________________
....... બૃહદ્ યોગ વિધિ .... અને બે પાટલી કરીને સૂઈ જવું. દિશાવલોક કરનારે સાવધાનપણે બેસવું. જોગવિધિમાં રાતનાં કાલગ્રહણનો રાત્રે કાળ પdવાનું દિવસને પેરેજ લખ્યું છે, પણ હાલમાં તે પ્રવૃત્તિ નથી. હાલ તો ચાર કાલગ્રહણ લીધાં હોય તો પણ સવારે એક જ ઠેકાણે
ચારે કાલગ્રહણનો કાલ સાથે જ પવેવાય છે. & પંન્યાસ ગણિ કે મહાનશીથના યોગવાળો હોય તે જ યોગ
કરનાર કે કરાવનાર કાલ પર્વવે. શ્રી જોગમાં ન હોય તે સાધુ કાલગ્રહણ લેતો સાંજે નુતરાં દેતાં
પહેલાં પચ્ચખ્ખાણ કરે અને નુતરાં દઈને પછી અંડિલ
પડિલેહે. & ૪૫ કાલગ્રહણે આચાર્ય થાય. સાતિકાના સાત દિવસ થવા તે પહેલાં આગળ કાલગ્રહણ ન લેવાય. જી દશ (સર્વ) પયજ્ઞામાં પહેલું છેલ્લું અને વચમાં પાંચ તિથિયે
આયંબીલ કરવાં અને બાકીની નિવિઓ કરે. જ આવશ્યક અને દશવૈકાલિકના યોગ છેદોપસ્થાપના વખતે થઈ
જાય છે. ત્યારપછી જોગનો અનુક્રમ હાલમાં પરંપરાથી આ ( પ્રમાણે ચાલે છે, પ્રથમ ઉત્તરાધ્યયનના તે પછી આચારાંગના
અને પછી કલ્પસૂત્રના અને ત્યારપછી નંદી અને અનુયોગના " કરાવીને મહાનશીથના કરાવાય છે. અથવા મહાનશીથનાં
પર આયંબીલ થયા પછી સાથે જ નંદી અને અનુયોગનાં . ૭ આયંબીલ ભેગાંજ કરાવી ૫૯ આયંબીલથી ત્રણ જોગ
સાથે કરાવાય છે. તેમા મહાનશીથના પૂરા થયા પછી સંઘટ્ટો
૪ ૧૧૪