________________
-
५३६
... - स्थानानएक लम् ? इत्याह-एकदिशि लोकाभिगमः-एकस्यामेव दिशि लोकोपलम्भो नवन्यासु दिक्षु इति । सन्ति पुनरेके श्रमणा वा माहना वा, ये एंत्रमाहुः-पञ्चदिशि लोका: भिगमः-पञ्चसु दिक्षु लोकोपलम्भ इति । ये ते एवमाहुः, मिथ्याते,एवमाहुः, यत एकदिश्येव लोकोपलम्भ इति प्रथमं विभङ्गज्ञानमिति १। द्वितीयं विभङ्ग ज्ञानमपि विभङ्गज्ञानवद् व्याख्येयम् । नवरमत्र वा शब्दाः समुच्चयार्थकाः बोध्याः। प्रथमभङ्गे एकदिशि लोकाभिगमः, अत्र तु पञ्चदिशीति । इति द्वितीयम् २.। यदा ज्ञान सहित दर्शन उत्पन्न हो चुका है, इससे मुझे ऐसा जानना देखना होता है-मैं ऐसा जानता देखना हूं-कि एकही दिशामें लोकका उपलम्भ है, अन्य दिशाओं में नहीं है, अर्थात् लोक किसी एकही दिशामें है, सब दिशाओमें नहीं है, ऐसाही बतानेवाले ज्ञान दर्शन मुझे उत्पन्न हुए हैं, अतः मेरा यधी पूर्वोक्त विचार ठीक है, इस प्रकारकी मान्यता. वाला जो उसे ज्ञान उत्पन्न हुआ है, वह विभंग इसलिये कहा गया है, कि उसने शेष दिशाओं में लोकके होने का निषेध किया है, क्योंकि ऐसा तो नहीं कि लोक एकही दिशामें हो-अन्य दिशाओंमें नहीं हो तथा कितनेक श्रमण अथवा माहन ऐसे होते हैं जो ऐसा कहते हैं कि-पांच दिशाओंमेंही लोकका उपलब्धि है, यह विभंगज्ञान इसलिये है, कि यहाँ एक दिशामें लोकका- उपलम्भ (देखना) उसने निषिद्ध किया है। यही पान-" ये ते एवमाहुः -मिथ्या ते एवमाहुः" इस જ્ઞાન અને દર્શન–અથવા જ્ઞાનસહિત દર્શન ઉત્પન્ન થઈ ગયું છે. તેના પ્રભાવથી હું એવું જાણું અને દેખી શકું છું કે એક જ દિશામાં લોકનું અસ્તિત્વ છે, અન્ય દિશાઓમાં લેકનું અસ્તિત્વ જ નથી. આ વિસંગજ્ઞાનના પ્રભાવથી તે વિર્ભાગજ્ઞાનીમાં આ પ્રકારની માન્યતા ઘર કરે છે, તે કારણે બાકીની દિશાઓમાં લેકનું અસ્તિત્વ હોવાને જ તે નિષેધ કરે છે. તેની આ માન્યતા બેટી જ છે લેકનું અસ્તિત્વ તો બધી જ દિશામાં હોય છે. એક જ દિશામાં લોકનું અસ્તિત્વ સ્વીકારવાને કારણે તેના તે જ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહે છે. -
કેટલાક શ્રમણ અથવા માહમાં બીજા પ્રકારનું વિભળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તેઓ લેકની અંદર કેઈ પાંચ દિશાઓમાં રહેલા પદાર્થોને જાણી દેખી શકે છે, પરંતુ બાકીની એક દિશામાં રહેલો ચંદાર્થોને જોઈ શકતા નથી. તેથી તેઓ તે પાંચ દિશાઓમાં જ લેકનું અસ્તિત્વ માની લે છે. બાકીની એક દિશામાં લક્રના અસ્તિત્વને તેઓ સ્વીકારતા નથી, તેથી જ तमना ज्ञान विज्ञान ४ छ. स. वात सूत्रमारे "ये ते एवमाहुः