________________
બૃહદ્ યોમ વિધિ
બ્રહ્મચર્યનો આલાવો
અહન્ન ભત્તે ! તુમ્હાણ સમીવે ઓરાલિય વેઉન્વિય ભેયભિન્ન થુલગં મેહુણં પચ્ચખ્ખામિ ! ઈમંબચેરવાં ઉવસંપામિ તત્ફ દિવ્યં દુવિહં તિવિહેણં, તેરિચ્છ એગવિહં તિવિહેણ, મણુઅં એગવિહં એગવિહેણ ! તથા અહાગહિઅ ભંગએણે ! તસ્સ ભન્તે ! પડિક્કમામિ, નિન્દામિ, ગરિહામિ, પડિપુત્રં સંવરેમિ, અણાગાં પચ્ચખ્ખામિ, તંજહા દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવઓ ણં ઈમંબમ્ભચેરવયં ઉવસંપામિ ! ખિત્તઓ ણં ઈત્યં વા, અન્નત્યં વા ૨ | કાલઓ ણં જાવજ્જીવાએ, વરિસાઈએ વા । ભાવઓ ણં જાવગૃહેણું ન ગહિજ્જામિ । જાવ છલેણ ન છલિજ્જામિ/જાવ સન્નિવા એણે નાભિભ વિજ્જામિ/જાવ અત્રેણ વા કેણઈ રોગાય કાઈણા એસ પરિણામો ન પરિવડઈ । તાવ ઈમ બંભચેરવયં અરિહંતસકિખયં ૧, સિદ્ધસકિખયં ૨, સાહસકિખાં ૩, દેવસકિખયં ૪, અપ્પસકિખયં ૫, સમ્મ અણુસરામિ. ગુરૂ. નિત્થારગપારગાહોહ કહે.
રાત્રિ કાલગ્રહણ
સાંજે માંડલા કર્યા પૂર્વે ચારેય કાલગ્રહણના નૂતરા લીધા બાદ પ્રતિક્રમણ કરીને વાધાઈ કાલ લેવું પછી એક સજ્ઝાય પઠાવી ક્રિયા કરવી પછી બે સજ્ઝાય, ત્રણ પાટલી કરવી. ત્યારબાદ સંથારા પોરસિભણાવવી. (ક્રિયા કારકપણ ક્રિયા કરાવ્યા બાદ સંથારા પોરસિ ભણાવે) પછી ત્રીજા પ્રહરની શરૂઆતમાં અદ્ધરતિકાલ લઈ એક સજ્ઝાય કરી અનુષ્ઠાન કરીએ પછી એક સજ્ઝાય પઠાવી બે પાટલી કરવી. ત્યારબાદ પ્રભાતે વિરતિ-પભાઈ કાલ લેવા અને સવારે ચારેય કાલગ્રહણનો કાલ સાથે પવેવવો.
-333
૦ (૧૬) શ