________________
'.... બૃહદ્ યોગ વિધિ .. હાથ નીચે રાખી એક નવકાર ગણે પછી હાથ ઊંચા કરીને ઉપર એક નવકાર બોલે. * ત્યારબાદ દાંડીધર-કાલગ્રહી બન્ને મન્ચેણવંદામિ
ઈચ્છ
આસજ્જા-આસજ્જા-આસજ્જા નિસિહિ બોલતા-બોલતા સ્થાપનાચાર્ય સન્મુખ જાય ત્યાં નમો ખમાસમણાણું કહી ઉભા રહે પછી કાલગ્રહી ખમાસમણ આપી ઈચ્છાકારેણ સંદિસહ ઈરિયાવહિયા પડિક્કમામિ?
કહી ઈરિયાવહિયં કરે. કાઉસ્સગ એક નવકારનો કરે. ઉપર નમો અરિહંતાણં બોલ્યા વગર પ્રગટ નવકાર કહે. • ભગવનું બોલવું નહી. પછી. ખમાસમણ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહુ ? ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. ‘ત્યારબાદ . ' બે વાંદણા પછી
અe ૧૧)