________________
બૃહદ્ યોમ વિષિ
૧૧ સંજાતોપસ્થાપનસ્ય એવ શિષ્યસ્ય પ્રમાર્જન દિશાવલોકન વસતિશોધન પ્રવેદન (જણાવવું) દંડક ગુરૂવિષ્ટર (આસન) · પ્રતિલેખન કાજક પરિષ્ઠાપનાદિકં સર્વયોગિનાં કલ્પતે નાન્યથા. ૧૨ ભગવત્યા અર્વાનિશિથાધ્યયને કલ્પવ્યવહાર ઉવવાઈયાદિ ઉપાંગ ૪ ઉત્કાલિક આચામ્લ,
૧૩ પ્રકીર્ણકં સહેતુકં ગુર્વદેશાત્ જ્ઞાતા ધર્મકથા શ્રી મહાનિશિથાદિયોગા વોટું કલ્પતે
૧૪ અણુત્તરોવવાઈદશાંગે ચઉકાલ લેવા ન લાભે
૧૫ ભગવતીમાંહી ચમરા લગે એકાંતર આંબીલ પછી આઠ ઉસાસ મોઈઅવધારિ કાઉસ્સગ્ગ કીજે.
૧૬ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! વિરતિકાલ પાભાઈ કાલસ્થાનકે સ્થાપું ? ગુરુ કહે સ્થાપય, શિષ્યભણે ઈચ્છે, તે પછી પાભાઈ કાલનો અનુષ્ઠાન કીજે.
૧૭ સરસ્વેલ. (સરસીયું) ક્યુઆશ ફેડવા ભણી જેજે ઘાણ ત્રણ ઘાલ્યા હોય તે, સરસ્વેલ વિગઈ તો (નિવિયાતો) જાણવો. ૧૮ આસંધી માંહી દિનવધે તો છેડે. આંબીલ કરવું જોઈએ, પણ જો કાલ ગયો ન હોય તો.
૧૯ યોગમાંહે ઉદ્દેશો પહેલો દિન અકાળ સંજ્ઞાદિક ટીપ આવી હુઈ આલોયણમાંહી પેસારે વડા, નતુ (પ્ર૰ સમયવાયાંગાદો
૨૦ સંઘટ્ટે આઉત્તવાણે ભાત પાણી મુહપત્તિ પડિલેહતાં, આગળે કાંઈ આભડતાં ન સુજે.
૨૧ સેવઈયા નિવિયાતા લગારાઈ નિવિયાતા ન સુઝે.
૪૦ (૧૫૩)