________________
७३०
स्थानागसूत्रे तेश्व प्रदेशैवंद जठरादि रत्राणि कर्मस्कन्धाबपान्तरालानि चाऽऽपूर्य आयामतो विस्तरतश्च शरीरमात्रं क्षेत्रपभिव्या'यान्त' हूत यावातिष्ठने, तस्मिंश्चान्तर्मुहुर्ते पधूतासातावेदनीयकर्मपुद्गलपरिशातं करोतीति ॥१॥ कपायसमुद्घातःकपाय:-क्रोधादिभिहें तुभूतैः सायातः कपायसमुद्घात:-कपायाख्यचारित्रमोहनीयकर्माश्रयः समुद्घातविशेा इत्यर्थः । अयं भावः-तीव्ररुपायोदयाकुलो जीवः स्वप्रदेशान् बहिर्विक्षिपति, तैः प्रदेशैवंदनोदराहि रन्ध्राणि कर्णस्कन्धाधपाहुआ जीव अनन्तानन्त कर्मस्कन्धों से वेष्टित हुए आत्मप्रदेशों को शरीर से बाहर भी निकालता है-सो निकालकर उन प्रदेशों से बदन, . जठर, आदिके खाली स्थानोंको एवं कर्णस्कन्ध आदिके अपान्तरालों(छिद्रो) को भर देता है, भरकर यह आयाम-लंबाई और विस्तार की अपेक्षा शरीर मात्र क्षेत्र को व्याप्तकर अन्तमुहर्त तक वहीं पर रहता है इस अन्तर्मुहूर्त काल में वह बहुत ही अधिक वेदनीय कर्म पुद्गलोंकी निर्जरा कर देता है, १ कपाय सबुद्घात-क्रोधादिकषायों के वश होकर जो समुद्घात किया जाता है वह कषाय समुद्घात है, यह कषाय समु. दंघात कषाय नामक चारित्र मोहनीय कर्म के आश्रय वाला होता है। जब जीव के तीव्र कमाय के उदय से आकुलता आजाती है तय तीव्र कषाय के उदय से आकुल हुआ वह जीव अपने प्रदेशों को चाहर निकालता है, बाहर निकाले गये उन प्रदेशों से वह वदन, उदर आदि के छिद्रों को एवं कर्ण स्कन्ध आदि के अपोन्तरालों को भर देता અન્તાનઃ કર્મક્કાથી વી ટળાયેલા આત્મપ્રદેશને શરીરની બહાર પણ કાઢે છે અને શરીરની બહાર કાઢેલા તે આત્મપ્રદેશ વડે વદન, જઠર આદિના ખાલી સ્થાને અને કર્ણ સ્કન્ય આદિન અપાન્તરાલોને ભરી દે છે, અને એ પ્રમાણે ભરી દઈને તે આયામ (લંબાઈ) અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણુ ક્ષેત્રને વ્યાપ્ત કરીને અન્તર્મુહૂર્ત પ્રમાણુ કાળમાં તે ઘણી જ વધારે અસાતાદનીય પુદ્ગલની નિર્જરા કરી નાખે છે
(૨) કપાય સમુદ્રઘાત–ક્રોધાદિ કાને વશ થઈને જે સમુદ્રઘાત કરવામાં આવે છે તેને કષાય સમુહૂઘાત કકે છે. તે કષાય સમુદુઘાત કષાય નામના ચારિત્ર મોહનીય કર્મના આશ્રયવાળ હોય છે જ્યારે તીવ્ર કષાયના ઉદયથી જીવમાં આકુળતા આવી જાય છે, ત્યારે તીવ્ર કષાયના ઉદયથી આકૂળ થયેલે જીવ પિતાના પ્રદેશને બહાર કાઢે છે. બહાર કાઢવામાં આવેલા તે પ્રદેશો વડે તે વદન, ઉદર આદિના છિદ્રોને અને કર્ણ કર્ધ આદિના અપાન્તરાલેને ભરી