________________
-
5
... બૃહદ્ યોગ તિથિ ... પડિક્કમશું, ૬ પભાઈકાલ પડિક્કમશું પવણામુહપતિ. તવ દ્વિતીયદિને અનુજ્ઞાનો કાઉસ્સગ્ન કરી પછી શિષ્ય ૧ ખમા. તિવિહેણ(?) કાલ માંડલા સંદિસાહું? ૨, ખમા. કાલ માંડલા પડિલેહશું? ૩ ખમા. સઝાય પડિક્કમશું ? ૪ ખમા પભાઈકાલ પડિક્કમશું, ખમા. પવેણામુહપત્તિ. એવં શ્રુતસ્કંધાદિ સમુંદેશાદિને પિ તિવિહેણ ખમા. ૬ તદનુજ્ઞાદિને પિ તિવિહેણ ખમા. ૪
સમવાયાંગે પ્રથમ દિને નંદિએ ઉદેસંકાઉં, ખમા. ૬, પૂર્વોક્ત, દ્વિતીયદિનેપિ સમુદેશંક્વા ખમા તૃતીયદિને નંદિએ અનુજ્ઞા કાઉ. ખમા ૪.
રાત્રિ અનુષ્ઠાન સમજણ રાત્રી અનુષ્ઠાનમાં સઝાય પઠાવવાનો વિધિ દિવસના સરખો જાણવો, પણ સઝઝાય પઠાવતાં રાત્રે જાવ શુદ્ધ ન કહીએ, અનુષ્ઠાનમાં કાલમાંડલાં તથા સઝઝાય અને કાલ પડિક્કમવાનો વિધિ પણ સરખો જાણવો, જે અનુષ્ઠાન કરાવતો હોય તેહને જો સઝઝાય ભાંજે તો બીજો જણ સઝઝાય પઠાવે-અનુષ્ઠાન કરાવે, જે કાલનું અનુષ્ઠાન રાત્રિએ કર્યું હોય તે અનુષ્ઠાન પ્રભાતે પવેણું પર્વવતાં અનુક્રમે સઘળું કહીએ, વાઘાઈનું ૧ અદ્ધરતીનું ૨ વિરતીનું ૩ પાભાઈનું ૪ જે દિવસે જોગમાં પેઠો હોય તે દિવસે સાંજના કાલ લેવાં ન લાભે, જો ચાર કાલગ્રહણ લીધાં હોય તો ચાર પહોર જાગીને દિશાવલોક કરીએ, જો ન જાગે ને દિશાવલોક ન કરે તો કાલ સર્વ જાય માટે ક્રિયા માંડી ત્યાંથી પ્રતિક્રમણ પૂરણ લગે દિશાવલોક અવિચ્છિન્નપણે કરવો, પછી પ્રભાતે અનુષ્ઠાન કરીએ તો સુજે તિહાં પભાઈકાલ એકવારે ભાંગે કાલ ન જાય.
આ ૧૪૩૪