________________
દરર
स्थानाङ्गसूत्रे इत्यादि द्वात्रिंशदोपरहितम् १, सारवत्-विशिष्टयुक्तम् २, हेतुयुक्तम्-गीता. नामर्थबोधोऽनायासेन श्रोतृणां भवतिति हेतुमुपलक्ष्य यद् रचितं गीतं तत्, प्रसादगुणयुक्त मित्यर्थः ३, अलङ्कृतम्-उपमाद्यलङ्कारयुक्तम् ४, उपनीतम्= उपनयनिगमनयुक्तम्-उपसंहार - युक्तमित्यर्थः ५, सोपचारम्-क्लिष्टविरुद्धलज्जास्पदार्थावाचकं सानुप्रास वा गीतम् ६, मितम् -अतिवचनविस्तररहितसंक्षिप्ताक्षरमित्यर्थः ७, तथा-मधुरम्-माधुर्यगुणसमन्वितम् - सुश्राव्यशब्दार्थ. गये हैं-" अलियनुवघायजणयं" के अनुसार जो गीत ३२ दोषोंसे रहित होता है, वह निदेष गुग वाला गीन है, जो गीत विशिष्ट अर्थसे युत होना है, वह "सारवत्" गुणवाला गीन है, जो गीत इस अभि. प्रायले कि श्रोताओं को गीनका अर्थज्ञान सरलनासे हो जाय रचा जाता है, ऐसा वह प्रसाद गुणयुक्त गीत हे तुयुक्त गीत है, जो गीन उपमा
आदि अलंकारोंसे युक्त होता है, वह अल कृत गीन है, जो गीत उप नय और निगमनसे युक्त होता है, वह उपनीत गीत है। उपनय
और निगमनसे यहां उपसंहार अर्थ किया गया है। जो गीत क्लिष्ट __ अर्थका विरुद्ध अर्थका और लज्जास्पद अर्थका वाचक नहीं होता है, वह अयका अनुमास युक्त जो गीन होता है, वह सोपचार गीत हैजो गीत अनिवचनके विस्तारसे रहित है-अर्थात् संक्षिप्त अक्षरोंसे होता है, वह मित गीत है-जो गीत माधुर्य गुगले युक्त होता है, वह
" अलियमुबघायजणयं " मा ४थन अनुसा२ रे जी1 ३२ हाथी રહિત હોય છે તેને નિર્દોષ ગુણવાળું ગીત કહે છે જે ગીત વિશિષ્ટ અર્થથી युत ड य छ तर " सारवत् ” सा२युत गुवाणु गी1 3 छे श्रोतायाने ગીતના અર્થનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થઈ જાય, એવા હેતુપૂર્વક રચાયેલા પ્રસાદગુણયુક્ત ગીતને હેતુયુક્ત ગીત કહે છે જે ગીત ઉપમા આવિ અલંગ કારથી યુક્ત હોય છે તેને અલંકૃત ગીત કહે છે. જે ગીત ઉપનય અને નિગમનથી યુક્ત હોય છે તેને ઉપનીત ગીત કહે છે. ઉપનય અને નિગ. મનને અર્થ અહીં ઉપસંહાર લેવામાં આવ્યા છે. જે ગીત કિલષ્ટ અર્થને, વિરુદ્ધ અર્થનું અને લજજાસ્પદ અર્થનું વાચક હોતું નથી, તેને સોપચાર ગીત
હે છે અથવા અનુપ્રાસયુક્ત જે ગીત હોય છે તેને પચા૨ ગીત કહે છે. ર ગીત અતિવચનથી (નકામા વિસ્તારથી) રહિત હોય છે એટલે કે સ ક્ષિપ્ત - અક્ષરવાળું જે ગીત હોય છે તેને મિતગીત કહે છે. જે ગીત માધુર્ય ગુણથી