________________
સર્વસંગ્રહગ્રંથ
૫;
ન શાસન પણ સાંધપાત્ર છે.
આર્થિક સશથી
શાહ અને શ્રી પન્નાલાલ ૨. શાહ તથા અમદાવાદથી ડો. મધ્યપ્રદેશ, બિહાર, બંગાલ, કચ્છ વગેરેના જન તીર્થોના કુમારપાળ દેસાઈ રાજ કેટથી શ્રી વિમલકુમાર ધામી અને ફોટોગ્રાફસની વ્યવસ્થા કરાવી આપી અને આ કામની ભાવનગરના શ્રી જનાર્દનભાઈ દવે- આ મિત્રો સ્નેહીઓનું તેમણે સુંદર કદર કરી. એવો જ શુભેરછા અને સહયોગને માર્ગદર્શન ઠેઠ સુધી અમને મળતુ રહ્યું છે.
ધ વહાવ્યા છે જબૂદ્વીપ જનાના પ્રયોજક પ. પૂ. શ્રી
અભયસાગરજી મહારાજશ્રી તેમના વિનયશ્રી અશોકસાગરજી બહદ મુંબઈના જૈન સમાજનો ભારે માટે પ્રેમ અને આદર મેળવનાર આજીવન ધાર્મિક શિક્ષણકારો શ્રી ચિમન
અને મુનિશ્રી હેમચંદ્રવિજયજી મહારાજશ્રી જે અમારા ભાઈ પાલિતાણુકર તથા વસંતભાઈના પ્રેમ અને વાત્સલ્ય
હમેશ માટેના પ્રેરણાસ્થાન બન્યા છે. ભુલાય તેવા નથી–સાથે જૈન શ્વેતાંબર કોન્ફરન્સના કાર્યાલય- નાચાર્યો અને મુનિવર્ય ઉપરાંત શ્રાવક-શ્રેષ્ઠીવર્યોએ મંત્રી શ્રી નગીનદાસ વાવડીકરની હડફ હમેશાં મળતી રહી છે. પણું હયાનો ઉમળકાથી અમને ઘણું જ બળ આપ્યું છે -
જૈન શાસનના ટોચના અગ્રણ્ શ્રી દીપચંદભાઈ એસ. આ આયોજનમાં દિલ દઈને સતત સેવા આપનાર
પનીર ગાડીનું પ્રદાન પણ નોંધપાત્ર છે. ઉપરાંત મુંબઈ-પાર્લાથી સાબરકાંઠા જિલ્લાની જૈન પાઠશાળાઓને ગુંજતી કરનાર
શ્રી ચંદ્રકાંતભાઈ અમૃતલાલ દોશીનો આર્થિક સહયોગ હિંમતનગરના સેવાભાવી યુવાન કાર્યકર ભાઈશ્રી મનહરભાઈ ઉપરાંત જન સાહિત્ય વિકાસ મંડળ-પાર્લા-મુંબઈ પાસેથી વખારીઆ જેમણે તેમની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી સમય
આ ગ્રંથમાં ઉપયોગમાં લેવા મોટા ભાગના લેસ અમને ફાળવીને આ કામને ખૂબ જ મદદ કરી છે અને એટલે જ
અપાવ્યા. જૈન સાહિત્ય વિકાસ મંડળ-પાર્લા-મુંબઈના આ કામની સફળતાનો કેટલોક યશ તેમને ફાળે જાય છે.
અમે ખૂબ જ ત્રહણી છીએ. ધર્મ અને વ્યવહારનો સંદર સમન્વય કરનાર પાદરલી (રાજસ્થાન)નું ધાર્મિક કુટુંબકુમાર એજન્સીઝ વાળા-મુંબઈ એ કેટલાક છાપકામમાં કરેલી
સહાય બદલ તેમના પણ અમે ઋણી છીએ. સમાપન અને આભારદર્શન
જૈનેત્તરોએ પણ એવી જ અમીરાતના દર્શન કરાવ્યા. સાગર જેવા ઉદાર દિલથી અને અમારા પરની એક
અંગત લાગણીથી પ્રેરાઈને સુંદર સહયોગ આપ્યો છે આ ગ્રંથ પ્રગટ કરવાનો પ. પૂ. આ. વિજયલબ્ધિ
સેમપુરા શ્રેષ્ઠીઓએ. ભારતના કેટલાંક ખ્યાતનામ જૈન સૂરિજી મહારાજ સાહેબ અને તેમના વિનય મનિશ્રી મંદિરના પ્લાનીંગનું કામ જેમની આંતરસૂઝથી થયું છે. શિલગુણવિજયજીને શરૂથી જ ખૂબ જ ઉમંગ હતો. તેથી તે છે નંદલાલ સી. સેમપુરા અને અમદાવાદના શ્રી જ આ કામ ઝડપથી થઈ શકર્યું છે.
