________________
બૃહદ્ યોમ વિષિ
ઉભા ઉભા ‘‘ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પવેઉં'' કહે. ઈચ્છું કહી ખમાસમણ આપે પછી
‘ઈચ્છકારી સાહવો પભાઈ કાલ સુઝે'' એમ કહે, એ સમયે અન્ય જે જોગ કરનાર હોય તે સર્વ અને દાંડીધર પણ સુઝે બોલે.
પછી કાલગ્રહી
*
ભગવન્ ! મું પભાઈકાલ *જાવશુદ્ધ એમ કહે. પછી બન્ને ખમાસમણ આપે .
કાલગ્રહી કહે
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરૂં ? ઈચ્છ
એમ કહી.
એક નવકાર અને ધમ્મો મંગલની ૫ ગાથા ભણે.
ત્યારબાદ
દાંડીધર ખમાસમણ આપી ને કહે ઈચ્છકારિ સાહવો દ્વિં સુર્યકિંચિ?
કાલગ્રહી કહે નકિંચિ.
પછી દાંડીધર જાળવીને દાંડી પાટલી ઉપર મૂકે. બન્ને ખમાસમણ આપી
અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કરે.
બન્ને જણ હાથ સવળો રાખી એક નવકારે પાટલી ઉથાપે.
SAKA
પભાઈકાલ સિવાયના બાકીના કાલગ્રહણમાં જાવ શબ્દ ન બોલવો.
પભાઈકાલ ત્રણવાર લઈ શકાય. બાકીના ત્રણ કાલ જાય તો ફરીથી ન લેવાય.
૬ (૧૨)D