________________
• બૃહદ્ યોગ વિધિ ....
- છે. સાંજે નુતરા દેવાની વિધિ છે
કેટલીક સૂચનાઓ જ જોગમાં પ્રવેશ કરવાના આગલા દિવસે પચ્ચખાણ વંદન
કર્યા બાદ નૂતરા દેવા. # નુતરા આપ્યા પછી ચંડીલ પડિલેહવા.
ક્રિયા કરતા પહેલા ૧૦૦ ડગલામાં વસ્તી શુદ્ધ કરવી. @ સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવા. @ જેમને જેમને કાલગ્રહણ લેવાનું હોય તે સર્વ હાજર રહે.
“ વિધિ પ્રારંભ સૌ પ્રથમ કાલગ્રાહી ઈરિયાવહિયં કરીને કાજો લે. ત્યારબાદ પાટલી-દાંડી-મુહપત્તિ ગોઠવી દે દાંડીધર તથા કાલગ્રહી બન્ને ઈરિયાવહિયં કરે સૂત્રો કાલગ્રહીએ બોલવા.
પછી દાંડીધર-ખમ. દઈને કહે. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસ્તિ પવેલું કાલગ્રહી કહે “પવેઓ” દાંડીધર-ઈચ્છે કહી ખમાસમણ આપે
અe C૧)