________________
सुधाटीका स्था०६ सू०५२ अवधिज्ञानस्वरूपनिरूपणम्
ય
टीका-' छन्हेि ' इत्यादि -
अवधिज्ञानम् - आत्मनोऽर्थ साक्षात्करण, व्यापारोऽवधिः । यद्वा-' अब ' शब्दोऽव्ययत्वेनाने कार्यकत्वादयः शब्दार्थकः । अव-अधो नीचप्रदेशे विस्तृतं वस्तु धीयते - परिच्छिद्यतेऽनेनेत्यवधिः - अधोविस्तृत विपयकज्ञानम् । अधिवासौ ज्ञानं
वधिज्ञानम् । विप बहुत्वं स्त्रीकृत्यैवं व्युत्पत्तिरिति बोध्यम् । अन्यथा तिर्यगूर्ध्व वा विषयं परिच्छिन्दानस्याधिव्यपदेशो न स्यात् यद्वा-अवधिर्मयदारूपिष्वेव द्रव्येषु परिच्छेदकतया मत्तिरूया. तदुपलक्षिनं ज्ञानमधिज्ञानम् । यद्वा
विना किसी इन्द्रकी सहायता से जो अवधिज्ञानावरण कर्मके क्षयोपशम से रूपद्रव्यको स्पष्ट रूप से जाननेवाला ज्ञान होता है, वह अवधिज्ञान है | अवधिज्ञान के चलते आत्मा द्रव्यक्षेत्र का भावकी मर्यादा लेकर रूपी पदार्थो को जानता है, अथवा अब शब्द अवश्य है, यह अनेक अर्थका वाचक है, यहां इसका अर्थ अधः लिया गया है, अतः जिसके द्वारा नीचे प्रदेशमें विस्तृत वस्तु जानी जाती है, वह अवधि है " अवधीयते " इति अवधिः अवधिश्वासौ ज्ञानं च इति अवधिज्ञानम् " ऐसी जो यह यहां व्युत्पत्ति प्रदर्शित की गई है, वह विषयकी बहुलताको लेकर की गई है। नहीं तो फिर तिर्यग अथवा ऊर्ध्वगत वस्तुको जाननेवाला ज्ञान अवधिज्ञान नहीं कहलासकेगा अथवा अवधि नाम मर्यादाका है, इस ज्ञान में रूपी पदार्थों को ही जाननेकी अपेक्षा से है, अतः इस मर्यादासे उपलक्षित जो ज्ञान है, यह
66
અવિધજ્ઞાનાવરણ કર્યુંના ક્ષયાપશમથી, કોઇ પણ ઈન્દ્રિયની મદદ વિના રૂપી દ્રવ્યને સ્પષ્ટ રૂપે જાણનારુ જે જ્ઞાન છે તેને અવધિજ્ઞાન કહે છે અવધિજ્ઞાનના પ્રભાવથી આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવની મર્યાદામાં રહીને ३थी पहार्थने लागी राडे छे अथवा " अब " आ यह अभ्यय छे भने ते અનેક પ્રકારના અર્થનું વાચક છે અહી' તેના અથ अधः " सेवाभां આન્યા છે. તેથી અવધિજ્ઞાનના અથ નીચે પ્રમાણે થાય છે—જેના દ્વારા નીચેના પ્રદેશમાં રહેલી વસ્તુને જાષી શકાય છે તેનું નામ અવિધજ્ઞાન છે, “ अवधीयते इति थवधिः अवधिश्वासौ ज्ञानं च इति अवधिज्ञानम् " આ પ્રકા રની જે અવિધજ્ઞાનની વ્યુપત્તિ પ્રકટ કરવામાં આવી છે તે વિષષની બહુત્તાને લીધે પ્રકટ કરવામાં આવી છે, નહી...તે તિગૂ અથવા ઉર્ધ્વગત વસ્તુને જાણનારા જ્ઞાનને અવિધજ્ઞાન કહી શકાત નહી' અથવા અવિધે એટલે મર્યાદા આ જ્ઞાન રૂપી પદાર્થોને જ જાણી શકે છે—મરૂપી પદાર્થાને જાણી શકતુ નથી. આ પ્રકારની મર્યાદાવાળું આ જ્ઞાન હાવાથી તેને અવિધજ્ઞાન કહે છે.
स्था० - ५४