉના-પાણીમાં પલારે, ને બીજી કાંબલીઓ પ્રમુખ હોય તો તેને ગાયનું મૂતર છાંટીને ચોખ્ખું કરવું. જો કદિ લુગડાં પલારવાં તેવી જોગવાઈ ન હોય તો ગાયનું મૂતર લુગડાંને છાંટે તો પણ ચાલે, મૃતક લઈ ગયા પછી જીર્ણ કાંચલી પ્રમુખ ભાંગીયે જીર્ણ વસ્ત્ર પરઠવીયે, દરેક સાધુએ ગાયના મૂતરમાં ઓઘાનીદશીઓ બે ચાર બોળવી; હવે જો કદી રાત્રે કાળ કર્યો હોય તો બીજા સાધુને પડિક્રમણાની ક્રિયા કરવી હોય તો સ્થાપનાચાર્ય લઈને બીજે સ્થાનકે કરવું, ને કાળ કરેલા સાધુના સ્થાપનાચાર્ય અથવા બીજાના સ્થાપનાચાર્ય તિહાં રાખવા નહીં, હવે જ્યારે જીવ જાય ત્યારે તરત ગુરુ આદિક મોટા પુરૂષ પદવીવાળા હોય તેમના શરીરને શ્રાવક લોકો અડેલા હોય તે પલોઠી વળાવે, ને બીજા સામાન્ય સાધુ હોય, તેમને માથે ગુરુ આદિક મોટા સાધુ બેઠા હોય તો તેમને પલોઠી વળાવવાની કાંઈ જરૂર નહીં, કેમ કે તે સાધુના શરીરને કાંઈ માંડવીમાં બેસારવું નથી તેને તો પાલખી . (૨૦૦) Page #212 -------------------------------------------------------------------------- ________________ • બૃહદ્ યોગ વિધિ .... ઠાઠડી જેવી કરી હોય તેમાં પધરાવે. માંડવી પ્રથમ કરાવી હોય તો ઠીક છે, નહીં તો તાસતા પ્રમુખ લુગડે મઢાવેલી માંડવી કરવી, અને તે માંડવી કરતાં વાર લાગે તિહાં સુધી કાળ કરેલા સાધુને એક થંભની પાસે લુગડાથી મજબુત કરીને બેસાડે, રાતે કાળ કર્યો હોય તો, શિષ્યાદિ બાળને પાસે રાખવા નહીં ગીતાર્થ – અભીર હોય તે જાગે અને કાઈકીનું માત્રક રાખે; તે જો ઉઠ તો બાયા હાથેથી કાઈક લઈને બુઝઝ બુડ્ઝ બુઝઝગા એમ કહીને છાંટવી. મૃત્યુને સ્થાને તથા જેટલે ઠેકાણે મૃતકને ફેરવવાની જરૂર પડે અને ફેરવે અને જ્યાં જ્યાં રાખે બેસારે તે દરેક ઠેકાણે પ્રથમથી લોઢાના ખીલા જમીનમાં ઠોકવા. પછી મોટી કથરોટ લઈને શ્રાવક લોકો તેમાં મૃત સાધુને બેસાડે ને નાપિતને બોલાવી મૃતક સાધુને મસ્તક તથા દાઢી મૂચ્છના બાલ ઉતરાવવા, હાથની આંગળીયે જેરા છેદ કરવો. પછી સચિત્ત પાણી લહીને નવરાવે. હાથપગની આંગળીઓનો બંધ કરે પછી સુકોમળ લુગડાયે કરી શરીરને લુએ, પછી નવો શ્વેત ચોલપટ્ટો પહેરાવે, કંદોરો બાંધે તથા નવો શ્વેત ઉચો કપડો પહેરાવે તે સર્વેને અવળા સાથીઆ કરવા ને પ્રથમનો ઓઘો લઈ લેવો, ને બીજી ચરવલી એથવા ચરવલો તે મૃતક સાધુના પાસે રખાવવો; પણ લુગડાં સર્વેને કેશરના છાંટા નાખે, શ્રાવક લોકો શોકાતુર