________________
બૃહદ્ યોમ વિધિ
શ્રી સ્થાપનાજી ફુલ
શ્રી ભદ્રબાહુ સ્વામિએ નવમા પૂર્વમાંહિ કહ્યું છે તે ફલ લખીએ છીએ, રાતા સ્થાપના માંહે કાલી રેખા હુઈ તો નીલકંઠ નામ કહીયે, તેહનું ફલ ઘણું સુખ હુઈ, વિદ્યા ઘણી આવે લાંબુ આવખુ હોય.
"
રાતા થાપના પાસે છતાં જે દેખે તે મોહ પામે, આધુ રાતુ આધુ પીલુ પાણી પખાલી પાઈયે કોઢ જાય, આંખ દુ:ખતી રહે પીલા થાપના માંહે ઘોલી રેખા હુઈ તો સઘળો રોગ જાય, પાણી પાય તો સુલ રોગ જાય. નીલા થાપનામાંહિ પીલા તિલક હુઈ તે પખાલી પાઈએ તે સઘલા વિષ જાય તે ઘીવરણી થાપના ઓલીપાઈ તો સુચિકા રોગ જાઈ, ઘીનું લાભ હુઈ પુત્ર વંશ વાઘે. મોરપીંછ સરીખી હુઈ તો વાંછિત પામઈ. કાલાબિંદુઆ હુઈ તો ચિંતવ્યુ કામ હુઈ, બીક ન હુઈ ચોર ભય નહી. ઉંદર ભય ન લાગે,
એક આવર્ત્તની સ્થાપનાજી લોહિઠાણ સમાવે, બે આવત્ત્તની ઉંદર વિષટાલે, ત્રણ આવત્ત્તની આનંદ ઉપજાવે, ચાર આવર્ત્યની સર્વે નાશ હુઈ (કરે), પાંચ આવર્ત્યની ભય નસાડે, છ આવર્ત્યની રોગ ઉપજાવે, સાત આવર્ત્યની ભલી,
થાપનાની પરિક્ષા કીજે-સાંજે કોરા ચડુઆ માંહે દૂધઘાલી, માંહે થાપના મૂકીંઈ, પ્રભાતે જોઈએ, દૂધ માંહિ રાતી છાયા ધરે તો ધનજય હુઈ. કાલી છાયા ધરે તો વિષ સમે, પીલી છાયા ધરે તો તેણીંઈ કમલો જાઈ આંમવાત જાય, આંચલવા ઉતરે, રાજમાન પામે, જો નીલી છાયા ધરઈ તો તેણીઈ તાપ, પિત, આંખરોગ જાઈ, જો દુધ વિતરલ થાઈ
૩ (૧૯) S