________________
.... બૃહદ્ યોગ વિધિ ....
વિશેષ ખુલાસા જ વડી દીક્ષાની નંદિ અને દશવૈકાલીકની અનુજ્ઞા નંદિ એક ' દિવસે આવી હોય તો એક જ નંદિથી ચાલે, (બે નંદી કરાવવી જોઈએ, એમ વિજયસિદ્ધિસૂરિજી લખે છે) અને વડી દીક્ષાનું મુહૂર્ત મોડું હોય તો બહુપડિપુત્રાપૌરૂષી પ્રથમ કરે, અને
સઝઝાય પચ્ચખ્ખાણ પછી કરાય, જી અકાલ વરસાદની અસઝઝાય ત્રણ પહોરની રખાય છે, પણ
તેનો લેખ નથી. # ચૂલીપવેવાનો હમણાં રીવાજ નથી. જી હાલમાં ગણીપદ સ્થાપન કર્યા પછી પણ કરાવાય છે, અને પછી પચ્ચખ્ખાણ કરીને સઝઝાય કરાય, દરેક પદવીમાં તેમ
જ સમજવું # આકસંધિના દિવસોનાં કાલગ્રહણો દરેક યોગમાં મૂળ દિવસો
પૂરા થતાં છેલ્લે દિવસે છેલ્લે આવે તેમ એકેક લઈ શકાય પણ પહેલાં લઈ શકાય નહીં, કારણે એકાદ દિવસ મોડુ લેવાય, અને ભગવતીજીમાં પેઠા તે દિવસથી ૪ માસથી પા માસ સુધીમાં ગણીપદનું મુહૂર્ત હોય તે દિવસે અનુજ્ઞાનું,
અને તેને પહેલે દિવસે સમુદેશનું કાલગ્રહણ લેવાય. ® આકસિંધિના દિવસોમાં આયંબીલ જ થાય. # આકસંધિના દિવસોમાં જોગમાંથી નીકળી શકાય નહીં.
૪૧૩ ૪