________________
स्थानाङ्गस्त्र
टीका-'छबिहे ' इत्यादि
प्रमादा-सदुपयोगाभावः, स च पडू विधः प्रज्ञप्तः तद्यथा-मद्यप्रमादः-मधमदजनकं सुरादिकं तदेव प्रमादकारकत्वात् प्रमादः । अथवा-मद्यपानजनितः प्रमादो मद्यममादः । उक्तं च
" चित्तभ्रान्तिर्जायते मद्यपानाचित्ते भ्रान्ते पापचर्यामुपैति । __ पापं कृत्वा दुर्गतिं यान्ति मूढाः, तस्मान्मध नैव देयं न पेयम् ॥१॥इति।१। तथा-निद्राप्रमादः-निद्रारूपः प्रमादः निद्राजनितः प्रमादो वा ।
सदुपयोग के अभाव का नाम प्रमाद है यह प्रमाद मद्यप्रमाद __ आदि के भेद से ६ प्रकार का जो कहा गया है उसका तात्पर्य ऐसा
है-मदजनक जो सुरा शराब आदिक हैं वे ही प्रमाद कारक होने से प्रमाद रूप कह दिये गये हैं अथवा मद्य के पान से जनित जो प्रमाद है वह भद्यप्रमादहै । कहा भी है-"चित्तभ्रान्तिर्जायते मद्यपानात्" इत्यादि ।
मद्यपान से जीवों के चित्त में भ्रान्ति असावधानता आ जाती है इस भ्रान्ति से जब चित्त भ्रान्त हो जाता है तो फिर उस में पाप ही पाप करने की विचार धारा उठने लगती है। वह पाप करके दुर्गति में जाता है। इसलिये मद्य न किसी को देना चाहिये और न उसे पीना ही चाहिये । ऐसा यह प्रथम स्थान है। द्वितीय स्थान निद्राप्रमाद रूप है निद्रा स्श्यं प्रमाद है अथवा निद्रा से उत्पन्न जो प्रलाद है वह निद्राप्रमाद है। कहा भी हैલેખના પ્રમાદ. સદુપયેગના અભાવનું નામ પ્રમાદ છે. તે પ્રમાદના મદ્યપ્રમાદ આદિ ૬ પ્રકાર કહ્યા છે.
મદજનક જે સુરા (શરાબ) આદિ છે તેઓ પ્રમાદકારક હેવાથી તેમને પ્રમાદરૂપ કહેવામાં આવ્યા છે અથવા મદિરાપાન કરવાને લીધે જનિત જે પ્રમાદ છે તેનું નામ મદ્યપ્રમાદ છે. કહ્યું પણ છે કે –
" चित्तभ्रान्ति र्जायते मद्यपानात" त्याल
મદ્યપાન કરવાથી મદ્યપાન કરનાર જીના ચિત્તમાં બ્રાન્તિ-અસાવધાનતા આવી જાય છે. આ બ્રાતિ દ્વારા જ્યારે ચિત્ત બ્રાન્ત થઈ જાય છે, ત્યારે જીવને પાપ કૃત્ય કરવાના જ વિચારે આવવા લાગે છે, તેથી તે જીવ પાપ કર્યો કરીને દુર્ગતિમાં જાય છે. તે કારણે કેઈને મદિરા આપવી જોઈએ પણું નહીં અને પિતે પણ તેનું સેવન કરવું જોઈએ નહીં. આ પ્રકારનું આ पडेलु स्थान (१२) समg.
હવે નિદ્રાપ્રમાદ રૂપ બીજા સ્થાનનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–