________________
•••• બૃહદ્ વોઇ તિથિ .... છે સજઝાય પઠાવવાનો વિધિ છે સૂચના - ૧૦૦ ડગલા વસ્તિ શુદ્ધિ કરવી. પ્રથમ કાજો લેવો. સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા. એક પાટલીથી સર્વ સાથે સક્ઝાય કરી શકે. એક બોલે બીજા સર્વ સાંભળે.
સૌ પ્રથમ ખમાસમણ દઈને ઈરિયાવહિયં કરે. એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહે.
નીચે બેસી,
પાટલી ૨૫ બોલથી પડિલેહે. - મુહપત્તિ ૨૫ બોલથી પડિલેહી,
પાટલી ઉપર મુકે. બન્ને દાંડી ૧૦-૧૦ બોલથી પડિલેહે. તેમાં એક દાંડી પાટલી ઉપર મુકે, ને એક દાંડી ડાબી જગ્યા પુંજીને નીચે મુકે. પછી બેઠા બેઠા એક નવકારે પાટલી ને એક નવકારે ડાબી બાજુની દાંડી થાપવી. પછી, ઉભા થઈને એક નવકારે પાટલી-દાંડી બન્ને થાપે. પછી *ખમાસમણ આપે ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહુ ? - ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. * એક જ જણ બધું બોલે બીજાઓએ મૌનપૂર્વક ક્રિયા કરવી.
8 (૧૫