________________
બૃહદ્ યોમ વિધિ
દાંડીધર કહે દિશાવલોક હોય છે ? કાલગ્રહી કહે હોય છે !
પછી બન્ને સ્થાપનાચાર્ય સન્મુખ આવે ત્યાં દાંડીધર પાટલી નીચે મુકી.
એક નવકારે બેઠા-બેઠા અને એક નવકારે ઉભા-ઉભા સ્થાપે. પછી –
દાંડીધર ખમાસમણ દઈને કહે, ‘ઈચ્છાકારેણ સંદિસહ વસ્તિ પવેઉં ?''
કાલગ્રહી કહે – પવેઓ.
દાંડીધર કહે શુદ્ધાવસહિ, કાલગ્રહી કહે તહત્તિ.
દાંડીધર બેસીને નવકાર ગણવા પૂર્વક,
પાટલી ઉપરથી દાંડી લે. દાંડી હાથમાં રાખીને ખમાસમણ દે, પછી કહે ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ સ્થાપુ ? કાલગ્રહી કહે સ્થાપો.
પછી ઈચ્છું કહી દાંડીધર બેઠા-બેઠા,
એક નવકારે દાંડી અને એક નવકારે પાટલી સ્થાપે.
ત્યારબાદ દાંડીધર ઉભો થઈને પણ એક નવકારે પાટલી-દાંડી
સ્થાપે, ત્યારે કાલગ્રહી પણ સ્થાપે.
પછી
બન્ને જણ ખમાસમણ આપે.
દાંડીધર કહે ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પડિઅરૂ ?
૧ ભગવન્ શબ્દ બોલવો નહિ.
ଅକ ૫ D