________________
S
... બૃહદ્ યોગ વિધિ .. પાટલી ઉપરથી દાંડી લઈ પુંજીને ડાબી બાજુએ મુકવી. પછી બેઠા બેઠા હાથ સવળો રાખી એક નવકારે પાટલી થાપે એક નવકારે દાંડી થાપે. પછી ઉભો થઈને એક નવકારે દાંડી-પાટલી બન્ને થાપે પછી ખમાસમણ આપીને કહે ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પવેલ ? . ગુરુ કહે પવે. ઈચ્છે કહી ખમાસમણ દઈ ઈચ્છકારી સાહવો પભાઈ કાલ સુજે એમ કહે. ત્યારે બાકીના સર્વ પણ “સુજે બોલે પછી ભગવદ્ મું પભાઈકાલ “જાવશુદ્ધ કહે પછી ખમાસમણ આપી. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડે કહી એક નવકારે ઉથાપવી. બાકીના ત્રણમાં જાવ ન બોલવું.
બે કાલગ્રહણ હોય તો પહેલા પભાઈ પછી વિરતિ કાળ પવેવવો.
૪ કાલ ગ્રહણ હોય તો પહેલા પભાઈ પછી વાઘાઈ પછી અદ્ધરતિ પછી વિરતિ કાળ પવવો.
Sાક
અલી
શક
(૧૪)