SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ યોમ વિણિ એમ ત્રણવાર બોલવું, બીજા ત્રણમાં ‘જાવશુદ્ધ' શબ્દ ન બોલવો. અનાગાઢયોગમાંથી કારણસર નીકળવું પડે તો વધારેમાં વધારે નીકળે તે દિવસથી છ માસની અંદર પ્રવેશ થાય તો જ પૂર્વે કરેલા તે યોગના જેટલા દિવસો થયા હોય તેટલા દિવસો રહે, અન્યથા જાય ફરી કરવા પડે, કોઈ સાધુને નક્ષત્રનું જ્ઞાન ન હોય તો અસાઢ ચોમાસાથી તે ચાર માસ સુધી વિદ્યુત ગર્જિત તારા વિગેરેની અસઝાય ન હોય, અજવાળે પખવાડે બીજ, ત્રીજ અને ચોથ સાંજના કાલગ્રહણ ન લેવાય (પ્રવચન સારોદ્વાર) જૈન મ્લેચ્છાદિકનું યુદ્ધાદિ શાન્ત થયા પછી પણ અહોરાત્ર અસઝ્ઝાય, મ. સારોદ્ધાર જરાયુરહિતા હસ્તિન્યાદિકા પ્રસૂતા તિસ્ર પૌરૂષીઃ સ્વાધ્યાય હંતિ અહોરાત્રે તુ છિન્ને આસન્નાયામપિ પ્રસૂતાયાં કલ્પતે સ્વાધ્યાય પ્ર.સા.૨૬૮ તમે દ્વારે, ચતુર્દસી (પખ્ખી પ્રતિક્રમણ કર્યા પછી)ની રાત્રિયે (સૂત્ર પાઠને આશ્રયે) અસ્વાધ્યાય, ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન ૨૫૭, બે રાજાઓ, બે પુરૂષો, બે સ્ત્રીઓ, બે મલ્લો ઈત્યાદીના યુદ્ધ ચાલે ત્યાં સુધી અસઝ્ઝાય. રાશિ કાલગતે નિર્ભયે પિ યાવત્ અન્યો રાજા ન સ્થાપ્યતે તાવત્ અસ્વાધ્યાયઃ યાવચ્ચિરંભયંતાવંત કાલં અસ્વાધ્યાયઃ યદિવસે શ્રુતં નિર્ભયં તતોઽપિ અહોરાત્ર પરિહિયતે. SANK (૧૩૧)D
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy