________________
• બૃહદ્ યોગ તિથિ ... ઉપધાન માલારોપણ વિધિ
છે સમુદેસ વિધિ છે (માલ પહેરવાના દિવસે શ્રીફળ અક્ષતાદિકથી ખોબો ભરી, નંદિની ચારે બાજુ નવકાર ગણવા પૂર્વક પ્રદક્ષિણા ત્રણ દેઈ સચિત્ત વસ્તુ હેઠે મૂકે. '
પછી ખમાસમણ દઈ ગુરુ આદેશે ઈરિયાવહી પડિક્કમી, ખમા. દેઈ કહે ઈચ્છા. વસતિ પવેક? ગુરુ કહે પહેઓ ઈચ્છ.ખમા.દઈ.
ભગવન્! સુદ્ધા વસરિ ગુરુ કહે 'તહતિ’ શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન મુહપત્તિ પડિલેહું ?' ગુરુ કહે “પડિલેહી’ શિષ્ય ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી.
પછી વાંદણા બે દેવા. પછી ખમા. દેઈ. કહે “ઈચ્છકારિ ભગવદ્ પસાય કરી તુમ્હ અખ્ત, પહેલું ઉપધાન પંચમગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શકસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચેત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છુટું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન સમુદેસો?” ગુરુ કહે “સમુદ્દેસામિ.' શિષ્ય ઈચ્છે કહી
ખમા. દેઈ કહે “સંદિસહ કિં ભણામિ?” ગુરુ કહે “વંદિત્તા પવે.” શિષ્ય ઈચ્છે કહી ખમ. દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! તુચ્છે અડું પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણ
અa ૧૬ સલ