થકા સુખડ તથા કેશર બરાસ, કસ્તુરી ઉંચા પદાર્થ લઈને ગુરુના શરીરે વિલેપન કરી, પછી નવી ચોખી શ્વેત, કેશરના છાંટા નાખેલી મુહપત્તિ નાશીકાની દાંડી ઉપર બે કાને પરોવી દેવી પછી મૃતકનું શરીર સ્થિર રહે તેવી રીતે રાખવું પછી હાથ જોડીને શાસનપતિ મહાવીરસ્વામિ દેશના દેતા મુગતે ગયા તેથી જાણીએ કે એહ હમારા ગુરુ પણ તેમજ મુગતે કે સ્વર્ગે ગયા એમ કહે એહવી ભાવના ભાવ્યા પછી, બીજા સાધુ હોય તે તેની પાસે આવી “વાસક્ષેપ હાથમાં લઈને બોલે કોટીગણ ચાંદ્રકુલ, ૪ ૨૦૧૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ ..બૃહદ્ યોગ વિધિ .... વયરી શાખા આચાર્ય શ્રી વિજય સિંહસૂરિજી, ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી (સ્થવિર શ્રી ગૌતમ, મહત્તરા શ્રી ચંદનબાલા) પ્રવર્તક પં. અમુકગણી પ્રવર્તિની સાધવી અમુકી શ્રીજી અમુક મુનિના શિષ્ય મુનિ અમુક નામે, એટલું કહીને માથે વાસક્ષેપ કરતાં, વોસિરે વોસિરે વોસિરે, કહેવું ત્રણવાર વાસક્ષેપ કરવો.” (મહાપારીઠાવણીએ વોસિરણë કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને પ્રગટ નવકાર કહે, પછી તિવિહં તિવિહેણ વોસિરિયં કહે) એટલી સાધુની કરણી; હવે શ્રાવકનું કર્તવ્ય તે કરેલી માંડવીમાં મજબુત બેસારીને પછી ચરવલી ૧ પ્રથમ કહી હતી તે અને મુપત્તિ જમણી બાજુ અને પાત્રુ ૧ નાનું કોઈ ફુટેલું હોય તે અથવા ફોડીને, એક લાડુ સહિત ઝોળીમાં નાંખી ડાબી બાજુએ મુકે; ને પુતળું કરવું તે તો નક્ષત્ર પ્રમાણે જાણવું તેમાં જેષ્ઠા ૧ આદ્રા ૨ સ્વાતિ ૩ શતભિષા ૪ ભરણી ૫ અશ્લેષા ૬ તથા અભિજીત્ ૭ એટલે નક્ષત્રે પુતળું કરવું નહીં; ને રોહીણી ૧ વિશાખા ૨ પુનર્વસુ ૩ ઉત્તરો ત્રણે ૬ એટલે નક્ષત્ર ડાભનાં બે પુતળાં કરવાં, બાકી ૧૫ નક્ષત્રે પુતળું એક કરવું તે પુતળાના જમણા હાથમાં ઓઘો (ચરવલી) મુહપત્તિ આપવા અને ડાબે હાથે; ભાંગેલું પાડ્યું ૧ અને તેમાં એક લાડુ; તેણે સહિત ઝોળી આપવી. બે પુતળાં હોય તો બન્નેને તે પ્રમાણે આપવું. એ સર્વે પુતળાં કરવાનું નક્ષત્ર કાલધર્મ પામે તે વખતનું જાણવું; પછી ઉપાડનાર સારા મજબુત હોય તે ઉપાડે, ઉપાશ્રયમાંથી મૃતકને બહાર કાઢે ત્યારે પ્રથમ પગ કાઢે. ચાલતાં કોઈએ રોવું નહીં; ને સર્વ મનુષ્યો ‘જયાનંદા’ ‘જ્યાભદા' એવું બોલવું ને આગળ તો બદામો, પૈસા, પાઈઓ; આની, બે આનીઓ પ્રમુખ નાણું ઉછાળવું તે ઉપાશ્રયથી માંડી સ્મશાન