SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ યોમ વિધિ યોગની નંદી માસ ૫ ને માજને કીજે, માસ સાડાપાંચ ઉલ્લંઘવીએ નહી, શતક ૪૦(૪૧) અનુષ્ઠાન કરી રાખીએ, ભગવતીના માસ ૬ અને દિન ૬ અથવા ૮ કે ૯ થયા પછી આલોયણ દીજે અસઝાઈના પવેણાં પૂર્વની જેમ કીજે, જિહાંલગે માસ ૬ દિન ૬ અથવા ૮ કે ૯ થાય. -STD આ ભરત ક્ષેત્રમાં ઘણા એવા મિથ્યાત્વી જીવો છે કે જે ભદ્રક પરિણામથી અહિંથી મરીને મહાવિદેહમાં જઈને નવમાં વરસે કેવળી થશે. * થોડો પણ ક્રોધ મોટા દુઃખનું કારણ છે. માટે મુમુક્ષુઓએ ક્રોધનો અવશ્ય ત્યાગ કરવો. “કડવા ફળ છે ક્રોધના'. આચાર્યાદિ પદ દીજેતો પાભાઈ કાલલેઈ પ્રભાતે પવેઈયે સજ્ઝાય પઠાવી "ગુરુ, શિષ્ય લોચ કરાવી પ્રશસ્ત વેળાએ નંદી માંડી નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપી ગુરુ આગળ શિષ્ય * ટૂં અથ આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, પંડિત પદ દેવાનો વિધિ ખમા. દેઈ, મુહપત્તિ પડિલેહી, ખમા. અણુજોગ અણુજાણાવણી વાસનિક્ષેપ કરો, ગુરુ માથે વાસક્ષેપ કરે અભિમંત્રીને, ખમા. . હાલમાં શિષ્ય ને લોચ કરવાની પ્રથા છે. ઈરિયાવહિવં કરી વસતિના બે આદેશ માંગી ને ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહુ ? ગુરુ-પડિલેહો પછી. ક્ષ (૧૧) ૨
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy