________________
सुपा टीका स्था०७ सू०४३ समुद्घातस्वरूपनिरूपणम्
७२९ भवति नान्यज्ञानपरिणतः आत्मपदेशैः सह संश्लिष्टानां कालान्तरानुभवयोग्यांनी बेदनीयादि कर्मप्रकृतीनामुदीरणयाऽऽकपणेन उदयावलिकायां प्रक्षेपेण निर्जरण मिति । समुद्घातशब्दस्य बहुत्वविक्षया समुद्घातः । ते वेदनादिभेदेन सप्तसंख्यकाः प्राप्ता, तानेताह-तद्यथा-वेदनासमुद्घान इत्यादि । तत्र-वेदना ' समुद्घातः-वेदनया कालान्तरानुभवनीयासातकर्माण्युदयावलिकायां प्रक्षिप्या. नुभवनेन समुद्घाता-पां कर्मणां निजेरणम् । अयं भावः-वेदनासमुद्घातगतआत्मा असातवेदनीयकर्म पुद्गलपस्शिातं करोति, तथाहि-वेदनापीडितो जीवः स्वमदेशान् अनन्नानन्त कमान्धवेष्टितान् गरीराद बहिरवि प्रक्षिपति, ता वह वेदना आदि के अनुभव रूप ज्ञान से परिणत ही होता है, अन्य ज्ञान से परिणत नहीं होना है, समुद्घान में रहा हुआ आत्मा. आत्मप्रदेशों के साथ संश्लिए वेदनीयादि कर्मप्रकृतियों को जो कि कालान्तर में अनुभव करने के योग्य होती हैं उदीरणाकरण द्वारा खींचकर उदयावलिका में प्रक्षिप्त करता है-इस से उनकी निर्जरा , होती है । समुद्घात शब्द में जो बहुवचन का प्रयोग किया गया है. वह समुद्घात की अनेकता को लेकर किया गया है । वेदना आदि के भेद से जो समुदघात ७ प्रकार के कहे गये हैं-सो उनका तात्पर्य ऐसा है-वेदना समुदघात-कालान्तर में भोगने योग्य जो असातवेदनीय कर्म पुद्गल हैं उन्हें वेदना से उद्यावलिका में खींचकर जो उनकी निर्जरा करना है वह वेदना समुद्घात है, समुद्घान शब्द का अर्थ निर्जरा करना है । आत्मा जब वेदना समुद्घात गत होता है-तब वह असात वेदनीय कर्म पुद्गलों की निर्जरा करता है । वेदना से पीडित હોય છે--અન્ય જ્ઞાનથી પરિણત હેત નથી. સમુદ્દઘાતમાં રહેલે આત્મા, આત્મપ્રદેશની સાથે સંલણ વેદની વેદનીય આદિ કર્મપ્રકૃતિઓ કે જેનું કાલાન્તરે વેદન કરવાનું હોય છે તેમને ઉદ્દીરણાકરણ દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં પ્રક્ષિત કરે છે, તેને લીધે તેમની નિર્જ થાય છે. સમુદ્ઘ ત શબ્દમાં જે બહ વચનનો પ્રયોગ થયો છે તે સમઘાતની અને તેને કારણે થયે છે વેદના આદિના ભેદથી સમુદ્રવાતમાં જે સપ્તવિધતા પ્રકટ કરવામાં આવી છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે –
વેદના સમઘાત—કાલાનરે ભેગવવાને જે અસાતવેદનીય કર્મઉદ્દગલે છે તેમને ઉદીરણાકરણ દ્વારા ઉઠયાવલિકામાં બે ચીને તેમની જે નિર્જ કરવામાં આવે છે, તેનું નામ વેદના સમુદુઘાત છે. સમુદ્દઘાત એટલે નિજા કરવી તે આત્મા જ્યારે વેદના સમુદ્દઘાતગત હોય છે, ત્યારે તે અસાતવેદનીય કર્મ પુદગલોની નિર્જરા કરે છે. વેદનાથી પીડિત એવો જીવ स्थार-९२