________________
-
-
स्थानांतसूत्रे १५८ भावितः सामनया वासितः आत्मा यैस्ते तथा-शुभवासनावासितान्तःकरणा अनगारा: साधवः । एतेषु पञ्चम आदितश्चतुर्णाम् ऋद्धिमत्वम् अहेत्वादिभिः, यथासम्भवामशौंपध्यादिभिश्च वोध्यम् । पञ्चमभेदस्य ऋद्धिमत्वं तु आमीपध्यादिभिरेवेति ॥ सू० ३०॥
इति श्री विश्वविख्यातजगवल्लभ प्रसिद्धवाचकपञ्चदशभापाकलि. तललितकलापालापकाविशुद्धगद्यपधनैकग्रन्थनिर्मापक-बादिमानमर्दक श्रीशाहू छत्रपतिकोल्हापुरराजप्रदत्त ' जैनशास्त्राचार्य । पदभूपित कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालप्रतिविरचितायाँ श्री स्थानाङ्गमत्रस्य सुधाख्यायां
व्याख्यायां पश्चमस्थानके द्वितीयोद्देशकः समाप्तः ॥५-२॥ मान् कहे जाते हैं ये ऋद्धियां मनुष्योंको होती हैं, अतः वे मनुष्य पाँच प्रकार के पूर्वोक्त रूपसे प्रकट किये गये हैं । जल्ल नाम मलका है, यह मलही जन औषधिरूप हो जाता है, वह जल्लीपधि है, शाप एवं अ. नुग्रहकी जो सामर्थ्य है, वह आशीविष ऋद्धि है, एकही साथ समस्त शब्दाको सुननेशी शक्तिका प्रकट होना संमिन्ननोतृत्व है, जो साधुजन सदासलाले वासित अन्तःकरणवाले होते हैं वे भाविनात्मा अनगार हैं। इन पांचों में से जो आदिके चार मनुष्य हैं उनमें अर्हत्त्वादिसे एवं यथासंभव आमशी षधि आदिसे ऋद्धिमत्ता जानना चाहिये तथा जो पंचम भेद है उससे आमशौषधि आदिलेही ऋद्धिमत्ता जानना चाहिये । सू० ३०॥ श्री जैनाचार्य श्री घासीलालजी महाराज रचित " स्थानाङ्गमत्र" की सुधा नामकी व्याख्याके पांचवें स्थानका द्वितीय उद्देशा
समाप्त ॥ ५-२॥ અદ્ધિમાનું કહેવામાં આવે છે. એવા ત્રદ્ધિમાન પુરુષોના અહત આદિ પૂર્વોકત પાંચ પ્રકારે સમજવા. “જલ” એટલે “મળ” તે જલજ જ્યારે ઔષધિ રૂપ બની જાય છે, ત્યારે તેને જલ્લીવધિ કહે છે. શાપ અને અનુ ગ્રહનું જે સામર્થ્ય છે તેનું નામ આશીવિષ લબ્ધિ છે એકી સાથે સમસ્ત શબ્દોને શ્રવણ કરવાની શક્તિ જે ઋદ્ધિને લીધે પ્રાપ્ત થાય છે, તે ઋદ્ધિને સંભિન્નશ્રોતૃત્વ અદ્ધિ કહે છે. જે મુનિ સદ્દવાસનાથી યુક્ત અન્તઃકરણવાળા હેય છે, તેમને ભાવિતામાં અણગાર કહે છે. ઉપર્યુકત પાંચમાંથી જે શરૂ આતના ચાર મનુષ્ય છે તેમનામાં અહંવાદિની અપેક્ષાએ અને યથા સંભવ આમશૌષધિ આદિની અપેક્ષાએ અદ્ધિમત્તા સમજવી જોઈએ અને જે પાંચમે પ્રકાર છે તેમાં આમશૌષધિ અ દિની અપેક્ષાએ જ બદ્ધિમત્તા સમજવી. સૂ. ૩૦
છે પાંચમાં સ્થાનકને બીજો ઉદ્દેશક સમાસ છે