ચંદ્રકાન્તભાઈ બી. સોમપુરા: આ બન્ને શ્રેષ્ઠીઓએ શિ૯૫
સ્થાપત્યના અને બીજી કેટલાંક સંખ્યાબંધ પ્લેકસ અમને પાલિતાણા અને સુરતના આગમમંદિર સાથે ગાઢ રીતે
પૂરા પાડીને અમારા ઉપર ઘણું મટે ઉપકાર કર્યો છે. સંકળાયેલા પ. પૂ. આ. વિજયકંચન સાગરસૂરિ મહારાજ
ચિત્રકાર શ્રી શિવકુમાર પરમારને પણ યાદ કરવા જ જેમણે આ કામને સારી મદદ કરી છે.
આ આયોજનમાં પ્લસનો ઉપયોગ કરવા મદદ કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓના પણ અમે ખૂબ જ
જન શ્રેષ્ઠીઓએ તીર્થ ફેટો સૌજન્ય અને ગ્રંથની
આગોતરા ગ્રાહક પેજનામાં મદદ કરી છે એ સૌના અમે ઋણી છીએ-ખાસ કરીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી
ખૂબ જ ઋણી છીએ. આયોજનમાં નામી-અનામી સેંકડો અમદાવાદ, જૈન આત્માનંદ સભા-મુંબઈ, શ્રી યશોવિજય
ધર્મશ્રદ્ધાળુઓએ શુભેચ્છા વ્યક્ત કરી છે તેનું જ આ જૈન ગ્રંથમાળા-ભાવનગર, શ્રી જૈનધર્મ પ્રસારક સભા
પરિણામ છે. ભાવનગર, જૈન જર્નલ (જૈન ભવન) કલકત્તા, આગમદ્ધારક ગ્રંથમાળા-કમડવંજ, જનસાહિત્ય વિકાસમંડળ
ગ્રંથના છાપકામ માટે સતત ચિંતા અને ચીવટ પાર્લા-મુંબઈ, શ્રી અચલગરછ સમુદાયના ગણિવર્ય શ્રી કલા
રાખનાર આર. આર. શેઠની કું. વાળા શ્રી ભરતભાઈ શેઠ પ્રભસાગરજી, શ્રીમવિજયનેમિસૂરિ સમુદાયના આચાર્યશ્રી તથા પ્રમાણે કરાના મેનેજરશ્રી જુગલદાસ મહેતાના ઊંડા સદ્દગુણસૂરિજી મહારાજશ્રી, જિનસંદેશના સંચાલકો
સહાનુભૂતિથી જ અમે હળવા બની શક્યા છીએ-તેમના સ્વ. શ્રી ગુણવંત અ. શાહ અને ઈન્દીરાબેન જી. શાહ પણ આભારી છીએ. અને ભાવનગરના શ્રી એમ. જી. શેઠ (ધર્મલાભવાળા); સાધના પ્રેસ, ધર્મલાભ પ્રેસ–ભાવનગરના પણ અમે આ ઉપરાંત જામનગરથી આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્ર- ઋણી છીએ. મુંબઈના આદર્શ પેપર માર્ટવાળા સાવલા સૂરિજી મહારાજશ્રી જેમણે પણ કપના બહારનો સહયોગ પરિવારે પણ આ કામને ઘણી મદદ કરી છે જે બદલ તેમના અને મદદ અને મદદ કરી છે. ખાસ કરીને રાજસ્થાન, ઋણું છીએ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org