________________
• બૃહદ્ યોગ વિધિ .... દુક્કડ દે ત્યાં સુધીમાં છીંક થાય છીંક સંભળાય અક્ષર આઘોપાછો બોલાય કુડો બોલાય ઓઘો મુહપત્તિી પડે કે કાંઈ અડી જાય તો ભાંગે. ફરીથી કરવું પડે, દિવસે પાત્રો વિગેરેનો
સંઘટ્ટો લેતાં પણ તે જ પ્રમાણે જાણવું. 0 રાત્રે ઠલે જવું પડે તે દિવસ પડે પણ તે દિવસનાં કાલગ્રહણો
તો કાયમ રહે કાલગ્રહણની ક્રિયા થાય, કાલાવેવા વખતે હાજર ન હોય તો કાલગ્રહણ જાય, શ્રુતસ્કંધનો સમુદેશ કે અનુજ્ઞાને દિવસે રાત્રે ઠલે જવું પડે તો કાલગ્રહણ જાય તે દિવસે કાલગ્રહણની ક્રિયા ન થાય. @ જે ઠેકાણે સંઘટ્ટા લે તે ઠેકાણે ચારે બાજુ સો સો ડગલાં
વતિ શુદ્ધ હોવી જ જોઈએ, અશુદ્ધમાં સંઘટ્ટો લઈ આહારપાણી વિગેરે કરે તો દિવસ પડે.
જ્યારે જ્યારે વાંદણા દેવાનાં હોય ત્યારે ત્યારે નાંદ માંડેલી હોય તો પ્રભુજીને પડદો કરાવીને પછી સ્થાપનાચાર્ય સામે વાંદણાં દેવાં, અને પછી પડદો કઢાવી પ્રભુજીની સામે ક્રિયા કરવી. સાધુ સાધ્વીની વડી દીક્ષાના દિબંધમાં સાધુને તારો કોટીક ગચ્છ. સ્થાનીય કુલ, વેરીશાખા, અમુકનામા આચાર્ય અને અમુકનામા ઉપાધ્યાય એ બે નામ અને સાધ્વીની વડી દીક્ષામાં આચાર્ય ઉપાધ્યાય અને પ્રવર્તિની એ ત્રણ નામ કહેવાં, એ પ્રમાણે આચારાંગસૂત્ર પ્રથમાધ્યયન સપ્તમ ઉસકની ટીકામાં છેવટના ભાગમાં કહ્યું છે. કોઈ ઠેકાણે શ્રાવક શ્રાવિકાનું નામ