________________
• બૃહદ્ યોગ વિથ ... - દાંડીધર-કાલગ્રાહી
સવારે કાલગ્રાહણ લેવાની વિધિ કુસુમિણ-દુસુમિણનો કાઉસ્સગ. ત્યારબાદ બે કાલગ્રહણ હોય તો પ્રથમ વિરતિ પછી પભાઈ લેવા. ૧૦૦ ડગલા વતિશુદ્ધ પછી કરવી. સૌ પ્રથમ કાલગ્રહી ઈરિયાવહિયં કરીને કાજો લે. સ્થાપનાચાર્ય ખુલ્લા રાખીને દાંડી-પાટલી-મુહપત્તિ ગોધે, દાંડીધર-કાલગ્રહી બન્ને ઈરિયાવહિયં કરે. સૂત્રો કાલગ્રહી બોલે.
પછી,
દાંડીધર ખમાસમણ આપીને કહે, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ વસ્તિપdઉં? કાલગ્રહી કહે પવે. દાંડીધર ઈચ્છે કહી ખમાસમણ આપે પછી કહે ભગવનું શુદ્ધા વસતિ કાલગ્રહી કહે તહરિ, પછી પૂર્વોક્ત રીત્યા પાટલી-દાંડી-મુહપત્તિ પડિલેહે ત્યારબાદ પાટલી પડે નહિ તેમ પકડીને,
જ્યાં કાલગ્રહી જગ્યા પુંજી આપે ત્યાં ઉભો રહે. કાલગ્રહી પણ દંડાસણથી જગ્યા પુંજી આપે. પછી પભાઈ કે વિરતિના ૪૯ માંડલા કરે. . ત્યારબાદ દંડાસણ નીચે મુકે ત્યારે
8
(૪)