________________
• બૃહદ્ યોગ વિધિ .... ભેગા કરી ઉભો થતાં નિસિપી નમો ખમાસમણાણે એટલું બોલે પણ “કાળમાંડલું ચડે એમ ન બોલે. પછી ચાર કાઉસ્સગ્ન કરે, તેમાં પહેલો પૂર્વ સન્મુખ બીજો દક્ષિણ સન્મુખ, ત્રીજો પશ્ચિમ સન્મુખ, ચોથો ઉત્તર સન્મુખ, કરી પાંચમી વખતે, પાછો પૂર્વ સન્મુખ, નવકાર ગણે પોતાને જમણે હાથે ફરી, પાછો પાટલી તરફ જાય, દાંડીધર તેની
પછવાડે જાય. જ જો ભગવતી વહીહુઈ તો અથવા ભગવતીની (અનુજ્ઞા) નંદી કર્યા પછી સંઘટ્ટો આઉત્તવાણઉ લેવી અને મેલવા મુહપત્તિ પડિલેહવી ન જોઈએ, એવો પાઠ જોગવિધિઓમાં છે પણ
હાલમાં પ્રવૃતિ મુહપત્તિ પડિલેહવાની છે. # વચમાં પવેણું કર્યું હોય તો ખમા. ઈચ્છકારિ, ભતુ.અ. અમુક
શ્રુતસ્કંધે અમુક અધ્યયને સંઘટ્ટો આઉત્તવાણું લેવરાવણી દિન પેસરાવણી પાલી તપ વા પારણું કરશું. કાલગ્રહણ જેટલા મૂળ દિવસ પૂરા થયા પછી અર્થાત્ છેવટનાં કાલગ્રહણ થઈ રહ્યા બાદ વૃદ્ધિ (આલોયણ)ના દિવસો કરાતા હોય ત્યારે (અને પડેલા દિવસો કરતા હોય ત્યારે) કાલિકાયોગે, ઈ.ભ.તુ.અ. શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે ઉસ્મઘટ્ટા સંઘટે દિન પેસરાવણી સંઘટ્ટો આઉત્તવાણઉ લેવરાવણી પાલી
તપ-પારણું કરશુંજી. શ્રી ઉત્કાલિક જોગે આલોયણ દિને ઈ.ભ.તુ.અ. આવશ્યક
શ્રુતસ્કંધે અવિધિવિધિ (વૃદ્ધિ) દિન પેસરાવણી પાલી.