________________
... બૃહદ્ યોગ વિધિ ... જ ઉત્કાલિકમાં રાત્રે સ્પંડિલ ગયા પછી ક્રિયા થઈ શકે છે. સ્ટ જોગમાં હોય એવા કાલ પવેવનારે પવેણા પૂર્વે જ કાલ વેવી
શકાય. # ઉત્તરાધ્યયન સૂત્રમાં ચતુર્થ અસંખ્ય અધ્યયન બે દિવસે -
બે કાલ ગ્રહણથી પૂર્ણ કરવું. આયંબિલથી. જે જોગમાં રહેલ દાંડીધર-કાલગ્રહી રાત્રે જીંડીલ જાય તો કાલગ્રહણ ન લેવાય. (બીજાના માટે પણ ન લેવાય) જોગમાં ન હોય અને રાત્રે ચંડીલ જાય તો અન્ય માટે કાલ
ગ્રહણ લઈ શકાય. 0 જોગમાં હોય તો સઝઝાય કર્યા પૂર્વે અર્થાત્ પોતાની ક્રિયા પૂર્વે અન્ય સાધુ-સાધ્વીને ક્રિયા કરાવી શકાય છે.
બીક લઇ 'ક
પણ અનુષ્ઠાનમાં કાઉસગની સમજણ .
નવ કાઉસ્સગ્ગ હોય ત્યારે ૧. સૂત્રમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે સૂત્રના ઉદ્દેસના સાત ખમા.
પહેલો કાઉસ્સગ પછી ૨. શ્રુતસ્કંધના ઉદ્દેસના સાત ખમા. બીજો કાઉસ્સગ્ગ ૩. પ્રથમ અધ્યયન કે પ્રથમ શતકના ઉદેસના સાત ખમા. ત્રીજો
કાઉસ્સગ્ગ. ૪. અધ્યયનના પહેલા ઉદ્દેસાના ઉદેસના સાત ખમા. ચોથો
કાઉસ્સગ્ગ.
TI
૪
૧૩
લિ