________________
10
ક
स्थानासूत्रे
मैथुनविषयकमसत्यं दोपमारोपयितुमना आचार्यसमीपे गत्वा वदतिगाथा - जेइज्जेण अकज्जं, सज्जं देवालए कयं अज्जं । उबजीविओ न भंते । मए तु संसकम्पोऽत्य || २ ॥ छावा - ज्येष्ठार्येण अकार्य, सद्यो देवालये कृतमद्य ।
1
उपजीवितो न भदन्त ! मया तु संसृष्टकल्पोऽत्र ॥ २ ॥ अयमर्थ:-- हे भदन्त ! अध सद्यः - इदानीमेव देवालये = व्यन्तरायतने ज्ये ष्ठार्येण अकार्य = मैथुन सेवालक्षणम् अकृत्यं कृतम् = आचरितम् । अत्र मैथुन सेवनरूपे प्रस्तावे मया तु संसृष्टकल्पो न उपजीवितः मया तु तदकार्यं नाचरितमित्यः । इति । अत्रापि आचार्यसमीपगमने मासलघु । ' ज्येष्ठार्येण अकार्य कृत - ' मित्यादि कथने मासगुरु । एवं क्रमेण पाराश्चिकं यावत्प्रायश्चित्तप्रस्तारो बोध्यः । अत्रापि क्षुल्लकस्य मृपावाददिरमणत्रत भङ्गजनितः प्रायश्चित्तप्रस्तारः । रत्नाधिको यदि सत्यमेव तथाविधाकृत्यकारी भवति, तदपह्नवं च उस रत्नाविक साधुर्वे झूठा मैथुन विषयक दोषको आरोपित करने की इच्छासे वहां से चला आता है, और आचार्यके पास जाकर कहता है" जेष्ठज्जेण अफज्जं सज्जं " इत्यादि ।
व्यन्तरायतनमें
हे भदन्त ! आज अभी ज्येष्ठ आर्यने मैथुन सेवनरूप अकार्य कार्यका सेवन किया है, मैंने इसे देख लिया है, अपने व्रतकी रक्षा करने के अभिप्राय से मैंने उस अकार्यका सेवन नहीं किया है, इस तरह आचार्य के समीप आने में उसे मास लघु प्रायश्चित्त लगता है, और ऐसा कहने पर मास गुरु प्रायश्चित्त लगता है, इसी क्रम से पूर्वोक्त कथन के अनुसार पाराञ्चित प्रायश्चित्त तक उस क्षुल्लकको प्रायश्चित्त प्रस्तारका पात्र जानना चाहिये तथा -
જઇને આવી પહેાંચુ' છું. આ પ્રમાણે કહીને તે પર્યાય જ્યેષ્ઠ સાધુ પર બ્રહ્મચર્ય વ્રતના ભંગનેા આરાપ મૂકવાની ઇચ્છાથી તે ત્યાંથી ચાલી નીકળ્યે. मायार्यांनी पार्से भने तेही भाप्रमाणे - " जेट्ठज्जेण अकज्जं सज्जं " ઈત્યાદિ હે ભગવન્! આજે અત્યારે જ ન્યન્તરાયતનમાં (દેવાલયમાં ) જ્યેષ્ઠ સાધુએ મથુન સેવન રૂપ અકા' સેત્રને કર્યુ છે. મેં તેનુ તે દુષ્કૃત્ય જોઈ લીધું છે. મારા વ્રતની રક્ષા કરવા માટે મે તે દુષ્કૃત્યનું સેવન કર્યુ” નથી ” આ પ્રકારનું ખાટું દોષારોપણ કરવાની ઈચ્છાથી ત્યાં આવેલા તે લઘુ પર્યાય સાધુને માસ લઘુ પ્રાયશ્ચિત્ત લાગે છે. અને ગુરુની સમક્ષ આ પ્રકારે ખેાટી વાત કરવાથી તેને માસ ગુરુ પ્રાયશ્ચિત લાગે છે. પારાંચિત પ્રાયશ્ચિત્ત પર્યન્તના પ્રાયશ્ચિત્ત પ્રરતારને પાત્ર તે સાધુ કયારે અને