________________
...... બૃહદ્ યોગ વિથ ..
છે પવેણાનો વિધિ છે - સો ડગલાંમાં વસ્તિ શુદ્ધ કરવી. સ્થાપનાજી ખુલ્લા રાખવા, પ્રથમ ઈરિયાવહિયં પડિક્કમિ, ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસ્તિ પવેલું? ગુરુ પવેઓ ખમા. ભગવનું સુદ્ધા વસઈ ગુરુ તહત્તિ. ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! પવેયણા મુહપત્તિ પડીલેહું? ગુરુ. પડિલેહો ઈચ્છે,
પછી બે વાંદણાં દઈ, ઉભા ઉભા ઈચ્છા. સંદિસહ ભગવન્! પવેણું પહેલું ? ગુરુ કહે પઓ, ખમા. દઈ ઈચ્છકારિ ભગવન્! તુચ્છે અખ્ત શ્રી અમુક શ્રુતસ્કંધે (અમુક અધ્યયન ઉદેસાવણિ સમુદેસાવણિ અણુજાણાવણિ વાયણાં સંદિસાવણિ, વાયણાં લેવરાવણિ કાલમાંડલાં સદિસાવણિ કાલમાંડલાં પડિલેહાવણિ સક્ઝાય પડિક્કમાવણિ પભાઈકાલ પડિક્કમાવણિ) જોગદિનપસરાવણિ સંઘટ્ટો આઉત્તવાણું લેવરાવણિ પાલી તપ કરશું, ગુરુ કહે કરજો.
| ઈચ્છે. ખમા દઈ, ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચખાણ કરાવોજી પછી પચ્ચખ્ખાણ કરી, બે વાંદણા દઈ, ઉભા-ઉભા ઈચ્છા કારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં ? ગુરુ કહે સંદિસાવેલ ઈચ્છે ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવનું બેસણે ઠાઉ ? ગુરુ કહે ઠાજો ઈચ્છે ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડે કહેવો.
ખમા. દઈ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો લેવા મુહપત્તિ પડિલેહં? ગર. પડિલેહો, ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહે પછી ખમા. દઈ,
ઉત્કાલિક યોગ હોય તો પછી સઝાય કરવી. કાલિક અનાગાઢ યોગમાં સંઘટ્ટો લેવાની તથા આગાઢમાં સંઘઠ્ઠો-આઉત વાણું લેવાની ક્રિયા કરવી.
(૨૩)