ભૂમિ સુધી શ્રાવકો ઉછાળે, ને વાંસડાને ચિરાવી માંહે સરાવલાં ઘાલી દીવા ધૂપ કરતાં આગળ જણ ૨૦૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ યોગ વિધિ ચાલવું, પછી શોક સહિત મહોત્સવ પૂર્વક વાજીંત્ર વાજતે બડાઆડંબરે મસાણે જઈ પૂર્વે શુદ્ધ કરી રાખેલ જમીન ઉપર સુખડ વિગેરેના ઉત્તમ લાકડાંની ચિતા કરી માંહે માંડવી પધરાવે ગામ તરફ મસ્તક રાખે, પછી અગ્નિ દે (લગાડે) છેવટે સર્વ અગ્નિ શાન્ત કરી રક્ષા યોગ્ય સ્થાનકે પરઠવી, પછી પવિત્ર થઈ ગુરુ પાસે આવે, એટલી શ્રાવકની કરણી છે. હવે પ્રત્યેક સાધુને, ઉપાશ્રયમાંથી મૃતક લઈ ગયા પછી, જે કરણી તે લખીએ છીએ, પ્રથમ ગાયનું મૂત્ર આણી રાખ્યું હોય તે આગળ પાછળ છાંટવું; ને સંથારાની જગ્યાએ એટલામાં સર્વ ઠેકાણે સોનાવાણીપાણી હોય તે છાંટીને ધોઈ નાંખવું, પણ તે પાણી ઉકાળેલું જોઈએ, પછે કાળકરેલના શિષ્ય અથવા તેમનાથી નાના પર્યાયવાલા સાધુ જે હોય તે, ચોલપટ્ટો કપડો ને ઓઘો (સાધુવેષ) અવલા પહેરીને અવલો કાજો લેવો (દ્વારથી આસન તરફ લેવો) ને કાજાની ઈરીયાવહી કરી, પછી અવલા દેવ વાંદવા, તેનો વિધિ, અથ પ્રથમ કલ્લાણકંદ. પછી એક નવકારનો કાઉસ્સગ્ગ, અન્નથ. અરિહંત ચેઈયાણ. જયવિયરાય આખા કહેવા, ઉવસગ્ગહરં. નમોર્હત્.. જાવંત કેવિ સાહુ. ખમાસમણ, જાવંતિ ચેઈઆઈં. નમુથુણં. જંકિંચિ. પછી પાર્શ્વનાથનું ચૈત્ય વંદન, ખમાસમણ લોગસ્સ. ૧ એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરાસુધી કાઉસ્સગ્ગ અન્નથ્થઉસસીએÄ. તસ્સઉત્તરી. ઈરિયાવહી. ખમાસમણ દેઈ અવિધિ આસાતનાનો મિચ્છામિ દુક્કડં દેઈ, પછી સવલો વેષ પહેરીને કાજો સવલો લેવો, તેના ઈર્યાવહી કરવા. એમ બે વાર કાજો લેવો. પછે એક બાજોઠ મંગાવીને ચોમુખ બિંબ પધરાવીને, ઘીનો દીવો, ધૂપ કરાવીને, સાથીઓ બાજોઠ ઉપર સવલો ભીના કંકુનો કરાવવો; પછી સવલા દેવ વાંદવા; તેનો વિધિ જે પોસહ માંહે વાંધે છે તે પ્રમાણે આઠ થોઈએ 8 (૨૦૩)D Page #215 -------------------------------------------------------------------------- ________________ ... બૃહદ્ યોગ વિધિ ... વાંદવા; પણ તે થઈઓ સંસાર દાવા તથા સ્નાતશ્યાની કહેવી; ને ચૈત્યવંદન તો સર્વે પાર્શ્વનાથનાં કહેવાઃ સ્તવનને ઠેકાણે અજીતશાંતિસ્તોત્ર કહેવું એ રીતે સવલા દેવવંદનનો વિધિ; હવે દેવ વાંધા પછી ખમા. દેઈ ઈચ્છા. સં.