________________
બૃહદ્ યોગ વિધિ ..... કાઉસ્સગ્ગ કરેમિ? ગુરુ કહે કરેહ ઈચ્છે
સાતમે ખમા. અણુજોગ અણજાણાવણી કરેમિ કાઉં. અન્નત્થ કહી કાઉસગ્ગ કરી ગુરુને ત્રણ પ્રદક્ષિણા દેઈ, ગુરુના જિમણા હાથે સામે શિષ્ય બેસે, લગ્ન વેલાએ કાનપૂંજી દક્ષિણ કાન માંહે ગુરુ મંત્ર ત્રણવાર કહે. યથાયોગ ગુરુ, અને પ્રદક્ષિણા દેતાં સંઘ વાસક્ષેપ કરે, નામપૂર્વક આચાર્યપદ કરતાં હુતે, સુગુરુ સ્થાપનાચાર્ય આપે સુગંધયુક્ત, પછે ગુરુ ઉઠી શિષ્યને બેસારી આચાર્ય પદ હોય તો સંઘ સહિત વાંદણાં દેવે, પછે ગુરુ ઠામે બેસી, શિષ્યને થીર કરે હિત શિક્ષા આપે. નામસ્થાપનાદિ તેમજ કાલ માંડલાના આદેશો વિગેરે વિધિ પૂર્વની જેમ જાણવી.' - ઈતિ આચાર્યપદ દેબાવિધિ સંપૂર્ણ
પંન્યાસ પદ દેવાનો વિધિઃ અથ સર્વ જોગની નાંદનો વિધિઃમોટે મંડાણે નાંદ અથવા સ્થાપનાચાર્ય માંડી, ત્રણ પ્રદક્ષિણા દેઈ ખમા. દેઈ, ઈર્યાવહી પડિક્કમી, લોગસ્સ કહી. મુહપત્તિ પડિલેહી. ૨ વાંદણા દેઈ (ખા.) ઈચ્છાકારિ ભગવન્! તુમ્હ અરૂં સર્વાનું અનુયોગાનું (પન્યાસપદ) અણુજાણાવણી નંદિ કરાવણી વાસનિક્ષેપ કરો. ગુ. કરેમિ, ઈચ્છે, વાસ વર્ધમાન વિદ્યાએ ૭ અથવા ૩ નવકાર મંત્રી ગુરુ શિષ્યને માથે નાખે, પછે ખમા. દેઈ ઈચ્છકારિ ભ.તુ. સર્વાનું અનુયોગાનું (પં. પદ) અણુજાણાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવો? ગુરુ વંદેહ, ઈચ્છે, પછે ચૈત્યવંદન કરે વિસ્તારે આઠથઈયે દેવવાંદિયે, સ્તવન નંદિનો કહે, જયવીયરાય કહિ, દો વાંદણાં દીજે, પછી ઈચ્છકારિ ભ. . સર્વાનું અનુયોગાનું (પં.પદ) અણજાણાવણી
૪ ૧૧૨)