________________
.... બૃહદ્ યોગ વિથ .... કોઈ અનાથ સો હાથની અંદર મરણ પામ્યો હોય તો, તે મૃતક જ્યાં સુધી પડ્યું હોય ત્યાં સુધી અસક્ઝાય. તે અનાથના મૃતકને કૂતરા વગેરેએ તોડ્યું હોય તો તેના અવયવ દેખાય ત્યાં સુધી અસક્ઝાય. સારી રીતે જોવા છતાં કલેવરના અવયવો ન દેખાય તો સ્વાધ્યાય કરવા કહ્યું. - કોઈ સ્ત્રી કરૂણ વિલાપ કરતી હોય તો તેનો અવાજ સંભળાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહિ.
પ-શરીર સંબંધી- શારીરિક અશુચીના કારણથી અસક્ઝાય તેના બે પ્રકાર-એક મનુષ્ય સંબંધી અને બીજા તિર્યંચ સંબંધી.
તિર્યંચમાં ત્રણ પ્રકાર - જળચર - માછલાં કાચબા વગેરે, સ્થલચર - ગાય, ભેંસ પાડા, બકરા વગેરે, ખેચર - મોર, પોપટ વગેરે. ત્રણેના દ્રવ્યાદિ ચાર પ્રકારો- દ્રવ્યથી પચેન્દ્રિય તિર્યંચ શરીરના રૂધિર, માંસ, વગેરેની અસક્ઝાય વિકસેન્દ્રિય-બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયના કલેવરોની અસક્ઝાય થતી નથી. ક્ષેત્રથી-ઉપાશ્રયથી સાઈઠ હાથ સુધીમાં હોય તો અસક્ઝાય, તેમાં પણ કોઈ નાનું ગામ હોય તો નાના ત્રણ માર્ગોથી અંતરિત ક્ષેત્રમાં, મોટું નગર હોય તો એક મોટા રાજમાર્ગથી અંતરિત ક્ષેત્રમાં, ઉપાશ્રયની લાઈનની સામી બાજારૂધિર આદિ પડ્યું હોય તો અસક્ઝાય નહિ. પરંતુ તે પહેલા પડ્યું હોય તો અસક્ઝાય. નાના ગામમાં કૂતરા આદિએ તિર્યંચનું કલેવર ચૂંધ્યું હોય અને તેના કલેવરો જ્યાં ત્યાં પડ્યાં હોય તો ગામ બહાર જઈને સ્વાધ્યાય કરી શકાય. કાળથી-તે રૂધિરાદિ પડ્યાં હોય ત્યારથી ત્રણ પ્રહર સુધી અસક્ઝાય બીલાડા આદિએ મારેલા
અલ ૧૦૦