________________
બૃહદ્ યોમ વિધિ
૨૨ આગે યોગમાંહી પેઠેલા નવે યોગે પેસે તો ત્રણ કાલે ઉત્તરવું (નિકળવું) સુઝે ત્રણ દિન કરવાની જરૂર નહિ.
૨૩ પયજ્ઞામાંહી નંદિ ન હોય, પહેલા બે પયન્ને નંદિ હોય ઈતિ કેચિત્.
૨૪ યોગે પેસવાના દહાડે, મસ્તકે વાસ પડે, સઘળે આયંબીલ કીધું જોઈએ, પ્રકીર્ણક યોગપ્રવેશ પ્રથમદિને નંદિ ભવનેપિ નિવિયં ઈતિ કેચિત્.
૨૫ નંદિદિને અસંખ્યાદિને બંધકચરમદિનેપિ સંધ્યામાં વાઘાઈ કાલાનુષ્ઠાન કૃત ન શુધ્ધતિ.
૨૬ ચતુર્માસિક મધ્યે યોગિનાં મુખવસિકાગમને શ્રાદ્ધમુખ વસિકયા અનુષ્ઠાન કૃતં ન શુદ્ધયતિ.
૨૭ આસંધિદિને યદિ અકાળસંજ્ઞાવમન ભક્ત પરિષ્ઠાપનાદિ સ્યાત્તદા દિન વૃદ્ધિરાચામ્યું કૃત વિલોક્યતે પરંકૃત કાલાનુષ્ઠાન ન યાતિ.
....
૨૮ (યદિ અનુષ્ઠાનસ્ય કૃતત્વ તદા અનુષ્ઠાન યાતિ, યદિ ઉત્તરતિ તદા આકસંધિઃ મૂલતોપિ યાતિ, યદા આસંધિઃ સ્યાત્તદા તસ્યાઃ કાલઃ એકઃ અપર તૃતિયકાલ સ્થાપ્યઃ, એકસ્મિન્ દિને કાલદ્વયં વિલોક્યતે, યદિ તસ્મિન્ દિને એક એવ કાલઃ શુદ્ધઃ, તદા દ્વિતીયદિનેપ્લેકો ગૃહ્યતે, યદિ એકદિને કાલદ્વયં જાતં આકસંધિસત્ક, ઉત્તરદિને પુનરેકોપિ ન જાતઃ, તદા આચામ્યું કાર્યં શિષ્યઃ ઉત્તરદિને, પાશ્ચાત્ય યુગ્મ ન યાતિ ઈતિપ્રત્યંતરે અધિક) અકાલ સંજ્ઞાયા દિવા સંઘટ્ટક કેવલ ગૃહિત્વા પુનઃ
૨૦ (૧૫૪) રક્ત