________________
स्थानाङ्गसूत्रे
३५२
उपसर्गे = देवमनुष्यादिजनिते उपहवे । २ तथा ब्रह्मचर्यगुप्तेः तितिक्षणे अधिसहने च, आहारत्यागे हि ब्रह्मचर्यं सुरक्षितं मातीति बोध्यम् । ३ | तथा प्राणिदयातपोहेतोः - प्राणिदया = पृथिव्यादि जीवरक्षा, तपः = अनशनादिकं द्वादशविधम्, तयोर्हेतो:- प्राणिदयानिमित्तं तपोनिमित्तं चेत्यर्थः । ४ | ५ || तथा - शरीरव्यवच्छेदनार्थाय शरीरस्य व्यवच्छेदनं त्यागः - मक्तप्रत्याख्यानादिरूपः, तदर्थाय = तन्नि भित्तम् आहारं परित्यजन् जिनानाविराधको न भवतीति पष्ठं स्थानस् ||म्रु०२७|| मनुष्य आदि कृत उपसर्गे युक्त हो जाता है तो ऐसी स्थिति में आहार का परित्याग करने वाला श्रमण निर्ग्रन्थ जिनाज्ञा का विराधक नहीं होता है २ ब्रह्मचर्य की रक्षा करने के निमित्त यदि वह आहार का परित्याग कर देता है तो वह जिनाज्ञा का विराधक नहीं होता है क्योंकि कुछ समय के लिये किया गया आहार का परित्याग ब्रह्मचर्य का रक्षक माना गया है प्राणिदया पृथिव्यादिक जीवों की रक्षा के हेतु एवं अनशन आदि १२ प्रकार के तपों के आचरण के निमित्त यदि वह श्रमण निर्ग्रन्थ आहार का परित्याग कर देता है तो वह जिनाज्ञा का विराधक नहीं होता है इसी प्रकार से वह यदि भक्त प्रत्याख्पानादि (संथारा ) रूप विशिष्ट तपस्या के निमित्त आहार का परित्याग कर देता है तो वह जिनाज़ा का विराधक नहीं होता है इस प्रकार के इन ६ कारणों के निमित्त आहार का परित्याग करने वाला श्रमण निर्ग्रन्थ जिनाज्ञा का विराधक नहीं होता है ॥ हृ० २७ ॥
જો કેઇ શ્રમણ નિગ્રંથ પણ્ દેવ, મનુષ્ય આદિ કૃત ઉપસગે આવી પડે, તે એવી પરિસ્થિતિમાં જે તે આહારના પરિત્યાગ કરી નાખે તે તેને જિનાજ્ઞાનું ઉલ્લ ઘન કરનારા ગણી શકાય નહીં.
બ્રહ્મચર્યંની રક્ષા નિમિત્તે આહારને પરિત્યાગ કરી નાખનારા શ્રમણુ પણ જિનાજ્ઞાતા વિરાધક ગણાતા નથી, કારણ કે અમુક સમય પન્તના ભાહારના ત્યાગ દ્વારા બ્રહ્મચર્ય વ્રતની રક્ષા થાય છે, એવું માનવામાં આવે છે. (४) प्राणिया - पृथ्वीय आहि लवोनी रक्षाना हेतुथी भने (4) અનશન આદિ ૧૨ પ્રકારના તપના આચરણને નિમિત્તે આહારને પરિત્યાગ કરનારા સાધુ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતા નથી.
(૬) ભક્તપ્રત્યાખ્યાન (સથારા) આદિ રૂપ વિશિષ્ટ તપસ્યાને નિમિત્તે આહારને પરિત્યાગ કરનારે શ્રમણુ નિગ્રંથ પણ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. આ પ્રકારના છ કારણેાને નિમિત્તે પરિત્યાગ કરનાર સાધુ જિનાજ્ઞાના विराध मनतो नथी. ॥ सू. २७ ॥