________________
બૃહદ્ યોગ વિધિ
સહીત પચીઉ દુધ તે અવલેહી કહીએ ૪ આચ્છણ (કાંજી-ખટાશ) ને યોગે વિણઠીઉ દુધ તે દુગ્ધાટી કહીએ પ, દહીનાં પાંચ નિવ્વીયાતાં યદા "દધિસહિત કુદેં (ચાવલ) નિષ્પન્ન તે કરંબો કહીએ ૧ જે હાથે મથ્ય ખાંડ સહિત દહીં તે સહીરણી (શીખંડ) કહીએ લુણસહિત મથ્યુ દહીં રાઈયુક્ત હોય તે સલવણ નામે નીવીયાતું કહીએ ૩ વસ્ત્ર ગળ્યુ દહીં તે ધોલ કહીએ ૪ જે ઉકાળ્યા ધોલમાંહી તત્કાલ કીધાં વડાં ઘાલે તે ધોલવડાં કહીએ ૫, ધીનાં નીવ્ડીયાતાં પાંચ યથા જે ધીમાંહી ત્રણ ધાંણ પકવાન્નાદિક તળી ઉતાર્યા પછી ચોથા ધાંણનું ઘી તે નીદહણ નિĒજણ કહીએ જો ઉપરે ફરીથી ઘી ન નાખ્યું હોય તો ૧ દહીંની તરીકાએ કણીકાદિનિષ્પન્ન દ્રવ્ય તે વસંદણ કહીએ અથવા દહીંની તર કર્ણક (લોટ) ગુડ મેળવી પચીઉ તે વિસંદણ કહીએ ૨ ઘીથી ઔષધ જે પકવ્યું હોય તેની ઉપલી તરરૂપ જે થી તે પક્કોસહિતરિ કહીએ ૩ ઘી નિતારી કાઢ્યું હોય, પછી તેની કીટ્ટી વાસી રહી હોય, તે નીટી નામે નીવીયાતું ૪ ઔષધ શું પચી કીધું આમ્લાદિકનું ઘી તે પકવવૃત નામે નીવીયાતું ૫, તેલનાં નિવિયાતાં પાંચ યથા તિલ્લવટ્ટી (તલ તથા ગોળ ભેગાં) આજની ખાંડી કાલે નિવિયાતિ હોય તે તિલકુટ્ટી નામે જો અાદિકમિલી માંહે મિશ્ર હોય તો આજની સુજે ૧, ત્રણ ઘાણ પકવાન્નાદિ તલી ઉતાર્યા પછી ચોથા ઘાણનું તેલ તે નિવિયાતું ૨ લાક્ષાદિ દ્રવ્ય શું પચ્યું તેલ હોય તે લાખેલ ચાંપેલ પ્રમુખ પક્વ તેલ નિવિયાતું. ૩ તેલ માંહે નારાયણાદિ ઔષધિ પચાવ્યા પછી ઔષધ ઉપર તરી વળે તે પકવોષધી તેલ
૨ (૧૪૯)D