ભ. શુદ્રોપદ્રવ ઓહડાવણી કાઉસ્સગ્ન કરું ? ઈચ્છ, દ્રોપદ્રવ ઓહડાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી સાગર વરગંભીરા સુધી ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ સર્વે કરે; ને એક જણ કાઉસ્સગ્ન પારિને નમોહત્ કહિ સર્વેયક્ષાંબિકા કહીને મોટી શાંતિ કહે, સર્વે પારી લોગસ્સ કહી ખમા. દેઈ અવિધિઆશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવો, આ સવળા દેવ વાંદવાનો વિંધિ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘ મલીને કરે, પછી સર્વે દેરાસર જઈ ચૈત્યવંદન કરી ઉપાશ્રયે આવી પછી સર્વે વેરાઈ જાય, પણ જે માણસ મસાણે ગયા હોય તે મૃતકના કામમાં પ્રવર્તે બાકી જે ઘેર રહેલા હોય તે શ્રાવક-શ્રાવિકા આ વિધિ કરે પછી જ્યારે મૃતકને દાહ દઈને શ્રાવક ઉપાશ્રયે આવે, ત્યારે સર્વના આગલ સંતિકર અથવા લઘુ કે બૃહતશાનિત ત્યાં સાધુ હોય તે સંભલાવે પછી અનિત્યતાનો ઉપદેશ આપે તે સાંભળી પછી શ્રાવક પોતાને ઘેર જઈને, તે દિવસથી અઢાઈ મહોત્સવ માંડે આઠ દિવસ સુધી શાસન પ્રભાવના કરે એ રીતે સાધુ નિર્વાણ વિધિ સંપૂર્ણ. બહારગામથી સ્વસમાચારીવાલા સાધુ કાળધર્મ પામ્યાના ખબર આવે તો ચતુર્વિધ સંઘ સહિત સાધુઓ ઉપર પ્રમાણે આઠ થઈએ સાવલા દેવ વાદ સાધ્વીના ખબર આવે તો સાધ્વીઓ અને શ્રાવિકાઓ સવળા દેવ વાદ. (આવશ્યક સૂત્રે પ્રતિક્રમણાધ્યયન નિયુક્તી વિસ્તર) ક હિલિઇs , ૪ ૨૦ Page #216 -------------------------------------------------------------------------- ________________ જગા સાધન તે રોકે સાધુની સાધના યોગ'' માં સમાયેલ છે. યોગ એટલે મોક્ષની સાથે જોડાઈ. સાધુની તમામ ક્રિયા યોગ. ? હોય છે. આહાર, વિહાર અને નિહાં રે જ તમામ માં યોગ પડેલ છે. કેમકે સાધુની સાધના, ક્રિયા અને તપ તે મોક્ષ માટે જ છે. પૂર્વનાં પુણ્ય પુરુષોએ સૂત્રની અને આગમની આરાધના માટે બહુમાનભાવ પૂર્વક ક્રિયા યોગ અને તપોયોગ બતાવ્યો છે. અને આ બંનેનો સમાવેશ એટલે જ યોગોવહન. સંસારત્યાગી મહાત્માઓને યોગનું મહત્ત્વ અને ક્રિયા ઉપર અભિરૂચિ જગાડવાનું કામ આ યોગવિધિ અિવશ્ય કરશે. જેમાં વિવિધ વિધિ, સૂત્ર આલાવા, કોષ્ઠક દ્વારા ગ્રંથને રમણીય બનાવવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે આ બૃહદ્ યોગવિધિ”. ના માધ્યમથી આગમસૂત્રની સુંદરતમ્ આરાધના કરી જલ્દી મોક્ષ સુખની જાય છે પ્રાપ્તિ થાય..... ABLE TROS લિ. વિજય રત્નચન્દ્રસૂરિ