SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ • બૃહદ્ યોગ વિધિ .... કહે, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહે?” ગુરુ કહે “સંદિસાવેલ શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણે ઠાઉં?' ગુરુ કહે “ઠાજો”. શિષ્ય ઈચ્છે કહી ખમા દેઈ ભૂમિપર મસ્તક સ્થાપી અવિધિ આશાતના મિચ્છામિદુક્કડ કહે. પછી બધા ખમા દેઈ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મમ માલા પહેરાવો.” ગુરુ કહે “પહિરો’. શિષ્ય કહે ઈચ્છે. | ઈતિ | ઉપરોક્ત વિધિએ તીર્થમાલા પણ પહેરાવી શકાય વિશેષમાં ઉપધાનના નામની જગ્યાએ તીર્થમાલા બોલવું સમુદેશ ન હોય. એક લાલ કી નિત્ય આહાર કરનાર સાધુને એક જ ગોચરીનો કાળ કહ્યું છે. એટલે, એકાશણ કરનાર સાધુને એકજ સમયે શ્રાવકના ઘરમાં પેસવું અને નીકળવું કહ્યું છે. બીજી વાર જવુ-આવવું કલ્પ નહિ કોઈ સાધુ એકાસણ કરીને આચાર્ય-ઉપાધ્યાય. ગ્લાનની સેવા ન કરી શકતો હોય તો બે વાર ગોચરી કલ્પે. કેમકે તપ કરતા વેયાવચ્ચનું ફળ અધિક છે. જે બાળ સાધુ છે તેમને પણ બે વાર ભોજન કલ્પ. એકાંતર ઉપવાસ કરનારને પણ પારણે એકવાર ગોચરીથી નિર્વાહ ન થાય તો બે વાર જવાની છૂટ છે. છઠ કરનાર સાધુને પારણે બે વાર ગોચરી કરવામાં કોઈ દોષ નથી. અઠમ કે તેથી વધારે ઉપવાસ કરનાર સાધુને સર્વકાળ ગોચરીનો છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે ગોચરી માટે જઈ શકે છે. છે કે સવારની લાવેલ ગોચરી રાખી મુકવી નહિ. કેમકે તેથી જીવ સંસક્ત દોષનો સંભવ છે. સાધુ રાત્રિના પ્રથમ પહોરે સ્વાધ્યાય કરે, બીજ પહોરે ધ્યાન કરે. ત્રીજ પ્રહરે નિદ્રા કરે અને ચોથા પ્રહરે પુનઃસ્વાધ્યાય કરે
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy