________________
• બૃહદ્ યોગ વિધિ ... .
નંદિનો વિધિ છે ત્યાર પછી નાણને અથવા ઠવણીને ચારે બાજુ એકેક નવકાર ગણતાં અને ગુરુને નમસ્કાર કરતાં ત્રણ પ્રદક્ષિણા આપી ખમા. દઈ ઈરીયાવહીયે પડિક્કમિ લોગસ્સ પર્વત કહેવું,
ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું? ગુરુ કહે પડિલેહ ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી ખમા. દઈ ઈચ્છકારિ ભગવન તુમ્હ અર્પ શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી નંદી કરાવણી (તેવીજ રીતે અનુજ્ઞા હોય તે દિવસે શ્રી આવશ્યક શ્રુતસ્કંધ
અણજણાવણી નંદી કરાવણી તથા દશવૈકાલિક હોય ત્યારે, શ્રી દસવૈકાલિક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી, નંદી કરાવણી તેમજ દશવૈકાલિકની અનુજ્ઞા હોય ત્યારે શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધ અજાણાવણી નંદી કરાવણી) વાસનિક્ષેપ કરો? ગુરુ કહે કરેમિ, ગુરુ ત્રણ નવકાર ગણવા પૂર્વક ત્રણ વાર વાસનિક્ષેપ કરે, પછી શિષ્ય ખમા. ઈચ્છકારિ ભગવી તુઓ અસ્પં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદેસાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવો? ગુરુ કહે વંદાનેમિ, પછી આઠ સ્તુતિપૂર્વક દેવવંદન નીચે મુજબ કરાવવા.
ॐ नमः पार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । ह्रींधरणेन्द्रवैरोट्या पद्मादेवी युताय ते ॥१॥ શાન્તિ-તુષ્ટિ-મહાપુષ્ટિવૃતિ-ર્તિ-વિધાયિને ! હદિ વ્યાત-વેતાત-સર્વાધિ-વ્યાધિ-નાશિને III
અa (૩૨)