________________
सुंघा टोका स्था० ६ ० १४ मवचने पङ्क्षिप्रायश्चित्तनिरूपणम्
करोति, तदा तस्य स्तारो वोध्य इति चतुर्थः प्रस्तारः ।
मैथुनविरमणमृषावादविरमणत्रतद्वयभङ्गजनितः प्रायश्चित्तम
तथा - अपुरुषवादं वदन् = कस्मिंश्चित्साधौ असत्यमेव नपुसकत्वमारोपयन् साधुः प्रायचित्तमस्तारभाग्भवति । प्रायश्चित्त प्रस्तारस्त्वेवं बोध्यः । तथाहिकश्चित् क्षुल्लक रत्नाधिकेन मुहुर्मुहुः शिक्ष्यमाणस्तच्छिद्रान्वेषणे तत्पर एकदा कदाचित् रत्नाधिकेन सह भिक्षार्थ गतस्ततएकाकी निवृत्त आचार्यमाह - भदन्त ! यदि वह रत्नाधिक वास्तविक रूपमें तथाविध अकृत्य का सेवन करनेवाला है, और उसे यह छिपाता है, तो ऐसी स्थिति में वह मैथुन विरमण व्रत भङ्ग होने से और मृषावाद विरमग व्रत भंग होने से जनित प्रायश्चित्त प्रस्नारका पात्र हो जाता है, ऐसा यह चतुर्थ प्रस्तार है, तथा" अपुरुषवादं वदन्" इत्यादि - किसी साधु पर असत्य रूपसेही नपुंसक होने का आरोप करनेवाला साधु प्रायचित्त प्रस्तारका पात्र होता है, प्रायश्चित्त प्रस्तार ऐसे जानना चाहिये-किसी क्षुल्लक साधुको किसी रत्नाधिक साधुने बार २ समझाया - सो समझाने के अभिप्रायको न समझकर वह क्षुल्लक उसके प्रति उल्टा अन्यथा विचारशाली हो गया और उसके छिद्रान्वेषण करने में वह तत्पर रहने लग गया एक दिन वह उसी रत्नाधिक साथ मिक्षाचर्या के लिये गया वहां से वह भिक्षाचर्चा करके अकेलाही लौट आया और आचार्य के पास आकर कहने
છે તે વાત પૂર્વોક્ત કથનને આધારે સમજી લેવી. જો તે પર્યાય જ્યેષ્ઠ સાધુ દ્વારા ખરેખર તે પ્રકારના દુષ્કૃત્યનુ સેવન થઈ ગયું હોય અને તેને તે છુપાવતા હોય તેા તના દ્વારા મૈથુનવિરમણ વ્રતનેા તથા મૃષાવાદ વિરમણુ વ્રતના ભંગ થાય છે. તે કારણે તે સાધુ આ બન્ને વ્રતના લગને લીધે પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર અને છે. આ પ્રકારનુ` ચાથા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનુ સ્વરૂપ છે. હવે પાંચમાં પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનુ સ્વરૂપ પ્રકટ કરવામાં भांवे छे–“ अपुरुषत्राद् वदन् " त्याहि - अर्ध साधु जीन अध साधु पर તે નપુંસક હેાવાના ખોટા આરાપ મૂકે તે આરોપ મૂકનાર તે સાધુ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર અને છે. આ વાતનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. કાઇ એક ગુરૂ દીક્ષાપર્યાય વાળા સાધુએ કાઈ એક લઘુ દિક્ષાપર્યાયવાળા સાધુને અમુક કાર્ય ન કરવા અને અમુક પ્રકારનું વર્તન રાખવા વારવાર સમ જાન્યેા. પરન્તુ પેાતાના કલ્યાણુને માટે તે એવુ કહે છે એમ માનવાને બદલે તેણે કંઇ અવળુ' જ ધારી લીધું, અને તેણે તેના દોષો શોધવા માંડવા એક દિવસ તે સાધુ તે પર્યાય જ્યેષ્ઠ સાધુ સાથે મિક્ષાચર્ચા માટે ગયે