________________
બૃહદ્ યોમ વિધિ
ગુરુ. વાસક્ષેપ લેઈ, નીચે પ્રમાણે બોલે, ત્રણ નવકાર ગણવા પૂર્વક, કોટિક ગણ, વયરી શાખા, ચાંદ્ગકુલ, આચાર્યશ્રી,
ઉપાધ્યાયશ્રી.... સકલચંદ્રજી, પ્રવર્તક.... ગણિ.... પ્રવર્તિની સાધ્વી.... શ્રાવક શેઠશ્રી.... શ્રાવિકા શેઠશ્રી.... અમુક મુનિના શિષ્ય, અમુક તમારૂ નામ, એમ કહી ગુરુ તથા વર્તમાન સાધ્વી શ્રાવક અને શ્રાવિકા વાસક્ષેપ મસ્તકે ઠવે, એ પ્રમાણે ત્રણવાર કરવું, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડં,
ખમાસમણ દઈ સજ્ઝાય ઉપયોગ આદિના આદેશ માગી પચ્ચખ્ખાણ કરી પ્રભુને પધરાવે અથવા પડદો કરે, પછી ગુરુવંદન કરે, પછી નવ દીક્ષિતને સંઘ વંદન કરે, પછી ખમા. ઈચ્છુકારિ ભગવન્ ! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરો, ગુરુ. ઉપદેશ કહે, પછી સંઘ સાથે ગાજતે વાજતે દર્શન કરવા જાય, પછી શિષ્યને ઈશાનખુણા સન્મુખ બેસાડી એક નવકારવાળી બાધા પારાની ગણાવવી.
-SINK
માયા-કપટ કરીને લાવેલ પિંડને માયા પિંડ કહેવાય.
કોઈ કે કહ્યું કે તમે તોં લબ્ધિ વંત છો માટે ગોચરી સારી લાવી શકો છો. એ વખતે અહંકારી તે સાધુ ગર્વથી ગૃહસ્થો પાસેથી જે આહાર ગ્રહણ કરે તે માપિંડ કહેવાય.
અતિચાર સહિત ઘણા કાળ સુધી વ્રતનું આચરણ કર્યુ હોય તો પણ તે નિરર્થક છે અને માત્ર એક જ દિવસ પવિત્રપણે એટલે કે નિરતિચારપણે મુનિવ્રતનું પાલન કર્યુ હોય તો તે શુભ ફળને આપે છે.
૨ (૭૫ શ