________________
.... બૃહદ્ યોગ વિશે .... ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહે પછી કાલ માંડલુ કરે. એમાં બીજા કાલ માંડલે કમરે દાંડી ખોલવા માટે ઓઘાની સંજ્ઞા વડે દાંડીધર પાસેથી દાંડી લે. ત્રીજુ કાલ માંડલુ થયા બાદ મુહપત્તિ-દાંડી બન્ને સાથે કાઢી ઓઘાની સંજ્ઞાથી દાંડીધરને દાંડી પાછી આપે પછી એક નવકારે દાંડી થાપે.
ત્યારબાદ ૧ મુહપત્તિનો છેડો ૨ કંદોરાનો છેડો ૩ ઓઘાની દશી : ૪ ઓધાનો દોરો - ૫ ચોલપટ્ટાનો છેડો આ પાંચ વાના ભેગા કરીને નિસિરિ નમો ખમાસમણાણે
એમ બોલતો ઉભો થાય - ત્યારે એજ વખતે
દાંડીધર પણ.